________________
૮૫, ૨૧-૧
પ્રબુદ્ધ જીવન
ગયામાં બુદ્ધની મૂર્તિ સામે ઢળીને ધન્યતા અનુભવી અને જાણે કરસ સાથે મૈત્રી હતી. અમેરિકાના વિલિયમ જેમ્સ જે માનસકે ભગવાનની બોધિને સંચાર તેમનામાં થઈ રહ્યો હોય તે શાસ્ત્રના તે કાળના મોટા વિદ્વાન ગણાતા હતા તેમણે તો પિતાની અપૂર્વ અનુભવ ર્યો પણ જયારે જગૃત થઈ પરિસ્થિતિનું , ખુરશી ખાલી કરી ધર્મપાલને તેમાં બેસાડી પોતે વિદ્યાર્થીની પાટલી અધ્યયન ક્યું ત્યારે ભાન થયું કે જે મંદિરમાં પોતે બુદ્ધમૂર્તિને ઉપર બેસી ધર્મપાલનું ભાષણ સાંભળ્યું અને વિદ્યાર્થીઓને નમસ્કાર કર્યો અને જે બોધિવૃક્ષની છાયામાં બુદ્ધને જ્ઞાન થયું જણાવ્યું કે માનસશાસ્ત્રમાં મારા કરતા ધર્મપાલનનું જ્ઞાન ઉત્તમ હતું તે તે એક હિન્દુધર્મી મહંતના કબજામાં હતાં અને તેને તે કોટિનું છે. તે કાળના થિયોસોફીના નેતાઓના સતત બુદ્ધ કે બોધિવૃક્ષને માત્ર પોતાની કમાણી પૂર ઉપયોગ હતો. સંપર્કમાં તો તેઓ હતા જ એ કહેવાઈ ગયું છે. લાંડનમાં અનાસ્ટ તેઓ ત્યાર પછી થોડા દિવસે સારનાથ ગયા અને તેની દુર્દશા પ્રિન્સ કોપોટકીને પણ ધર્મપાલને સંપર્ક સાધ્યો હતો. પણ જયારે જોઈને ઊંડે ખેદ અનુભવ્યું અને અંતે નિર્ણય કર્યો કે ગમે તે તેર રેમમાં ગયા ત્યારે પાપને મળવાની ગોઠવણ એક મેટા બિશપે થાય પણ મારે હવે ભારતવર્ષમાં રહી અહિં બૌદ્ધધર્મના પુનરુત્થાનું કરી જેની સમૃદ્ધિ જોઈને ધર્મપાલને વિચાર આવ્યો કે ધાર્મિક નેતૃત્વ માટે પ્રયત્ન કરો. બેધગયાના મંદિરમાં પ્રતિષ્ઠા માટે જાપાનમાંથી અને આ સમૃદ્ધિને શે મેળપણ જયારે એ બિશપે જાણ્યું તેઓ એક મૂર્તિ લાવ્યા હતા તેની પ્રતિષ્ઠા રોકવા હિંદુ મહંત તેમને કે પોપને મળવાને ધર્મપાલને ઉદ્દેશ એ હતો કે તેઓ પાપ ખૂનની ધમકી આપી હતી છતાં તે પ્રતિષ્ઠા કરીને જ સંતોષ લીધો પાસેથી એક પત્ર સીલેનવાસી ખ્રિસ્તીઓ ઉપર લખાવવા માગતા અને પરિણામે ત્યાં રહેનાર ભિક્ષાઓની જાનનું જોખમ અને તેમના હતા કે તેઓ બૌદ્ધધર્મી સાથે શાંતિથી રહે અને દારૂની બદીથી દૂર જાનનું જોખમ વહોરી લીધું. અને ફોજદારી-દિવાની કેસની પરં- રહે, ત્યારે તે બિશપે પિપ સાથેની ધર્મપાલની મુલાકાત રદ કરી. પરામાં હાર-જીતની તેમની કપરી સેટી થઈ. તેમને સલાહ આ ઉપરથી જાણી શકાય છે કે તેઓ ધામક સહિષ્ણુતાના સિદ્ધાંતમાં આપવામાં આવી કે થોડા રૂપિયાની લાંચ આપવાથી કેસમાં જીતી માનતા હતા. અને ધાર્મિક વિવાદને નહિ પણ પરસ્પરની મૈત્રિને શકાશે પણ ધર્મને ખાતર લડનાર એ લડવૈયાએ હારવાનું પસંદ મહત્તવ આપતા અને સારાં ધાર્મિક જીવન જીવવામાં માનતા. હ્યું, પણ લાંચ આપી કેસ જીતવાનું પસંદ ન હ્યું. આ તેમની
ગાંધીજીની જેમ ભારતીય દરિદ્રનારાયણના દર્શને તેઓ પણ ધર્મભાવનાની દઢ નિષ્ઠા સૂચવે છે. જાન્યથા ધર્મઝનૂની ધર્મ માટે
સમગ્ર ભારતમાં ફર્યા હતા અને ગરીબ વચ્ચે જ તેમની રીતે કસ્ટ અધર્માચરણ કરતાં જરા પણ આંચક અનુભવતા નથી. એ
અને દારિદ્રયમય જીવન વિતાવી તેમને કષ્ટોને સાક્ષાત અનુભવ આપણા રોજબરોજના અનુભવની વાત છે. ધર્મપાલ એ ધર્મઝનૂની
કર્યો હતો અને તેમને કષ્ટ નિવારણને ઉપાય પણ છે જ નહિ પણ સાચા ધાર્મિક હતા.
હતા. તેમને એક જ વાત કહેવાની હતી કે હિન્દુસ્તાનમાં સમૃદ્ધિને - ઈ. ૧૮૮૯માં તેઓ જયારે આલ્કોટ સાથે જાપાન ગયો ભંડાર છે. પણ ઈશ્વરને ભરોસે કશું થવાનું નથી. પણ જાતિપાંતિના ત્યારે સ્ટીમર ઉપર બિમાર થઈ ગયા. જાપાનનાં બધા બૌદ્ધ- ભેદોને મિટાવી ભારતીય પરિકામ કરવા લાગી જાય તે સમૃદ્ધિને સંપ્રદાયોના મુખિયાએ તેમની સેવા કરી અને છેવટે તેમના રસ તે માણી શકશે. સન્માનમાં મિલિટરી દ્વારા ગાર્ડ ઓફ ઓનરની પરેડ કરવામાં પોતાની જીંદગીના છેલ્લા વર્ષે તેઓએ કલકત્તા, લંડન, આવી જેમાં બૌદ્ધધર્મના મહાસ્થવિરો પણ હાજર હતા. આમ સારનાથ વગેરે સ્થળોએ બૌદ્ધવિહારેની સ્થાપના અને વ્યવસ્થામાં છતાં તેમના મનમાં એ વાતને ડંખ હતો કે ભ. બુદ્ધના મૈત્રી અને ગાળ્યા. તેમને છેલ્લા વર્ષોમાં સાઈટિકાની અને બીજી બિમારીઓએ અહિંસાના સંદેશ સાથે એક બૌદ્ધના સન્માનમાં આ સૈન્યપ્રદર્શનનું ઘેરી લીધા છતાં તેમના હૃદયમાં ધર્મોદ્યોત કરવાની જવાલા જલી રહી ઔચિત્ય નથી જ. વળી તેમને એ પણ ખટક્યું કે જાપાનના બૌદ્ધ હતી અને તે પાર પાડવામાં અપૂર્વ ઉત્સાહ તેઓ દાખવી રહ્યા હતા. સ્થવિરો કુટુંબી હતા. આ હતી તેમની પતે માનેલ ધર્મની જાગૃતિ.
- ૧૯૩૧ જુલાઈમાં તેમણે બૌદ્ધ ભિક્ષુની પ્રવ્ર જયા સ્વીકારી ઈ. ૧૮૯૧માં બોધગયામાં તેમણે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સ અને દેવમિત્ર ધમ્મપાલ નામ ધારણ કર્યું. અને તેમની ઉપસંપદાભરી તેમાં સિલોન, ચીન, જાપાન આદિ દેશેના પ્રતિનિધિઓ વડી દીક્ષા ૧૬-૧-૩૩ના રોજ થઈ અને જયારે તેમની છેલી હાજર થયા હતા. ઈ. ૧૮૯૨માં તેમણે મહાબધિસે સાયટીની બિમારી આવી ત્યારે તેમણે દવા પાછળ ખરચાતા પૈસા ગરીબ કલકત્તામાં સ્થાપના કરી અને મહાબંધી જર્નલ શરૂ કર્યું. તેમાં પાછળ ખર્ચવાને આદેશ આપ્યો અને મૃત્યુને ભેટવાની તૈયારી, તેમણે બૌદ્ધધર્મ વિશે લેખ લખવા શરૂ કર્યા. અને તેને પ્રચાર કરી અને હજી પચીસવાર હું બૌદ્ધધર્મની સેવા કરવા જન્મ લઉં સમગ્ર વિશ્વમાં થયો. પણ એ પત્ર ચલાવવામાં કેટલીકવાર તેમની
એવી ભાવના સાથે ૨૭-૪-૧૯૩૩ના રોજ મૃત્યુને ભેટયા. સમક્ષ એ સમસ્યા આવી પડતી કે પોસ્ટની ટિકિટો ખરીદી તે પત્ર
આવા મહાપુરુષના મૃત્યુને પણ બગાડવા માટે સિલોનના રવાના કરવું કે સાંજનું ભોજન ખરીદી પેટ ભરવું. પણ તેમણે
રૂઢિવાદી ધાર્મિક નેતાઓએ જે પ્રયત્ન કર્યા અને સુધારવાદી એવે પ્રસંગે ટિકિટ ખરીદી પત્ર રવાના કરવાનું પસંદ કર્યું હતું. તેમની ક્રાંતિકારી વિચારધારાને જે તે અવસરે વિરોધ કર્યો, જે
સ્વામી વિવેકાનંદ, વીરચંદ રાઘવજી ગાંધી, એની બેસંટ અને ગાળે આપી-એથી તો હજુ ઘણું કરવાનું બાકી છે એવા તેમને ધર્મપાલ એ સૌ ભારતમાંથી ચિકાગેમાં ઈ. ૧૮૯૩માં વિશ્વધર્મ વિશ્વાસ વધે અને વારંવાર જન્મ લઈ ધર્ણોદ્ધાર કરવાની પરિષદમાં ગયા હતા. ત્યાં સૌએ પોતપોતાની શકિત પ્રમાણે પોતાની મહાયાની ભાવના સતેજ બની, પણ દ્રષાવના લેશ પણ જન્મી વાત રજૂ કરી હતી. અને પછી વધતી નામના મેળવી હતી. તે નહીં. તે જ તે તે મહાપુરુષની મહત્તા હતી. પ્રસંગે એક છાપામાં સ્વામી વિવેકાનંદની ઓથે સાથે અને "
બનારસમાં સારનાથ જ્યાં માત્ર બૌદ્ધ વિહારના ખંડિયેર હતા ધર્મપાલની જીસસ ક્રાઈસ્ટ સાથે સરખામણી કરવામાં આવી છે તે . ત્યાં આજે ધર્મપાલની કીતિ પતાકા લહેરાઈ રહી છે. ભગવાન ઉપરથી તેમણે અમેરિકામાં તે કાળે પાડેલી છાપ વિશેને ખ્યાલ
બુદ્ધ જ્યાં બૌદ્ધધર્મનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યાં એક વિશાલ આપણને આવી શકે છે. જયારે તેઓ અમેરિકાથી લકરા પાછા ભવ્ય મંદિરની સ્થાપના થઈ છે અને તેની આસપાસ વિશ્વના ફર્યા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા રોકાઈ રહ્યા હતા અને બૌદ્ધવિહારો આવેલા છે. તેમના સ્વપ્ન પ્રમાણે પ્રાથમિકથી કલકત્તામાં તેમને વિશે આક્ષેપ થઈ રહ્યા હતા. તે પ્રસંગે એક માંડીને કલેજનું શિક્ષણ આપતી સંસ્થાઓનું મહાબોદ્ધિના ભિલુને સાચા ધાર્મિક પુરુષની નિષ્ઠાથી તેમણે સ્વામી વિવેકાનંદ વિષેના
સંચાલન કરી રહ્યા છે. દવાખાનું પણ છે અને ગ્રામલેકની સેવાની આપને સભાઓમાં રદીએ આપવાનો પ્રયત્ન અને તેમને બીજી પ્રવૃત્તિઓના પણ મંડાણ ભિક્ષુએદ્રારા થઈ રહ્યા છે. અને નિર્દોષ જાહેર ક્ય. તેમને સ્થાને બીજે કઈ હોત તો વિવેકાનંદની સારનાથ આજે વિશ્વસંગમ જેવું સ્થાન બની રહ્યું છે. તેમાં નિન્દાથી ખુશ થાત અને તેમને બચાવ કરવા ન પ્રેરાત, કારણ ધર્મપાલની આદમકદની મૂર્તિ જે ખરેખર કાઈસ્ટ જેવી દેખાય બન્નેને જુદા જુદા ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પણ ધર્મપાલ છે તે સૌનું સ્વાગત કરવાં પ્રવેશદ્વાર પર ઊભી છે અને વિશ્વ એવી સુદ્રવૃત્તિથી પર હતા.
ઐકયને સંદેશ આપી રહી છે. ત્યાં પ્રત્યેક વૈશાખીએ વિશ્વભરના તે કાળ વિશ્વમાં વિખ્યાત મહાપુરુષ સાથે તેમને સંપર્ક બુદ્ધ ભકતનું મહાસંમેલન મળે છે. તે દશ્ય દેવેને પણ દુર્લભ હતા. અને તે સૌ તેમને આદરની દષ્ટિથી જોતા હતા. પ્રખ્યાત કવિ એવું હોય છે. આ જ પ્રમાણે ભારતમાં, કલકત્તામાં પણ મહા આર્નોલ્ડ લંડનમાં તેમને સ્ટીમર ઉપર લેવા આવ્યા હતા અને બોધિવિહારની સ્થાપના, બુદ્ધગયામાં વિહારની સ્થાપના, સિલેનમાં તેમને પિતાને ઘેર ઉતાર્યા હતા. કલકત્તાના સરતચંદ્ર દાસ જેરો અને લંડન વગેરે અનેક દેશોમાં પણ મહાબોધિના કેન્દ્રો ધર્મપાલની તિબ્બતની ભાષાના અને બૌદ્ધધર્મના મોટા વિદ્વાન હતા અને વિજયપતાકા લહેરાવી રહ્યા છે. જે એક બ્રહ્મચારી ભિલું શું કરી નરેન્દ્રથન પણ ધર્મપાલનું બહુમાન કરતા. અમેરિકાના પાલ શકે છે તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. દલસુખ માલવણિયા