________________
REGD. No. B-4266. વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૯તી
કર
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૯૫, સોમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નેંધ બાપુજીની ભવિષ્યવાણી
પ્રસ્તુત લખાણમાં અદ્યતન પરિસ્થિતિનું આબેહુબ ચિત્ર રજૂ ‘લક જીવન ’માં ગાંધીજીએ તા. ૨૪-૧-'૨૨ના રોજ લખેલા થયું છે, અને તેમાંથી ઊંચે આવવું હોય તે આપણે શું કરવું જોઈએ, પત્રમાંને નીચેના ભાગ પ્રગટ કરવામાં આવ્યો છે:-'
આપણે કેવા બનવું જોઈએ તેનું પણ આછું માર્ગદર્શન ગાંધીજીએ ! “સ્વરાજ આજે જ કે લાંબા વખત સુધી પણ ચાલુ રાજ્ય
આપણને કરાવ્યું છે. આમ ગમગીનીભર્યા છતાં મંગળ દિવસે (અંગ્રેજી રાજ્ય) કરતાં બહુ સારું હોવાનું નથી. સ્વરાજ થયું એટલે આપણી અંતરની પ્રાર્થના છે કે “ઈશ્વર અલ્લા તારૂં નામ, સૌને લેક એકદમ સુખી બની જવાના નથી, એટલું આપણે સૌએ જાણી સન્મતિ દે ભગવાન!” રાખવું જોઈએ. સ્વતંત્ર થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલા બધા ચચલ અને નેહરુ દો, અન્યાય, શ્રીમંતેની સત્તા ને જુલમ તેમ જ વહીવટની બિન- તા. ૨૮-૧-'૬૫ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રી જી. એલ. આવડત એ બધું આપણી ઉપર ચડી બેસવાનું અને આ જંજાળ મહેતાના પ્રગટ થયેલા પત્રને નીચે અનુવાદ આપવામાં આવે છેકયાંથી આવી પડી એમ લાગવાનું. લોકો અફસની સાથે ગયા
તે વિન્સ્ટન ચર્ચાલ હતા કે જેમણે છેલા વિશ્વયુદ્ધ દરદહાડા યાદ કરશે કે આ કરતાં તો પહેલાં વધારે ન્યાય હતા. આ કરતાં
મિયાન જણાવેલું કે “બ્રિટિશ સલ્તનતનું વિસર્જન મારા પ્રમુખ વહીવટ સારો હતે, શાંતિ હતી અને અમલદારમાં ઓછા વત્તા
સ્થાન નીચે કરવામાં આવે એ માટે હું કંઈ બ્રિટિશ સરકારને પ્રમાણમાં પ્રામાણિકતા પણ હતી. લાભ એટલે જ થયે હશે કે એક
મુખ્ય પ્રધાન નથી બન્યો.” તે ચર્ચાલ જ હતા કે જેમણે ૧૯૩૫ ના જાતિ તરીકે આપણા માથેથી અપમાન અને ગુલામીનું કલંક ઊતરશે. .
ગવમેન્ટ ઑફ ઈન્ડિયા ઍકટની સામે એકલા પંડે હાઉસ ઑફ આખા દેશમાં કેળવણીને પ્રચાર કરીએ તે જ આશા છે. તેનાથી
કૅમન્સમાં બંધારણર:સરની જેસભેર લડત ચલાવી હતી. ૧૯૪૩ની લેકમાં બચપણથી જ શુદ્ધ આચરણ, ઈશ્વરને ડર અને પ્રેમ
સાલમાં કેરો ખાતે મળેલી શિખર પરિષદમાં, જ્યારે પ્રેસિડેન્ટ ભાવના ખીલશે. સ્વરાજ સુખ આપનારું ત્યારે જ થશે, જયારે આપણે
રૂઝવેલ્ટે ભારત અંગે કાંઈક ઉલ્લેખ કરે ત્યારે, મેડમ ગેંગ - કાઈ આ કાર્યમાં ફોહમંદ થઈશું. નહિ તે સ્વરાજ એ ધનસત્તાના ઘેર
શેકના જણાવવા મુજબ, ચર્ચાલ ઉકળી ઉઠેલા. (સાથે સાથે એ. અન્યાય અને જુલમને ભરેલે એક ઘેર નરક આવાસ જ હશે. જણાવવું જરૂરી છે કે ભારતનું બ્રિટિશ ગવર્મેન્ટ સાથે રાજકારણી એ! જે દરેક માણસ સત્યનિષ્ટ હોય, ઈશ્વરથી ડરીને ચાલનાર સમાધાન કરવા માટે કોઈ પણ સમયે સ્ટેલીને આગ્રહ કર્યો હોય હોય, બીજા ઉપર પ્રેમ રાખવાનું સુખ અનુભવી શકતો હોય, તો એમ જાણવામાં આવ્યું નથી.) ચર્ચાલે આ રીતે ભારતને સ્વરાજ સંસાર કેટલો સારવાળો થઈ પડે! તેવું નથી તે છતાં આ આદર્શ આપવા સામે દઢતાપૂર્વક વિરોધ કર્યો હતો. સ્થિતિને પ્રત્યક્ષ કરવાની પાત્રતા બીજા દેશો કરતાં હિંદુસ્તાનમાં
“આમ છતાં, જ્યારે ભારતના રાજકારણી સૂત્રધારની જવાબદારી અધિક છે.”
સ્વીકાર્યા બાદ, પંડિત નહેરુ ૧૯૪૯ના નવેમ્બર માસમાં પહેલી વાર || આ લખાણ આજથી ૪૨ વર્ષ પહેલાંનું છે, જયારે સ્વરાજને ઈંગ્લાંડ ગયા, ત્યારે એ જ ચર્ચાલ હતા કે જેમણે પોતાના નિવાસસ્થાનના ભારતના ક્ષિતિજ ઉપર ઉદય થયો નહોતો, પણ ભાવિના ગર્ભમાં
આંગણામાં આગળ આવીને જવાહરલાલને આવકાર્યા હતા. ચર્ચાલ એ આજનું સ્વરાજ ઘડાઈ રહ્યું હતું. આપણને મળેલા સ્વરાજના શિલ્પી વખતે વિરોધ પક્ષના નેતા હતા. તેમણે નેહરુને કહેલું કે, “ભારતના પહેલા ગાંધીજીને સ્વરાજ મળ્યા પછી આપણી શી દશા થશે એ વિશે જાણે
મુખ્ય પ્રધાનને હું - વિન્સ્ટન ચર્ચલ - મારે ત્યાં આવકારૂં એ કોઈ કે પૂરી આગાહી થઈ હોય એવા આ લેખના શબ્દો છે. ૨૬ મી
વિચિત્ર ઘટના નથી લાગતી?” અને તેમનું સ્વાગત કર્યા બાદ, તેમણે જાન્યુઆરીના સ્વાતંત્ર્યદિનના પ્રસંગે લોકોના દિલમાં ઉષ્મા અને
આ મતલબનું કાંઈક જણાવેલું કે “આજે અમે વિરોધપક્ષમાં છીએ, આશા પેદા થાય એવું કાંઈક લખું એમ વિચાર્યા કરતા હતા, પણ પણ અમે સત્તા ઉપર બહુ થોડા સમયમાં આવીશું તેની અમને ખાત્રી આજની પરિસ્થિતિનું સાર્વત્રિક ચિત્ર એટલું બધું ગ્લાનિજનક છે. એમ થશે ત્યારે અમારા આવવા પહેલાં જે કાંઈ કરવામાં આવ્યું લાગ્યું કે લેખિની આગળ ચાલી જ નહિ. આવી મન:સ્થિતિમાં છે તેને અમે જરૂર આદર કરીશું અને ભારતને કરવામાં આવેલી ગાંધીજીનું આ લખાણ નજર ઉપર આવ્યું એટલે સ્વાતંત્ર્યદિનના સત્તાસોંપણીની ઘટનાને અન્યથા કરવાને અમે પ્રયત્ન કરીશું એવું અમારા સંશા તરીકે ગાંધીજીનું આ લખાણ જ પ્રબુદ્ધ જીવનના વાચકો અંગે કોઈએ લેશ પણ ભય સેવવાની જરૂર નથી.” (આ હું સમક્ષ ધરીને સંતેષ ચિતવું છું.
યુનાઈટેડ સ્ટેટ્સની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ ફાન્કફર્ટર || ઉપરના લખાણને છેડે ગાંધીજીએ જણાવ્યું છે કે, “આ આદર્શ- સાથે થયેલી વાત ઉપરથી જણાવું છું.) રિથતિને પ્રત્યક્ષ કરવાની પાત્રતા બીજા દેશે કરતાં હિંદુસ્તાનમાં “૧૯૫૩ ના જૂન માસમાં રાણીના રાજ્યાભિષેક પ્રસંગે અધિક છે.” આજે ગાંધીજી જીવતા હોત તો કદાચ તેઓ એમ હેરોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નેહરુ માટે ભેજન સમારંભ ગોઠવ્યો કહેત કે, “આ પાત્રતા પણ હવે તે ભારતે ગુમાવી લાગે છે.” આવી હતો. ચર્ચાલ બહુ જ કામનાં રોકાણોને લીધે અહીં પહોંચવામાં મેડા • આપણી આજની શોચનીય દશા છે.
પડયા હતા. જ્યારે તેઓ આવી પહોંચ્યા અને નેહરુના માનમાં