________________
૧૪૨
વાત્સલ્યમૂર્તિ ગોરધનભાઈ
સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલની સેવામાં જેમણે ઉછર્યા. મામા (સર હરકીશનદાસ નરોત્તમદાસના ભાઈ ભગવાનજીવનને મોટો ભાગ સમપિત કર્યો છે એવા શેઠ ગોરધનદાસ ભગ- દાસ)-મામીને અમારા પર અપાર પ્રેમ. મને ઓછું બોલવાની ટેવ. વાનદાસનું તા. ૧૬-૧૦-૬૫ના રોજ મુંબઈના રાજ્યપાલ શ્રી પી. વી ગપ્પા હાંકતા આવડે નહિ. રમતગમતમાં પણ રસ નહિ. “નિશાળ- ' ઐરિયનના પ્રમુખપણાં નીચે મુંબઈ ખાતે વનિતાવિશ્રામના ચોગા- માંથી નીકળી જવું પાંસ૩ ઘેર' જેવો સ્વભાવે એટલે મામા માનતા. નમાં ઘણા મોટા પાયા ઉપર જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કે આપણે કાંઈ લીલું કરીએ તેમ નથી. નાનાભાઈ મંગળદાસ પ્રસંગે તેમની સેવાની કદર રૂપે એકઠા કરવામાં આવેલા આઠ લાખ પહેલેથી જ હોંશિયાર અને કુશાગ્રબુદ્ધિ, સને ૧૯૦૫માં અમે , રૂપિયાની રકમ તેમને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સન્માનસમિ- બન્ને સાથે મેટ્રિક પાસ થયા. મંગળદાસ પહેલા પચ્ચાસે વિદ્યાર્થી તિના પ્રમુખ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્વાગત પ્રવચન માં આવ્યા છાપામાં વાંચી મામા ખુશ થયા. સેવકનું ગાડું ગબડયે કર્યું હતું અને મુંબઈના મેયર શ્રી. એમ. માધવને, મુખ્યપ્રધાન જતું હતું. પછીની યુનિવર્સિટીની પરીક્ષામાં અમે ત્રણે ભાઈઓ શ્રી વી. પી. નાયકે, આરોગ્યપ્રધાન શ્રી શાન્તિલાલ શાહ, શ્રીમતી . ઊંચ નંબરે પાસ થયા અને અમને ત્રણેને ઈનામ મળ્યું જાણી પ્રેમલીલા ઠાકરશીએ, શ્રીમતી લીલાવતી મુનશીએ, ડૅ. બી. બી. યોધે, મામાને અભિપ્રાય કંઈક સુધર્યો. ' ' ડ. એસ. વી. સાદેએ તથા ડે. આર. એન. કૂપરે અને આભાર- . “વીસેક વર્ષની ઉંમરે હું મેડિકલના છેલ્લા વર્ષમાં આવ્યો. હવે નિવેદન કરતાં ડૉ. પી. એમ. સાંગાણીએ માન્યવર ગોરધન- અમ ભાંડરડાને હાથપગ આવ્યા છે એમ કહી સ્વતંત્ર રીતે ભાઈની સેવાઓને ભાવભરી અંજંલ આપી હતી. ભારત સરકારે જુદા રહેવા જવા અમે મામા-મામી પાસે માંગણી મૂકી. આ વાત પણ તેમને આ વર્ષની શરૂઆતમાં
ચર્ચાતી હતી. એવામાં કમનસીબે પ્રજાસત્તાક દિને ‘પદ્મશ્રી' ના પદથી
મામાએ વિદાય લીધી. મામાએ વીલ વિભૂષિત કરીને , તેમની વિપુલ
કરી તેમની મિલકતને મને એકઝીક્યુટર સેવાઓની યોગ્ય કદર કરી હતી.
નીમેલે. એટલે વીલની વિગતથી શેઠ ગોરધનભાઈને જન્મ ઈ. સ.
| અમે વાકેફ હતા. એમને કશી અપેક્ષા ૧૮૮૭માં થશે. એ હિસાબે આજે
ન હતી. મામી સ્વતંત્ર રીતે નિર્ણય તેમની ઉંમર ૭૮ વર્ષની ગણાય.
લઈ શકે તેવા બધા હેતુએ સને તેમના પિતાનું નામ ર્ડો. વિઠ્ઠલદાસ
૧૯૧૦ના અરસામાં અમે ત્રણ દેસાઈ. તેમનાં માતુશ્રીનું નામ
ભાઈએ ડો. દેશમુખ લેઈનમાં મામીથી સૌ. હરકુંવરબા. ઉપર જણાવેલ
અલગ રહેવા ગયા, ત્યારે વિજળીબહેન સન્માન સમારંભ પ્રસંગે ‘પદ્મશ્રી
નાં લગ્ન થઈ ગયાં હતાં અને તે શેઠ ગોરધનદાસ ભગવાનદાસ ગૌરવ
સાસરે હતાં. ગ્રંથ’ એ નામને પ્રસ્તુત પ્રસંગને
મામીનું હૃદય મામા જાણતા અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલે
હતા. મારી તરફ મામીને ખૂબ પ્રેમ ભારે દળદાર અને માહિતીપૂર્ણ ગ્રંથ
હતે. એ બધું વિચારીને મામાએ વિલ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં
કરેલું કે તેમના મૃત્યુ પછીના દોઢ આવ્યો હતો. આ ગ્રંથમાં અન્તર્ગ
વર્ષમાં જો મામી મને દત્તક લે તો મને કરવામાં આવેલ શ્રી હીરાલાલ
રૂા. બે લાખ આપવા; નહિ તે દોઢ મુનિના લેખમાં શ્રી ગોરધનભાઈ
વર્ષ પછી એ રકમ સર હરકીસનસાથેના વાર્તાલાપને એક રાળગ
દાસની મિલ્કતમાંથી જે ચેરીટી થાય. અંત્મનિવેદનના આકારમાં સંકલિત કે શ્રી ગોરધનદાસભાઈ કે તેમાં આપવી. કરવામાં આવ્યો છે. શ્રી ગોરધનભાઈના જીવનને તેમના જ શબ્દોમાં “આર્યસ્ત્રીનું હૃદય: પતિનું નામ અને કુટુંબને વંશવેલો રહે પ્રત્યક્ષ પરિચય આપતું એ આત્મનિવેદન નીચે મુજબ છે:- તેવી સ્ત્રીસહજ અભિલાષા. સને ૧૯૧૦માં મામીએ મને દત્તક - શેઠ ગોરધનભાઈનું આત્મ-નિવેદન લીધે, એ શરતે કે દાકતર થયા પછી મારે પ્રેકટીસ ન કરવી.
“મારા જીવનમાં કંઈ રંગ-રાગ કે અવનવું મળશે નહિ. ઈશ્વરે મોટા માણસનું ફરજંદ ચાર છ આનાની બાટલી ભરે તે કંઈ સારું જે સંજોગો સરજ્યા તેને આધીન બનવા પ્રયત્ન કરતો આવ્યો છું. કહેવાય? બાકી બધા ખલકના ખેલ છે. ઈશ્વર દયાળુ છે. એણે તો જન્મની
“સને ૧૯૧૩માં ગ્રાન્ટ મેડિકલ કૅલેજમાંથી હું એલ. એમ. એન્ડ સાથે જ માતાના શરીરમાં દૂધ આપીને આપણા જીવનની જોગવાઈ કરી છે. બાકી એની કળાને કોણ પામ્યું છે? સુખ અને દુ:ખ એ
એસ. ની ઉપાધિ મેળવી દાકતર. થયે પણ શું કામ? તો આપણી કુપના છે. બાકી તે પાછળને મંગળમૂર્તિને મર્મ
આ જ અરસામાં મારાં લગ્ન થયેલાં. કેટલા સમજ્યા છે? કોઈ વાર એ હસાવે છે; કોઈ વાર એ રડાવે છે. “સર હરકીશનદાસની ચેરીટીમાં રૂ. બે લાખ આપવાને બદલે એ બધું. એની કૃપાને પ્રસાદ છે.
મામીએ મને બે લાખ રૂપિયા આપ્યા. આ એ દેવું હું હૈસ્પિટલને - ' “હું ચારેક વર્ષનો હતો ત્યારે માતા અને થોડા વર્ષે પિતા પણ
ભરપાઈ કરી રહ્યો છું. વિધિને આ સંકેત હશે ! અમને ચાર ભાઈ-બહેનને * છોડી ચાલતાં થયાં અને અમે મોસાળમાં
* “દાકતરી તે થઈ શકે એમ નહોતી, એટલે મામીએ તેમના * માધવદાસ, ગોરધનદાસ, મંગળદાસ અને વિજળીબહેન–એમ
ભાઈની સુતરની દુકાને બેસાડ. પણ તુંબડીમાં કાંકરા. લીયા - દીયા ત્રણ ભાઈઓ અને એક બહેન. આમાંના મંગળદાસ બેરિસ્ટર થયા અને આગળ જતાં મુંબઈની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા અને * આ કારણને લીધે ગોરધનભાઈ શેઠ ગોરધનદાસ ભગવાનદાસ એ ૧૯૬૦માં અવસાન પામ્યા.
નામથી ઓળખાવા લાગ્યા.