________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ |
LL TTTT
' ', ' પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૧
CIબુદ્ધ જીવન
TT E
મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૫ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
-
આલ્બર્ટ સ્વાઈઝર
[ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તા. ૨૬-૮-'૬૫ ના રોજ આલ્બર્ટ સ્વાઈઝર ઉપર પ્રવચન કર્યું હતું. ત્યાર પછી થોડા જ દિવસમાં તા. ૫-૯-૬૫ ના રોજ સ્વાઈડ્ઝરનું અવસાન થયું ત્યારે જગત ની એ મહાન વિભૂતિને આ દુનિયાભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ પ્રવચન મૂળ અમારા મિત્ર શ્રી વિજયકુમાર રતિલાલ છોટાલાલે પિતાના મંત્ર ઉપર ટેઈપ કૅર્ડ કરેલું. તે ઉપરથી નોંધ પણ તેમણે તૈયાર કરીને મને પૂરી પાડી. ત્યાર બાદ આ નોંધનું વ્યવસ્થિત સંપાદન કુમારી શારદાબહેન ગારડિયાએ કરી આપ્યું અને તેનું સંમાર્જન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરી આપ્યું છે. આમ ઉત્તરોત્તર ત્રણ હાથમાંથી પસાર થયેલી અને એ રીતે તૈયાર થયેલી નોંધ અથવા તો મૂળ પ્રવચનને અધિકૃત સાર નીચે આપવામાં આવે છે. આ નોંધ તૈયાર કરવા પાછળ જેણે જેણે શ્રમ લીધો છે તેમનો હું ઋણી અને આભારી છું. મંત્રી
હમણાં જ શ્રી પરમાનંદભાઈએ કહ્યું તેમ મારાં આજના તેમણે આ નિર્ણય કર્યો. જો કે તે સમયે તેમણે પિતાને આ નિર્ણય વ્યાખ્યાનનો વિષય છે આલ્બર્ટ સ્વાઈડ્ઝર. છેલ્લાં બે ત્રણ વર્ષથી બને કોઈને જણાવ્યું ન હતો. આખરે ૩૦ વર્ષની ઉંમર થવા આવી, અને છે તેમ, પરમાનંદભાઈ વિષય નક્કી કરે અને પછી મારે એ વિષયને પિતાને નિર્ણય અમલમાં મૂકવાનો સમય થશે, પણ માનવસેવા કેવી અભ્યાસ કરવાને, તેમ આ વર્ષે પણ બન્યું છે. મેં આલ્બર્ટ સ્વાઈ- રીતે કરવી એની કોઈ સ્પષ્ટ કલ્પના તેમની પાસે ન હતી. એક વાર
ઝર વિષે થોડું વાંચેલું ખરું, પણ મને જગત ની આવી મહાન વિભૂતિ તેમની નજરે એક માસિક પડયું. જ્ઞાનપિપાસુ આલ્બર્ટે તે વાંચવું વિષે ઊંડો અભ્યાસ કરવાની શ્રી પરમાનંદભાઈએ આ રીતે તક આપી
શરૂ કર્યું. તેમાંના એક લેખમાં આફ્રિકાના ફ્રેન્ચ કાંગમાં પેરીસ મિશએથી મને આનંદ થશે. અત્યારે ૯૦ વર્ષની ઉંમરે પણ આ કર્મયોગી
નરી સોસાયટીનું એક થાણું છે અને એમાં કોઈ ડૉકટર ન હોવાથી,
ત્યાં વેંકટરની અત્યંત જરૂર છે એ જાતનું લખાણ હતું. એમાં એમ આફ્રિકાનાં જંગલમાં ૫૦ વર્ષ પહેલાં પોતે સ્થાપેલ હૈસ્પિટલ ચલાવે છે. એમની મહત્તાને ખ્યાલ આપણા લોકોને બહુ જ ઓછો છે.
પણ જણાવેલું કે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાને જે તૈયાર હોય
એવી જ વ્યકિતઓએ અરજી કરવી. આમ આફ્રિકાના જંગલમાં આલ્બર્ટ સ્વાઈડ્ઝરને જન્મ જર્મનીમાં આલઝેક પ્રોવિન્સમાં
હબસીઓ વચ્ચે રહીને સેવા કરવાની હતી. આલ્બર્ટને સાચી સેવા ઈ. સ. ૧૮૭૫ માં થયેલું. તેમના પિતા એ ગામના પાદરી હતા. તેમના માતામહ-માતાના પિતા – પણ પાદરી હતા. બાળપણથી જ
આપવાની તક મળી ગઈ એમ લાગ્યું, પણ તેઓ પોતે ર્ડોકટર તો તેમને સંગીતનો ખૂબ જ શોખ હતો. તેઓ ઓર્ગન સુંદર વગાડી
હતા નહીં અને તેમને લાગ્યું કે જો માનવસેવા કરવી જ હોય તો શકતા. મોટાં થતાં તેઓ દુનિયાના મશહુર ઓર્ગેનિસ્ટ – ઓર્ગન
તેમણે વેંકટર થવું રહ્યું. આથી ૩૦ વર્ષની ઉંમરે તેઓ, પિતાના વગાડનાર–બન્યા હતા. વિદ્યાભ્યાસમાં, ખાસ કરીને વિજ્ઞાન અને
પ્રિન્સિપાલપદનો ત્યાગ કરીને, મેડિકલ કૅલેજમાં વિદ્યાર્થી તરીકે ઈતિહાસ એમના પ્રિય વિષયો હતા. ૨૪ વર્ષની ઉમર સુધીમાં તેઓ
દાખલ થયા. આ સમયે તેમણે પોતાને માનવસેવા કરવાનો નિર્ણય ત્રણ વિષયમાં નિષ્ણાત બન્યા હતા. (૧) ધર્મશાસ્ત્ર, બાઈબલને.
જાહેર કર્યો. લોકોએ તેમને પાગલ ગણ્યા. તેમના મિત્રોએ તેમને તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. (૨) તત્ત્વજ્ઞાન અને (૩) સંગીત.
આ માર્ગે થી પાછા વળવા સમજાવવા પ્રયત્ન કર્યો. તેમણે તેમને આ ત્રણે વિષયોમાં પારંગત બનીને તેમણે Dr. of Theology,
જણાવ્યું કે આ રીતે તમારી શકિત શા માટે વેડફી રહ્યા છો? અહીં Dr. of Philosophy Rid Dr, of musicology il Gulant
રહીને, લેકચર્સ આપીને, ફંડ એકઠું કરીને તેમને મદદ કરે. પરંતુ મેળવી હતી. પછી તેઓ Theological કૉલેજમાં પ્રિન્સિપાલ આલ્બર્ટ સ્વાઈડ્ઝરે બધાને એક જ જવાબ આપ્યો કે “I want થયા હતા.
to become a doctor, because I want to work and ૧૮૯૬ માં એક દિવસ તેઓ પોતાની સ્કૂલમાંથી પાછા આવ્યા
not to talk.”—“હું ઑકટર થવા ઈચ્છું છું, કારણ કે મારે કામ ત્યારે તેમની માતાને તેમને કહ્યું છે કે ઠંડી બહુ છે, માટે એક સારો
કરવું છે, વાતો કરવી નથી.” વરકૅટ લઈ લે. પરંતુ તેમણે ના પાડતાં કહ્યું કે “મારા કેટલાયે
આલબર્ટ સ્વાઈડ્ઝર ખ્રિસ્તી ધર્મના તલસ્પર્શી અભ્યાસી હતા. વિદ્યાર્થીબંધુઓ પાસે પહેરવાના સાદાં વસ્ત્રો પણ નથી.” અને તેમનું તેમણે ઈશુ ખ્રિસ્તના જન્મ અને જીવનને ઊંડો અભ્યાસ કરીને મન વિચારે ચઢી ગયું – જે વસ્તુ બીજાને નથી મળતી તે લેવાનો એક પુસ્તક લખ્યું હતું.—'ક્રાઈસ્ટ–ઐતિહાસિક દ્રષ્ટિએ.’ તેમાં તેમણે મને શું અધિકાર? રાત્રે તેમને ઊંઘ પણ ન આવી. સવારે તેઓ ઊઠયા ખ્રિસ્તીઓ માને છે તે ચમત્કારી ખ્રિસ્ત અને ગિરિપ્રવચનના પ્રવકતા ત્યારે એવા નિર્ણય ઉપર આવ્યા કે જે સુખ બીજાને નથી મળતું તે ખ્રિસ્ત વચ્ચેની ભેદરેખા આંકી બતાવી. તેમણે તેમાં જણાવ્યું કે ચમસુખ મેળવવાનો મને અધિકાર નથી. તે કહે છે – “પ્રભાતના ત્કાર કરતા-ઈશુ ખ્રિત કરતાં જેણે ગિરિપ્રવચન કર્યું છે, જેણે દુનિપહેરમાં પક્ષીઓનું જન થતું હતું એ વખતે મેં સંકલ્પ કર્યો કે યાને પ્રેમને સંદેશ આપે છે અને માનવતાને ઉપદેશ આપ્યો છે ૩૦ વર્ષની વય સુધી હું વિજ્ઞાન અને સાહિત્યને અભ્યાસ કરીશ અને એ ઈશુ ખ્રિસ્ત વધુ સત્ય છે. This is the real Christ and પછી મારું જીવન હું માનવસેવામાં અર્પણ કરીશ. ૨૧ વર્ષની ઉંમરે not the other Christ.’ આમ તેમણે ઈશુ ખ્રિસ્ત સાથે સંકળાયેલા