________________
બુદ્ધ જીવન
-
આલબર્ટ સ્વાઈઝર
નંદકુંવર રસિકલાલ પ્ર. વિવિધલક્ષી વિદ્યાલય. છે. આ ઉપરાંત છાત્રાલય, વ્યાયામ મંદિર, આધ્યાત્મ-કેન્દ્ર, શૈલેશ શિશુવિહાર, માનવમંદિર સંગીત વિદ્યાપીઠ વગેરે અનેક પ્રવૃત્તિઓ અહિ ચાલી રહી છે.
(તા. ૧-૯-૬૫ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની તંત્રીનોંધને એવી જ રીતે અમદાવાદ ખાતે પણ તા. ૧૪-૫-૬૨ના રોજ માનવમંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા તરફથી ચાલુ વર્ષના
અનુવાદ નીચે આપવામાં આવેલ છે. આ માનવવિભૂતિને શ્રી જૂન માસથી શ્રી સી. યુ. શાહ આર્ટ્રેસ અને સાયન્સ કોલેજની શરૂ
ચીમનલાલ ચકુભાઈ શાહે છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પ્રાર્થના યાન પોતાના વ્યાખ્યાન દ્વારા અત્યંત રોચક અને ઉબેધક પરિસાંગભવન, છાત્રાલય, વૃદ્ધાશ્રમ, વાચનાલય, વ્યાયામશાળા વગેરે ચય કરાવ્યો હતો. તે વ્યાખ્યાનની નોંધ પ્રબુદ્ધ, જીવનના આગામી પ્રવૃત્તિઓ નજીકના ભવિષ્યમાં માનવમંદિર (અમદાવાદ)ને સંચા- અંકમાં રજૂ કરવામાં આવશે. તંત્રી) લકો હાથ ધરવા ચાહે છે.”
:
" તેઓ એક વિરલ વિભૂતિ હતા-આ ૮૦ વર્ષને જર્જરિત ' માનવમંદિરને આ પરિચય અપાયા બાદ તેમ જ પીરસાયલા અલપાહારને ન્યાય અપાયા બાદ સાંજના છ વાગ્યા લગભગ હન
માનવી કે જે આફ્રિકાના ઊંડાણમાં જંગલમાં ઉભા કરવામાં સંમેલન વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સ્નેહસંમેલન ભરવા આવેલા ઈસ્પિતાલમાં તા. ૫-૯-૬૫ના રોજ અવસાન પામ્યો છે માટે માનવમંદિરના સંચાલકોએ પોતાના સભાગૃહનો ઉપયોગ
અને જે જગ્યાએ તેણે ૫૦ વર્ષ સુધી કામ ક્યું હતું તેની નજીકમાં કરવા દીધા તેમ જ સ્નેહસંમેલનની ગોઠવણ કરવામાં પૂરા મદદરૂપ થયા તે માટે માનવમંદિરના સંચાલકોના અમે ખૂબ ઋણી અને
દેલી એક સાદી ક્બરમાં જેને દફનાવવામાં આવ્યો છે. તેઓ આભારી છીએ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક રાંઘ
જે કાંઈ બોલતા અથવા કરતા તે સર્વ કાંઈ કરુણા વડે રંગાયેલું
રહેતું. અને તેમને જાણતા હજારો લોકોની નજરમાં તેઓ એક આપણો પરાજ્ય થશે તે
સતપુરુષ હતા અને દુનિયા માટે તેઓ એક અન્તરપ્રદીપ સમાન -આઝાદીને આતશ એશિયામાંથી ઓલવાઈ જશે. હતા. આલ્બર્ટ સ્વાઈઝરમાં ઉચ્ચતર વાસ્તવિકતા પ્રતિની જાગૃતિ (રાષ્ટ્રપતિ ર્ડો. રાધાકૃષ્ણન ના તા. ૧૧–૯–૬૫ના વાયુપ્રવચનમાંથી)
તેમના જીવનના એક પછી એક એમ ત્રણ તબક્કે ઉદ્ભવી હતી. આજે આપણે લડીએ છીએ તે કોઈને મુલક તાબે કરવા માટે
શરૂઆતમાં તેઓ ખ્રિસ્તી વિચારસરણીના પ્રભાવ નીચે આવ્યા કે નહિ પણ પાયાના સિદ્ધાન્ત માટે. ભારતની આઝાદી અને ભારતનું
જયારે તેઓ ઈશુ ખ્રિસ્તના ઉપદેશ વિષે પૂરા સભાન બન્યા. સમવાયી તંત્ર કે જેમાં જમ્મુ અને કાશ્મીરની સમાવેશ થાય છે તેના પછી તેમની બૌદ્ધિક પ્રતિભા પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠી કે જે દરમિયાન ટકાવા માટેના આપણા આ સંઘર્ષમાં વિજય મળે તે મુકત સંસ્થાઓની તેમણે એક ફિલ્શફ તરીકે, ધર્મશાસ્ત્રના પંડિત તરીકે, સાહિત્યકાર રક્ષા માટે અત્યંત જરૂરી છે. ભારતમાં મુકતપણે ચૂંટાયેલી સરકાર છે, તરીકે અને સંગીતકાર તરીકે પશ્ચિમની દુનિયામાં ભારે ખ્યાતિ પ્રાપ્ત સ્વતંત્ર પ્રેસ છે, કાયદાના આધાર ઉપર ચાલતું તંત્ર છે અને બીન- કરી. (ગીતશાસ્ત્રી એ અર્થમાં કે “બાકીની સંગીત પદ્ધતિના તેઓ સંપ્રદાયિક રાજ્ય છે જે બધા ધર્મોને એક સરખે આદર કરે છે. એક સર્વશ્રેષ્ઠ અર્થધટેક હતા). છેવટે તેમના જીવનમાં એ કટોઆપણે લશ્કરી સરમુખત્યારશાહીને, અત્યન્ત નિઃાંત્રિત એવા પ્રેસનો
કટીને સમય આવ્યું કે જ્યારે અસહાય માનવીની પીડા અને અને રકિ જ સંપ્રદાયને વરેલા રાજયને સામને કરી રહ્યા છીએ.
યાતનાએ તેમને યુરોપ ભણી અભિમુખ બનાવ્યા, ડાક્ટરીના જે લોકો આપણાથી જુદી રીતે વિચારે છે તેઓ પણ આપણી
અભ્યાસ તરફ વાળ્યા અને એ ડોક્ટરી જ્ઞાનનો ઉપયોગ તેમણે જેટલા જ મુકત હોવા જોઈએ એમ આપણે માનીએ છીએ. આપણી જીત લોકશાહીના હિત માટે આવશ્યક છે, અનિવાર્યપણે .
આફ્રિકાના પૃથ્વીની મધ્યરેખા ઉપર આવેલા વિભાગમાં વસતા અપેક્ષિત છે. આપણા પરાજ્ય થશે તો રબાઝાદીને આતશ–મુકિતને
માનવીઓને વૈદ્યકીય રાહત પહોંચાડવા પાછળ કર્યો. આ પ્રદીપ- એશિયામાંથી સદાને માટે ઓલવાઈ જશે.
તેમના માટે એક પ્રકારનો યજ્ઞ હતા અને સાથે સાથે અન્તર્તમ ' પાકીસ્તાનના લોકો અંગે કોઈ પણ પ્રકારના તિરસ્કારથી આપણે સત્યની શોધ પણ હતી–એ અત્તમ સત્ય કે જેને ઈશ્વરકૃપા દૂર રહેવાનું છે. તેમની સાથેની મૈત્રી હંમેશાને માટે આપણું તરીકે, ચૈતન્ય–જાગૃતિ તરીકે અથવા તે માનવીમાં રહેલા ઈશ્વરમેય રહ્યું છે. ભારતને બચાવવા માટે પાકીસ્તાનને હાનિ કરવી તત્વનાં પ્રતીક તરીકે વર્ણવવામાં આવે છે. અને લેંબારેનના ગાઢ એવી આપણા દિલમાં કઈ ઈચ્છા નથી. શાન્તિ અંગેનું જંગલમાં તેમણે ઈસ્પિતાલ ઉભું કર્યું અને મર્ય માનવીઓમાં આપણું વલણ સૌ કોઈ જાણે છે. કદિ ન સંધાય એવી એકમેક ભાગ્યે જ જોવા મળે એવા સ્વાર્પણપુર્વક તેમણે ગરીબ અને વ્યાધિવરોની ચીરાડોમાં આપણે માનતા નથી. આપણને જુદા ગ્રસ્તોની વર્ષો સુધી સેવા કરી. તેમના રોમેરોમમાં વ્યાપેલ હત-Reverence રાખે એ કરતાં આપણને જોડાયેલા રાખે એવી ઘણી વધારે બાબતે
for Life-જીવ માત્ર માટે પાદરભાવ સમગ્ર જીવસૃષ્ટિ માટે ક્રુણાભાવછે. આ ભયાનક કટોકટીની પરિસ્થિતિમાં પણ આપણે અન્તર્મુખતાની
ભૂત માત્ર વિશે મિત્રભાવ–જે એક ઉલક્ષી સિદ્ધાંત તરીકે ભારથોડી પળે કાઢીએ અને જેમાં કરુણા અને બલિંદાનની ભાવના
તના વિચારકોને ખૂબ જ પરિચિત છે. આજને એ મંથનકાળ કે રહેલી છે એવા આત્માને ઊંચે ઉડવાને અવકાશ આપીએ. અનુવાદક : પરમાનંદ
- ડૅ. રાધાકૃષ્ણન
જ્યારે દીવાઓ એક પછી એક ઓલવાઈ રહ્યા છે અને માનવીય
મૂલ્યો ઉત્તરોત્તર વિકૃત્ત. બની રહ્યા છે ત્યારે, તેઓ એક સાચા વિષયસૂચિ
પૃષ્ઠ માનવતાવાદી તરીકે, ટકી રહ્યા હતા અને ‘Will to love બાપુ. (કાવ્ય) મીનુ દેસાઈ
પ્રેમની અભીપ્સાના સિદ્ધાંતને વળગી રહીને તેમણે પુરવાર નવા સમાજના નિર્માણ પ્રતિ જયપ્રકાશ નારાયણ
હ્યું હતું કે માનવીના વ્યવહારમાં બીજા બધા તો કરતાં પ્રેમ અદ્યતન યુદ્ધકીય પરિસ્થિતિ ચીમનલાલ રાકુભાઈ શાહ
તત્વ જ વધારે બળવાન તત્ત્વ બની શકે છે, વિનાસંશય વધારે એક વ્યકિતવિશેષ પરિચય રતિલાલ શેઠ
બળવાન તત્વ છે. શાન્તિ માટેની અને પ્રેમની સર્વવ્યાપક્તા અંગેની શિક્ષક અને સમાજ
• ઉપાબહેન મલજી ૧૦૦ તેમની તમન્નાની દષ્ટિએ તેઓ માનવજાતના અન્ત:કરણના એક પ્રકીર્ણ નોંધ: વિરલ લેકસેવક પરમાનંદ
૧૦૧
પ્રતીક સમાને હતા, એટલું જ નહિ પણ, તેમાં અનેક રીતે માનસ્વ લાલાકાકા, એક સામાન્ય માનવીને
વીના દિલમાં રહેલી ઉદાત્ત ભાવનાઓના અને આકાંક્ષાઓના અસમાન્યતાલક્ષી જીવનપુરુષાર્થ, સાત
એક પ્રતિનિધિ પણ હતા. તેમની ટીકાકારે તેમની મહત્તાને યથામાસ સુધી થનારી ૫૦૦૦ ફલેની
સ્વરૂપે કદિ ઓળખી શકયા જ નહોતા અને પોતાની લઘુતાના પૂજા, સ્વ. પરિક્ષિતલાલ મજમુદાર,* *
માપદંડ વડે તેમની મહત્તાને માપવાનો પ્રયત્ન કરતા હતા. તેનો પણો પરાજય થશે તો આઝાદીને ડો. રાધાકૃષ્ણન ૧૦૪ એક પૂર્ણ માનવી હતા અને લાખો માનવીઓ જે રીતે સમજે છે આતંશ એશિયામાંથી લવાઈ જશે. '
તે અર્થમાં તેઓ પૂરા પ્રભુના માનવી–Man of Godહતા. આલ્બર્ટ સ્વાઈડ્ઝર અનુ. પરમાનંદ ૧૦૪
અનુવાદક: પરમાનંદ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઈ–
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ. પીપલ પ્રેસ, કોટ, મુંબઈ,
૯