SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૧૫ પ્રબુદ્ધ જીવન - “હિમાલય સાથે જોડાયેલી મારી જીવનયાત્રા (“આમોરાનિવાસી શ્રી શાંતિલાલ ત્રિવેદીનું મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૩-૨-૬૫ ના રોજ સંઘના કાર્યાલયમાં ઉપર આપેલા વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવેલું. તેની ટૂંકી નોંધ તા. ૧-૩-૬૫ ના પ્રબુદ્ધ જીવનમાં આપી હતી. વ્યાખ્યાતાએ એ જ વિષય ઉપર જરા વિસ્તૃત નોંધ લખી મોકલી છે, જે નીચે આપવામાં આવે છે. એ વીરકથા વાંચીને આરા જેવા એક દૂરના ખૂણે વર્ષોથી વસીને આપણા એક ગુજરાતી બંધુએ આઝાદીલક્ષી કેવાં પરાક્રમ કર્યા છે તેને ખ્યાલ આવશે. તંત્રી) TarurrF fમ7 :” શ્રી કૃષ્ણ ગીતામાં ગાયું છે. એવા આનંદથી યાત્રા થઈ. એ સિવાય પહાડોમાં રચનાત્મક કાર્યોમાં હિમાલય પ્રતિ હર ભારતવાસીનું હૃદય સ્વાભાવિક રીતે આકર્ષિત સંસ્થાના કાર્ય તથા રાષ્ટ્રીય કાર્ય અર્થે પંદર હજાર માઈલથી થાય છે. બાળપણથી જ હિમાલય-દર્શનની અભિલાષા રહી હતી. સન વધારે પૈદલ પર્યટન કરવાનું સૌભાગ્ય મને સાંપડયું એ ઈશ્વરકૃપા. સ્વરાજ્યનું લક્ષ રાખતાં રાષ્ટ્રીય તથા રચનાત્મક કાર્ય - નિષ્કામ ૨૧માં સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાં સંમીલિત થયા પછી એ કર્મયોગ-સતત થતો રહ્યો. પૈદલ પર્યટન ઉપરાંત લગભગ પચ્ચીસ ભાવના દિન પ્રતિ દિન ઉક્ટ થતી ગઈ. વિવિધ સંસ્થાઓ જનસેવા અર્થે સ્થાપિત કરી. તેમાં આંશિક વિશ્વવંદ રાષ્ટ્રપિતા બાપુ એ સમયે સીમિત ક્ષેત્રમાં ‘બાપુ’ અથવા પૂર્ણત: સક્રિય સહયોગ આપતો રહ્યો. આ સંસ્થાઓ માટે કહેવાતા. એમને ખબર હતી કે મને હિમાલય પ્રતિ આકર્ષણ છે. લગભગ દશ લાખ રૂપીયાનું દાન (કુંડ) એકત્ર કર્યું. આ બધું કારણ કે ગુજરાત- સૌરાષ્ટ્રમાં રહેતાં ગિરનાર - શેત્રુંજય - આબુ આદિ ભારતમાતાની-જનતાની સેવા અર્થે-જીવનસાધના કરતાં આત્મસંતોષ પર્વતની યાત્રા હર સમય થતી રહેતી. બાપુની પ્રેરણા અને આશી પ્રાપ્ત કરતો રહ્યો. ર્વાદથી સન ૨૮ ઓગસ્ટમાં અલ્મોડા આવ્યા. હિમાલયમાં આવતાં સ્વતંત્રતા આંદોલન સન ૪૨માં શરૂ થતાં કૌસાની પાસેના વને પવિત્ર સંકલ્પ સિદ્ધ થયો. શ્રી ગાંધી આશ્રમ ચનૌદા ઉપર બ્રિટીશ સરકારને ખુની પંજો પડયો. એકી સાથે બધા કાર્યકર્તાઓ ગિરફતાર થયા. સરકારે લગભગ અખિલ ભારતીય દરિદ્રનારાયણ–ખાદીકાર્ય અર્થસંગ્રહ માટે એક લાખ રૂપિયાનો માલ જપ્ત કરી હરરાજ કરી દીધું. અને બાપુએ સન ૨૯માં ભારતની યાત્રા કરી ત્યારે તેમના માટે અમેડામાં મારા માટે ફાંસીની સજા પણ નિશ્ચિત થયેલી, પરંતુ રામ રાખે યાત્રા અને આરામને કાર્યક્રમ મેં બનાવ્યો હતે. નૈનીતાલ-ભવાલી એને કોણ ચાખે? ફાંસીથી બચ્યો, પણ પંદર મહિના બરેલી સેન્ટ્રલ રાણીખેત-તાડી ખેત-અલ્મોડા આદિ સ્થાનમાં જઈ કૌશાની ડાકબંગલે જેલમાં નજરબંધ રહ્યો, પછી મુકત થયો. અભેડા જીલ્લામાં સ્વરાજ્યલગભગ પંદર દિવસને પ્રોગ્રામ ગોઠવ્યો હતો. સંદેશ આપતાં બીજી વાર પચાસ દિવસની જેલ ભેળવી, કૌશાનીથી હિમાલયનું અદ્ભુત અને દિવ્ય દર્શન થાય છે. ફરી છૂટયે, ત્યાં અંગ્રેજ કલેક્ટરે જીલ્લાથી હદપારને ઓર્ડર બાપુએ એ વખતે ગીતાના અનાસકિત યોગના પુસ્તકની ભૂમિકા આપ્યું. એટલે કાશ્મીર ગયા. રાષ્ટ્રીય સેવાને અવસર નહિ લખી પૂર્ણાહુતિ કરી પૂર્ણત: સંપન્ન કરેલું, તેમાં, નિમ્ન પ્રકારના મળે એમ મિત્રોના આગ્રહથી કાશમીર પાંચ મહિના રહી પાછા અંતિમ શબ્દો છે. એજ જીલ્લામાં હદપારને ઓર્ડર રહેવા છતાં પ્રવેશ કર્યો. પરંતુ હવે “તા. ૨૪ જુન ૨૯-કૌસાની, હિમાલય, જેઠ વદી ૨, ૧૯૮૬ બ્રિટીશ સરકારના વર્તાવમાં નરમી આવી હતી. રાષ્ટ્રીય જનતાને સ્વતંત્રતા આપવાને અંદરની વિચાર હોવાથી સમાધાનની વાતો મોહનદાસ કરમચંદ ગાંધી ચાલતી હતી. એ સમયે ઉત્તર પ્રદેશના ગવર્નર, યુ.પી. સરકાર તથા કૌસાનીના દ્રષ્ય વિષે બાપુએ લખ્યું છે કે, “સ્વીટઝર્લીડથી સો અડાના કલેકટર ઉપર રૂ.૯૯,૯૯૯-૯-૯ને દાવો કોર્ટમાં દાખલ ગણું સૌંદર્ય અહિં ભર્યું છે, તે પણ ભારતવાસી વિદેશના પહાડોમાં કરી દીધું. તેના ઉપર રૂા. ૨૬૬૦-૬-૦નાં સ્ટેમ્પ–કોર્ટફી લાગેલી. ખાવા માટે જાય છે?” ચનૌદા ગાંધીઆશ્રમને માલ તો સરકારે હરરાજ કરેલે જ, એટલે હવે બાપુને બાગેશ્વર નામક પ્રાચીન તીર્થસ્થાન સરયુ-ગોમતીના રૂપિયા લેવાની વાત થઈ. અંતે રાજ્ય સરકાર સ્થાપિત થઇ. સંગમ સ્થળ પર લઈ જઈ “સ્વરાજ્યમંદિર” નો શિલાન્યાસ તેમના શ્રી ગોવિંદવલ્લભ પંત મુખ્યમંત્રી, શ્રી કીડવાઈ હોમ મિનિસ્ટર, તથા હસ્તક કરાવ્યું. ડૉ. કાટજુ લૉ-મિનિસ્ટર બન્યા. પંચાયતનામું થતાં એક લાખ સ્વતંત્રતા સંગ્રામ સન ૩૦માં બાપુએ શરૂ કર્યો. હિમાલયનાં રૂપિયા મળી ગયા. ફરી શ્રી ગાંધી આશ્રમ ઉપર તિરંગે રાષ્ટ્રધ્વજ પહાડોમાં પણ પડઘો પડયો. દાંડી માર્ચ શરૂ કર્યા પછી દિલમાં અશાન્તિ ફરકાવી સ્વરાજયનું કાર્ય જોરશોરથી શરૂ કર્યું. થઈ કે “બાપુએ મને કેમ ન બોલાવ્યો?” પત્ર લખ્યો. ઉત્તરમાં ગિર ભારત રાષ્ટ્ર તા. ૧૫ ઓગસ્ટ સન ૪૭માં સ્વતંત્ર થયો. એમાં અજ્ઞાત-જ્ઞાત એવા અનેક નિ:સ્વાર્થ દેશભકિનાં ત્યાગ અને ફતાર થતાં પહેલાં જ થોડીવારે તા. ૫મી મે ૧૯૩૦માં કરાડી ગામથી બલિદાનની તપશ્ચર્યા છે. આમ સ્વરાજ્ય પ્રા” ન થયું. બાપુનાં લખ્યું, “ત્યાં પણ સ્વરાજનું કાર્ય થાય છે. શું કાઠિયાવાડ કે શું આશીર્વાદ સફળ થયાં. પહાડ–બધું ભારતવર્ષ છે.” - આમ બાપુના આશીર્વાદ મળી ગયા, હિમાલયમાં આવીને જીવનમાં સંક્ષિપ્ત પણ ઉજજવળ ઈતિઅને ભારતમાતાની પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમેડા લીસ- સર્જન થયું. એમાં ઈશ્વરની કૃપા, એક સાધારણ માનવ મ્યુ. બોર્ડે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો, પરંતુ સરકારના સ્વયંસેવક રીતે પવિત્ર ભાવનાનાં બળે, આત્મબળ - અને આત્મઅવરોધથી મુ. સદસ્યો તેનું પાલન ન કરી શકયા, ત્યારે રાષ્ટ્રધ્વજના શાન્તિને અનુભવ સતત થયા કરે છે. સ્વરાજ્ય પછી તેને સ્વાર્થ સન્માન અર્થે મેં સત્યાગ્રહ કર્યો. જીલ્લાને ડિકટેટર હોવાથી સંચાલન માટે ઉપયોગ ન કરવાનું આત્મબળ પરમાત્માએ આપ્યું છે. તેનું રહસ્ય મારે કરવું પડેલું. ૮૦ મીલીટરી ગુરખા સીપાહી મશીનગન એ છે કે મારા જીવનમાં આધ્યાત્મિક ધાર્મિક ભાવના પ્રથમથી સંચિત લઈને આવી પહોંચ્યા. અંગ્રેજ કલેકટર બે મિનિટમાં વિખરાઈ થયેલી; રાષ્ટ્રીયતા તે પછી જ આવી. હિમાલયમાં અનેક સંત, મહાત્મા– જવાને હુકમ આપ્યું. ૧૫૦ સ્વયંસેવકોમાંથી પાંચ સાત રહ્યા. કારણ બંદુકની ગોળી ચલાવવાનો હુકમ આપવામાં આવ્યો હતો. અંતે ગોળી પવિત્રાત્માઓનાં દર્શન - સત્સંગ-તથા આશીર્વાદ મેળવવાનો અવસર ન ચાલી, પણ મીલીટરીના લાઠીચાર્જથી બે હાડકાં તૂટ્યા. એ પછી મળ્યા કર્યા છે. સતત નિષ્કામ કર્મયોગ દ્વારા આત્મશુદ્ધિ થતાં આત્મસત્યાગ્રહનાં વિજ માટે અલ્ટીમેટમ એક મહીના બાદ અપાયું. અને શાન્તિનો અનુભવ થાય એમાં જ જીવન જીવવાની સફળતા સમજું છું. અંતે મ્યુનિસિપલ ઑફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવા માંડશે. રાષ્ટ્રધ્વજને વિજ્ય થયો. અહિંસાત્મક સત્યાગ્રહ સફળ થયો. “અમર રહે “સ્વરાજ્ય” તે પ્રાપ્ત થયું. એને “સુરાજ્ય” બનાવવા તથા રસ્વતંત્ર ભારતનું રાષ્ટ્રધ્વજ !” “સર્વોદય” સિદ્ધ કરવાનો હવે તે અનાસકત રીતે શાન્ત પ્રયત્ન “G[ પ frદમ્”ને સ્વયં અનુભવ સન ૩૧માં થયો. કરતો રહું છું. સેવા શોધવા ન જતાં જે કંઈ યત કિંચિત કાર્ય છાતીનું તથા પગનું હાડકું તૂટયું તે સન ૩૦ના સત્યાગ્રહમાં; પણ સ્વાભાવિક પ્રવાહપતિત રીતે આવી પડે તે કાર્ય અનાસકતપછી બીજે જ વરસે કૈલાસયાત્રાએ પ્રસ્થાન કર્યું. કલાસ માનસરોવર- નિષ્કામ ભાવનાથી કરતા રહેવું એવી વૃત્તિ હું અનુભવું છું. અને નાં દર્શન તિબેટમાં કર્યા. સેંકડો માઈલની યાત્રા - દશ - પંદર - અને એ રીતે જીવનને શાન્ત બનાવી લીધું છે. વીસ હજાર ફૂટની ઊંચાઈ પરનાં હિમાલય પહાડોમાં શાન્તિલાલ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy