________________
=
==
==
==
અનામરકી
થી પણ
બીન જેવી
રાજ
તા. ૧-૯-૬૫ પ્રબુદ્ધ જીવન
= રાય એ જાતની યુદ્ધ ધર્મનીતિ ચીની સરકાર સ્વીકારશે એમ
દરેક જુવાનને ફેજમાં જ્યિાત દાખલ થવું જ પડે છે, એવી તે કોઈ કહેતું નથી, માનતું નથી. અને આપણે તે ઍટમ બેંમ્બ
પ્રથા ત્યાં છે. આપણે ત્યાં એવી પ્રથા નથી. આપણા લકે એ તૈયાર કરવાના નથી ત્યારે આપણી ગતિ શી? જેમણે ઍટમ બોમ્બ તૈયાર કર્યા છે અને એમને એવા
રીતે ટેવાયેલા પણ નથી. આપણી પ્રજા શાંતિ ચાહે છે, પણ બોમ્બને સંગ્રહ ઠીક ઠીક વધ્યો છે. તેઓ આપસમાં એક બીજાના
જેઓ ફેજમાં દાખલ થાય છે તેઓ બહાદુરીમાં બીજા દેશે દુશમન હોવા છતાં, શું અંદર-અંદર એકત્ર થઈ નિશ્ચય કરવા તૈયાર કરતાં ઊતરતા સાબિત નથી થયા. લશ્કરી તાલીમ મોડ્યા પછી આપણી છે કે ઍટમ બૉમ્બ જેમની પાસે નથી અને જેઓ તૈયાર કરવા માગતા
પ્રજા લડાઈમાં ઉત્તમ રીતે લડી શકે છે એવો અનુભવ થયો છે. . નથી એમની સામે ઍટમ બોમ્બ વાપર એ હરામ છે, આપણામાંથી એવું કામ કોઈ કરે નહિ. કોઈ કરવા જાય તે તેને રોકીશું? જૂના
પણ હું નથી માનતો કે સ્વરાજ્ય મેળવવા માટે ગાંધીજીએ ક્ષત્રિયોએ નક્કી કર્યું હતું કે સ્ત્રીઓ પર અને બ્રાહ્મણો પર કોઈ પણ
બધાને સત્યાગ્રહની જે તાલીમ રમાપી તે સ્વરાજ્ય ટાવવા માટે, કાળે હાથ ઉગામીશું નહિ, ગાયને મારીશું નહિ ઈત્યાદિ - આજના અહિંસક ઢબે લડવા માટે પૂરતી છે. શાંતિ સેના માટે કઈ જાતની જમાનામાં એવી ક્ષાત્ર પ્રતિ જ્ઞા કોઈ પણ રાષ્ટ્ર કરે એને જરાયે
તાલીમ જરૂરની છે એને ખ્યાલ પ્રજાએ હજી કેળવ્યો નથી. જેના સંભવ નથી. • અમુક ક્ષેત્રમાં કે અમુક પ્રદેશમાં ઍટમ બોમ્બ વપરાય નહિ
નેતાઓ એવી લડત માટે કેળવાયા નથી. દેશમાં જ્યારે જ્યારે એ જાતને સંકેત બધાં ઍટમ રાષ્ટ્રો કરે અથવા સ્વીકારે એવી ખૂનામરકી ફાટી નીકળી ત્યારે પણ આપણે તે અટકાવવા શિસ્તબદ્ધ હીલચાલ વચમાં જાગી હતી. પણ એ જાતને સંયમ અમલમાં આવશે પ્રયાસે અજમાવ્યા પણ નથી. એમ માનવાને કશું કારણ નથી.'
આવી સ્થિતિમાં જો ચીન જે કઈ દેશ ભારત પર ચઢાઈ ત્યારે ભારત કરે શું?
કરે તે અહિંસક ઢબે પ્રતિકાર કરવાની રાષ્ટ્રની રાજકીય કે સામાજિક ભારતને એવું સૂઝયું છે કે ઈંગ્લાંડ, અમેરિકા કે રશિયા જેવા
તૈયારી નથી. એટલે ફોજી પ્રતિકાર કર્યો જ છૂટકે અને એ લડાઈ લોકો પાસેથી વચન લઈ રાખવું કે કોઈ પણ રાષ્ટ્ર જો ભારત પર અથવા એવા જ બંમ્બવિહોણાં રાષ્ટ્રો પર હુમલો કરશે તે અમે
મહાયુદ્ધ જ થવાનું, એમાં શત્રુપક્ષ અણુ બૉમ્બ ન વાપરે એમ અમારા બૉમ્બ સાથે દોડી આવીને તેમનું રક્ષણ કરીશું.
માનવાનું કશું કારણ નથી. આવી બાંયધરી જે આપે તેના આપણે એશિયાળા થવાના જ. આજને હિસાબે છે. ભારત સરકાર કહે કે અમે ફોજથી લડીશું, એટલે કે આપણી સ્વતંત્રતા એમને આધારે ટકતી હોવાથી એમના પણ અણુબૉમ્બ વાપરવાના નથી, તે રાષ્ટ્ર એને બાઘાઈ અથવા આકાય તળે આપણે ગયા જ, જેની છત્રછાયા સ્વીકારી તેમના
વેદિયાપણું જ કહેશે. પછી તે અમેરિકા, રશિયા વિગેરે જયાંથી મળે સામ્રાજ્યમાં આપણે દાખલ થયા જ. અને આવી બાંયધરી કોણ અને શા માટે આપે? હિન્દુસ્તાન
ત્યાંથી એટમ બોમ્બ ખરીદીને, ઊછીના અથવા ભેટ તરીકે મેળવીને કિંઈ નાને સૂને દેશ નથી. એના ઉપર બબ્બે લઈ હુમલો કરે તો
વાપર્યે જ છૂટકો. જે સરકાર આવી રીતે બૉમ્બ વાપરવાની ના પાડશે તે રાષ્ટ્ર પણ મોટું જ રહેવાનું. હવે એવા રાષ્ટ્ર સામે થવાની હિંમત તે સરકારને પ્રજા ગાદી પરથી ઉતારી દેશે એ તે ચોક્કસ. કેવળ પરોપકારને અર્થે કોણ કરે? બ્રિટને કોમનવેલ્થના સંબંધને રાષ્ટ્રના કેટલાક લોકો આજે જ કહેવા લાગ્યા છે કે છેલ્લી ઘડીએ લીધે ભારતને કંઈક આશ્વાસન આપવાનું વિચાર્યું હશે. પણ તેમ
તૈયારી ન જ થઈ શકે. બૉમ્બ ફેંકનારા લોકોને તૈયાર કરવા પડશે. કરવામાં ઘણી મુશ્કેલીઓ છે એમ પણ એણે વખતસર જાહેર કર્યું છે.
બહારથી બેંમ્બ મળવાના નથી. ઘેર જ તૈયાર કરવા પડશે. છે. ત્યારે ભારતની ગતિ શી?
હવે આપણે ગાંધીવાળા નવી વસ્તુ કયાં સુધી સહન કરી શું? , આપણા ઉપર હુમલો થયા પછી ઍટમ બંમ્બ તૈયાર કરવા
અને સહન ન કરીએ તો શું કરીશું? બેસીએ એ તે આગ લાગે ત્યારે કુ ખેડવાનું શરૂ કરવા જેવું થશે અને આજથી તૈયારી કરીએ તે આપણા જવાહરલાલજીના
ઊંડાણમાં ઊતરીને વિચાર કરીશું તો માલુમ પડશે કે જો આપણે સંકલ્પનું શું? (મેં તે તે જ વખતે એક ખાનગી કાગળ લખી બોમ્બ વાપરીશું તો એવા યુદ્ધને અંતે આપણને કે કોઈને વિજય જવાહરલાલજીને સૂચવ્યું હતું કે કટોકટીને પ્રસંગે રાષ્ટ્ર ઍટમ બોમ્બ તે મળવાને જ નથી, ભારતમાં મહા યુદ્ધ સળગ્યું તે ૨ોમાં બાકીનાં ન બનાવવાના તમારા સંકલ્પને માન્ય રાખશે નહિ. ઍટમ બોમ્બથી ન લડવાની તમારી જિદ કાયમ રહેશે તે લોકો તમને ગાદી પર
અણુશાસ્ત્રી રાષ્ટ્રોને ભળ્યા વગર ચાલે જ નહિ. ભારત જ્યારે યુદ્ધરહેવા દેશે નહિ. રાષ્ટ્રને આત્મરક્ષા જોઈએ જ.)
ભૂમિ થશે ત્યારે એના મોટા મોટા શહેરોને અને લશ્કરી કેન્દ્રોને ચર- - ગાંધીજી હોત તે આવે વખતે શું કરત? જવાબમાં આપણે
ઘાણ નીકળવાને એ વિષે મનમાં લવલેશ શંકા નથી. કહી શકીએ છીએ કે ગાંધીજી' ભારતને એ સલાહ આપત જે એમણે
ત્યારે આપણી આગળ રને જ સવાલ રહે છે કે આપણે બહાબ્રિટનને જાહેરમાં આપી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે હું જાણું છું દૂરીથી એટમ બંબ વાપરી સર્વનાશ વહોરી લઈશું કે ઍટમ બોમ્બ કે બ્રિટિશ પ્રજા કાયર નથી. બાહોશ પ્રજા છે. એટલે જ એને સલાહ
ન વાપરતાં છતાં ફોજી યુદ્ધ ચલાવી બધી રીતે હારીને નાસીપાસ થયા આપું છું કે જો હિટલર બ્રિટન ઉપર ચઢાઈ કરી આવે તો તમારે એની સામે લડવું નહિ, ભલે એ પિતાની ફોજે ઈંગ્લાન્ડને કિનારે ઉતારે
પછી એક અથવા બીજી જાતની પરાવલંબિતા (ગુલામી ) સ્વીકારીશું? અને પિતાની ફોજે લઈ ઈંગ્લાન્ડમાં જ્યાં ત્યાં પહોંચવાનો પ્રયતન જવાબમાં હું કહીશ કે જો આપણા રાષ્ટ્ર ઉપર આપણો આટલો કરે..મારે એની સાથે કશે એટલે કશો જ સહકાર કરવો નહિ. આમ વિશ્વાસ હોય કે આપણે યુદ્ધમાં જો હાર્યા તોયે પરાવલંબન સ્વીકારીશું કરશે તે હિટલર એક સપ્તાહ પણ ઈંગ્લંડમાં ટકી નહિ શકે. બેવકૂફ
નહિ અને આખર સુધી સત્યાગ્રહથી લડતા જ રહીશું, મરીશું પણ બની એને પાછા જવું જ પડશે. છે. પણ ઈંગ્લંડમાં પ્રજાને જે જાતનું રાજકીય, સામાજિક અને
પરતંત્રતા સ્વીકારીશું નહિ તો હું કહીશ કે આપણે અણુ બૉમ્બના રાષ્ટ્રીય શિક્ષણ છે તે આપણી પ્રજાને છે? ઈંગ્લાંડમાં પ્રજાનું જે સંગ
કે એના વગરના યુદ્ધમાં ઊતરીને જ નહિ, રાજ સત્યાગ્રહની તૈયારી 'ઠન છે તેમ આપણે ત્યાં છે? બ્રિટનનાં બાળકો નાનપણથી જ ગાય છે: કરીએ અને અહિંસક ઢબે લડતાં કાં તે ખતમ થઈશું અથવા શત્રુ "Britons never shall be slaves"
ઉપર વિજય મેળળી એને પણ અહિંસાની દીક્ષા આપીશું. ' . આપણે તો કોણ જાણે કેટલા સૈકા પારdયમાં રહ્યા. પાર
અને એમ જો ન થવાનું હોય, અહિંસક મરણિયા થઈ શાંતિતંયની સૂગ આપણે હમણાં હમણાં જ કેળવી છે. આ
સેના દ્વારા લડવાની તૈયારી ન હોય તે, આપણે ફેજી, લડાઈ લડતાં શસ્ત્ર લઈને લડીશું પણ નહિ અને શત્રુને એવા હંફાવીશું કે આ દેશમાં તેઓ ટકે પણ નહિ એ જાતને નિશ્ચય આપણી પ્રજા
લડતાં ખતમ થવાનું જ હું પસંદ કરીશ. પણ આપણે રાષ્ટ્ર ને એટલું કરી શકે ખરી? પ્રજાને ઉશ્કેરીશું તે તે આ સંકલ્પ બોલી જશે
તો સ્પષ્ટ કહેવું જ જોઈએ કે અણુ બૉમ્બ આપણને વિજય મેળવી ખરી. પણ સવાલ છે કે એ પ્રમાણે ચાલવા લેકે તૈયાર થશે કે નહિ. ન જ આપે. કે બ્રિટન, વિગેરે પશ્ચિમના દેશમાં લડાઈ શરૂ થતાં વેંત સામાન્ય ગાંધીજી હોત તો તેમની દોરવણી હેઠળ રાષ્ટ્ર સત્યાગ્રહની પ્રજાજન લશ્કરમાં ભરતી થાય છે. લડાઈ જાહેર થતાંવેંત દેશના તૈયારી કરી હોત પણ આજે આખા દેશને અહિંસક પ્રતિકારની ઢબે તૈયાર :
,
લઈ જશે
પ્રજજને લકવા પશ્ચિમના દેશોમાં જવા લોકો માટે
. .'