________________
ન 1
૧૪૮ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨૬% રહેલો અલગપણાને ભાવ ધીમે ધીમે દૂર થતો જાય છે, ફિરકાભેદ -આ આજના યુગની અનિવાર્ય અને અનપેક્ષણીય માંગ છે. આપણે વચ્ચે રહેલા માન્યતાભેની તીવ્રતા હળવી થતી જાય છે અને આ માંગને વિચાર, વાણી અને વર્તન વડે ચરિતાર્થ કરીએ, એમાં જ પરસ્પર આદરભાવ અને સદ્ભાવની ઉત્તરે ત્તર વૃદ્ધિ થતી દેખાય આપણા અસિતત્વની સાર્થકતા રહેલી છે. આ ઘારણે જૈન સમાજને. છે. મહાવીર જયન્તી જેવા’ સર્વમાન્ય પ્રસંગે હવે ભારતભરમાં વિચાર કરતાં, બધા ફિરકાના જૈને વચ્ચે કેવળ તાર્કિ, કાલ્પનિક સ્થળે સ્થળે બધા જેને સાથે મળીને ઉજવવા લાગ્યા છે. ભિન્ન ભિન્ન કે વિચારાત્મક નહિ પણ જીવન્ત, નક્કર અને ક્રિયાશીલ એકતા સંપ્રદાયના આગેવાન અને વિદ્વાન આચાર્યો-સાધુએ તેમ જ સાધ્વીઓ- ઉભી થાય- એક કુટુંબની ભાવના પેદા થાય એ આપણ સર્વના
ઊંડા દિલને પ્રયત્ન અને વીરોચિત પુરુષાર્થ હો ! મહાવીર જયન્તી જેવા પ્રસંગોએ એક પાટ ઉપર બેસીને સમાન કક્ષાએ એકત્ર થઈને-વ્યાખ્યાનપ્રવચને કરે છે. એ જ
- પૂરક નોંધ: ઉપર જણાવેલ દિલ્હી ખાતે મળેલા એક નાના
સરખા અને પ્રાથમિક આકારના સંમેલનની તા. ૧૫-૧૧-૬ના પ્રમાણે શ્વેતાંબર કે દિગંબર ધર્મસાહિત્યનું વધારે ઉદારતાપૂર્વક
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવેલી જાહેરાતનું “Three અનુશીલન કરવામાં આવે છે. રસ્થાનકવાસીઓ અમૂર્તિપૂજક
main jain sects end their હોવા છતાં જૈન તીર્થોની યાત્રાએ અવારનવાર જતા અને એ
differences'—જૈન સમાજના
ત્રણ મુખ્ય વિભાગોએ પિતાના મતભેદો મીટાવી દીધા છે’–આવું કારણે જીવનની ધન્યતા અનુભવતા જોવા-સાંભળવામાં આવે છે.
મથાળું બાંધીને સામાન્ય જનતામાં એવી એક માન્યતા પેદા કરી, બધા ફિરકાઓને એકત્ર કરવાની ભાવનાથી આજથી ૫૦-૬૦
છે કે હવે બધા જૈને પિતાના મતભેદો ભૂલીને એક થઈ ગયા વર્ષ પહેલાં ઉભા કરવામાં આવેલ ભારત જૈન મહામંડળની કાર્ય
છે. આ માન્યતા કેટલી ભ્રામક છે તે તે ઉપરની વિગતે ઉપરથી ક્ષમતા આ જ કારણે અને આ દિશાએ ઉત્તરોત્તર વધતી જતી
વાચકોને સહેજે સમજાય તેમ છે. આવી સર્વવ્યાપી એકતા સિદ્ધ કરવા માલુમ પડે છે. આ સર્વ ખૂબ આનંદજનક તથા પ્રેત્સાહક છે.
માટે હજુ ઘણું કરવાનું રહે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવું જવાબદાર આવી સુભગ પરિસ્થિતિ વચ્ચે ઉપર જણાવેલ સંમેલન જૈન
પત્ર વાસ્તવિકતાથી વિપરીત એવી ભ્રમણા પેદા કરનારૂં બિનજવાબદાર સમાજને એકતાની દિશાએ એક ડગલું આગળ લઈ જાય છે અને
મથાળું બાંધે તે ભારે આશ્ચર્યજનક છે. સમેતશિખરના તીર્થને એકતાપ્રિય જૈનેમાં નવી આશા ઉભી કરે છે. આ જ સંમેલન દર
ઝઘડાળુ મામલો તો હજુ ઉભે જ છે અને ભારત-પાક સંધર્ષના મિયાન જાણીતા જૈન આગેવાન શેઠ અચલસિંહજીએ જાહેરાત
કારણે ‘સીઝફાયર’ ‘શસ્ત્રવિરામ સ્વીકારીને તત્કાળ સ્થગિત કરી છે કે ઉપરના ઠરાવમાં જણાવેલ સર્વસાધારણ કાર્યક્રમને આગળ
બન્યો છે--આ હકીકત આપણે ન ભૂલીએ. અન્ય તિર્થોના પણ આવા વધારવા માટે બહુ થોડા સમયમાં–મોટા ભાગે દિલ્હીમાં-એક વિશાળ
ગડાઓનો નિકાલ લાવવાનું બાકી છે. ઉપરના સંમેલનથી એટલો આકારનું અને વ્યાપક પ્રતિનિધિત્વ ધરાવતું જૈનેનું બૃહત્ સંમેલન
જ સંતોષ માનવાને રહે છે કે એકતાની દિશાએ જૈન સમાજે બોલાવવામાં આવશે.
આ સંમેલનદ્વારા એક ડગલું આગળ ભર્યું છે. હવે પછી બોલાવવા આશા રાખીએ કે આ સંમેલન જેનેને એકમેકની વધારે
ધારેલ જૈન આગેવાનનું મોટા પાયા ઉપરનું સંમેલન પણ ત્યારે નક લાવવામાં અને પરસ્પર આત્મીયતાની અનુભૂતિ પેદા કરવામાં
જ પૂરા અર્થમાં સફળ થવાની સંભાવના રહે કે જ્યારે જે સફળ બને. આ દષ્ટિએ એકતાને ઝંખતા જૈનેની ફરજ છે કે
આગેવાને goods deliver કરવાની સ્થિતિમાં હોય, એટલે. તે સમગ્ર જૈન ધર્મશાસ્ત્રોને અને ધર્મ સાહિત્યને પિતાની
કે જે આગેવાને પોતપોતાના વિભાગ તરફથી સમાધાન કરવાની સહિયારી મુડી સમજે અને તે વિષે આદર દાખવતા થાય, જૈન
સત્તા ધરાવતા હોય તેવા આગેવાનો આવા સંમેલનમાં ભાગ લે ધર્મને લગતાં મંદિર અને તીર્થોના સ્થાપત્યને પિતાને સહિયારે
અને એકતાના વિચારને અમલી બનાવવામાં સક્રિય ફાળો આપે. વારસે સમજીને તે વિષે ગૌરવ અનુભવતા થાય અને તેની સુર
આવી એકતા એકાએક સહેલાઈથી સિદ્ધ થઈ જાય એવી સાદી ક્ષાને પોતાની જવાબદારીને વિષય સમજે, ભિન્ન ભિન્ન સંપ્રદાયના
સીધી સાધારણ બાબત નથી તે માટે વધારે જોરદાર આન્દોલનની. સાધુસાધ્વીઓને કશા પણ ભેદભાવ સિવાય પોતાના ગણીને
અને કટ્ટર વલણ ધરાવતા આગેવાનો ઉપર પૂરતું દબાણ લાવવાની તેમના વિશે પૂરો આદર દાખવે અને તેમના ચારિત્રયની શુદ્ધિ અને જરૂર ઉભી જ છે–આવી આજની વાસ્તવિકતાને સૌ કોઈ રક્ષાને પોતાની જવાબદારીને વિષય બનાવે, માન્યતાભેદોને ગૌણ યથાસ્વરૂપે સમજી લે. બનાવીને પ્રત્યેક સંપ્રદાયની વિચારસરણીમાં રહેલા અસાધારણ
કલકત્તા ખાતે શરૂ કરવામાં આવેલ સામ્ય ઉપર વધારે ને વધારે ભાર મૂકતા થાય અને એ રીતે વધારે પશુબલિનિષેધક આંદોલન ક્યાં સુધી પહોંચ્યું ને વધારે ભાવાત્મક નિકટતા–સામુદાયિક એકતા-કેળવતા રહે,
એ સુવિદિત છે કે છેલ્લા દોઢ વર્ષથી મુનિ સત્તબાલજી કેટલાંક તીર્થો અંગે ચાલતા ઝગડાઓનું ખેલદિલીથી નિવારણ કર
અને તેમના સહકાર્યકર મુનિ નેમિરાંદ્રજી કલકત્તા ખાતે
પશુબલિનિષેધનું આંદોલન ચલાવી રહ્યા છે અને તે પાછળ, વાની અને પરસ્પર પ્રેમભરી વાટાઘાટો વડે પતાવવાની દિશામાં
પોતાની સર્વ શક્તિઓને વેગ આપી રહ્યા છે. તાજેતરમાં વધારે ને વધારે ઉત્કટતા દાખવે, કઈ પણ જૈનપછી તે દિગંબરે તેમના તરફથી મળેલા તા. ૨૧-૧૧-૧૯૬૫ ના પત્રથી હોય, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી કે તેરાપંથી હોય–તે ભગવાન માલઘુમ પડે છે કે તેઓ હવે કલકત્તા છોડી રહ્યા છે અને તેમનામાંના મહાવીરના અનુયાયી છે એટલા જ કારણે, તેના વિષે બંધુભાવ એક મુનિ સન્તબાલજી કટક, જગન્નાથપુરી થઈને નાગપુર ભણી ચિન્તવતા થાય, તેના સુખદુ:ખને પિતાનાં ગણતા થાય અને તેની
જઈ રહ્યા છે અને મુનિ નેમિચંદ્ર ઉત્તર પ્રદેશ તરફ વિહાર કરી રહ્યા છે,
- કલકત્તા ખાતે ચાલી રહેલ પશુબલિનિષેધ આંદોલન આજે જીવનસમસ્યા ઉકેલવામાં મદદરૂપ થવામાં જૈનત્વની સાર્થકતા સમ
ક્યાં સુધી પાયું છે તેને ખ્યાલ આપતાં મુનિ નેમિચંદ્રજી જણાવે જતા થાય. આ રીતે હું શ્વેતાંબર છું, દિગંબર છું કે સ્થાનકવાસી–
છે કે : “દોઢ વર્ષની સતત એકધારી એકાગ્રતાને લીધે પશુબલિધિક આવી અલગતાસૂચક અસિમતાના સ્થાને હું જેન છું, અહિંસા અને સમિતિ કાર્યક્ષમ બની છે, જેની કારોબારીમાં ૯ ગુજરાતીઓ અને ૮ અનેકાન્તને ઉપાસક છું –આવી ઉત્તરોત્તર વ્યાપકતા તરફ લઈ બંગાળી શકિતશાળી સભ્યો છે. અહિનું કાર્ય અહિની મુખ્ય શાખાજતી ભાવનાપૂર્વક આપણે જેને પરસપરના વ્યવહારનું નિર્માણ
સમિતિ પતે જ સંભાળશે. hકત્તા અને બંગાળનું વાયુમંડળ એકંદરે
પશુબલિનિષેધને અનુરૂપ થયું છે. કેંરપરેશનના કુલ્લે ૧૦૦ ાઉંકરીએ. સંકીર્ણતામાંથી વિશાળતા તરફ અલગતામાંથી એકતા તરફ,
ન્સિલ અને ૫ એલ્ડર મેન પૈકી ૫૬ ના અભિપ્રાયે પશુબલિ નિષેધનું સંપ્રદાયિકતામાંથી સાચી ધાર્મિકતા તરફ, ભેદમાંથી અભેદ તરફ,
કટ્ટર નિરૂપણ કરતા મળવાથી કંરપરેશનમાં ઠરાવ લાવવાનો પ્રયત્ન તમાંથી અદ્વૈત તરફ ગતિમાન બનવું, જીવનને પરિવર્તિત કરવું ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં પશુબલિનિષેધ માટે કાયદો તો ધારા