________________
૧-૨-૧૫
પ્રબુદ્ધ જીવન
૨૧૯
જૈન સમાજને ઉદ્દેશીને કરવામાં આવેલાં ત્રણ સૂચનો { (જૈન સમાજના એક અંગરૂપ તેરાપંથી સમુદાયના પ્રમુખ ઉપર સમગ્ર જૈન સમાજ સમક્ષ હું ત્રણ સૂચન પ્રસ્તુત કરું છું. ચાર્ય તુલશી તરફથી ગત મહાવીર નિર્વાણ ઉત્સવ ઉપર જેન
(૧) સંવત્સરી–પર્વ સમાજને ઉદ્દેશીને ત્રણ સૂચન કરવામાં આવ્યાં હતાં. તે કલકત્તાની
જૈન સમાજની ભાવાત્મક એકતા માટે એ અત્યતા અપેક્ષિત શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના જૈન સમન્વય વિભાગ
છે કે સમગ્ર જૈન સમાજનું સંવત્સરીપર્વ એક બને. આથી જૈન તરફથી એક પત્રિકાના રૂપમાં પ્રસારિત કરવામાં આવેલ છે. આ
સમાજમાં એક નવો ઉલ્લાસ તેમ જ નવું બળ આવશે એવો પત્રિકાને ઉદ્દેશ સમસ્ત જૈન સમાજમાં એકતાની ભાવના પ્રસ્થાપિત
વિશ્વાસ છે. ભૂતકાળને ઈતિહાસ જોતાં આ કાર્ય કઠણ કરવાનું છે તથા ભગવાન મહાવીરની આગામી ૨૫૦૦મી નિર્વાણ
લાગે છે, પરંતુ વર્તમાનની અપેક્ષાઓ ધ્યાનમાં લઈને આપણે શતાબ્દીના યથોચિત ગૌરવપૂર્ણ ઉદ્યાપન વિષે સમગ્ર જૈન સમાજને
આ વિચારને સરળ બનાવી લેવો જોઇએ. આગ્રહ દરેક સમન્વયને સક્રિયતા તરફ ગતિમાન કરવાનો છે. જેની વિચારસરણીના વિકાસ
કઠણ બનાવે છે અને ઉદારતા તેને સરળ બનાવે છે. શ્વેતાંબરમાં અને વિસ્તાર માટે સમસ્ત જૈન સમાજમાં એકતા પ્રસ્થાપિત થવાની અને
સંવત્સરી સંબંધી મતભેદ ચોથ કે પાંચમ_બસ આટલામાં જ સમાઈ સામુદાયિક સંગઠ્ઠન થવાની પરમ આવશ્યકતા છે. આ દષ્ટિએ આ પત્રિ
જાય છે. દિગંબરોમાં દશ લાક્ષણિક પર્વની આ પાંચમથી શરૂઆત કામાં કરવામાં આવેલાં સૂચનો આવકારયોગ્ય તેમ જ વિચારવાયોગ્ય
થાય છે. શ્વેતાંબર પરંપરાઓ જે ચોથ કે પાંચમના વિકલ્પના છે. આચાર્ય તુલશીએ સૂચવેલું–સાધુઓ તેમ જ શ્રાવકોને સમાવેશ
ઠેકાણે માત્ર પાંચમના વિકલ્પને અપનાવી લે તે એ બે સમુદાય થાય તેવું સંગઠ્ઠન નિર્માણ થવું હજુ બહુ મુશ્કેલ–અસંભવિત જેવું
પરસ્પરમાં એક બની જાય અને સાથે સાથે દિગંબર સમાજને પણ લાગે છે, પણ કાળની માગ છે વિઘટિત અંગોના એકત્રીકરણની,
તે એકસૂત્રતામાં જોડી દે. આ સ્થિતિમાં દિગંબર સમાજની પણ ભેદભાવને ગૌણ બનાવીને સમાન તત્ત્વોને આગળ લાવવાની.
નૈતિક જવાબદારી બની જાય છે કે તે પોતાના દશ લાક્ષણિક અને જે કાળની માંગ હોય તેને ખ્યાલ રાખીને તદનુરૂપ પુરુષાર્થ
પર્વના અતિમ દિનની માફક આદિ દિનને પણ આધ્યાત્મિક મહત્વ દાખવવામાં આવે તો તે માંગને મૂર્ત રૂપ મળે જ એ નિસર્ગનિયમ
આપીને જૈન એકતાની કડીને વધારે સુદઢ કરે. છે. આ નિયમને ધ્યાનમાં લઈને આચાર્ય તુલશીના આ પ્રસાદપૂર્ણ
આ પરિકલ્પનામાં ન કોઈ પરંપરામાં ન્યૂનતા આવે છે કે ન અનુરોધ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા જૈન સમાજના આચાર્યોને તેમ જ આગેવાનોને નમ્ર પ્રાર્થના છે. પરમાનંદ)
કોઈ પરંપરામાં વિશેષની અધિકતા આવે છે. થોડુંક દરેકને બદલવું
પડે છે અને ઘણું વધારે સર્વનું સુરક્ષિત રહે છે. પ્રશ્ન રહે છે ચિરંતન { આજની ભૂમિકા અને જૈન સમાજની જવાબદારી
પરંપરામાં થોડો સરખો પણ ફેરફાર કરવાને આપણને અધિકાર છેલ્લા બે દશકામાં જ આપણ સર્વેએ સામાજિક તથા રાષ્ટ્રીય
છે કે નહિ? આનો ઉત્તર સ્વયં પરંપરાઓ જ આપે છે. ઈતિહાસ સ્થિતિમાં એટલું મોટું પરિવર્તન જોઈ લીધું છે કે જેટલું
આપણી સામે એવી અગણિત પરંપરા રજુ કરે છે કે જે પરિવર્તન આપણા પૂર્વજો શતાબ્દિ અથવા તે સહસ્ત્રાબ્દિાઓ દર
દેશ - કાલની સાથે નિર્માણ થઈ છે અને દેશ - કાલની સાથે બદલાતી મિયાન જોવા પામતા હતા. શાસનતંત્ર બદલાયું છે, અર્થતંત્ર બદ
રહી છે. શાસ્ત્રીય પરંપરાઓની. પણ સમયે સમયે નવી વ્યાખ્યાઓ લાયું છે, તેમ જ કેટલાંક સામાજિક મૂલ્યો પણ બદલાયાં છે. વર્ત
બનેલી છે. એકાન્તવાદિતાથી મુકત બનીને વિચાર કરવાથી એવા માન સ્થિતિઓમાં એ વર્ગ તથા એ સમાજ માટે સ્વાભિમાનપૂર્વકનું
અનેક માર્ગો સહજમાં મળી શકે છે, કે જે શાસ્ત્ર અને પરંપરાથી જીવન જીવવાનું કઠણ બન્યું છે કે જે વર્ગ કે સમાજ માત્ર પિતાના
અવિરોધી રહીને આપણને આગળ વધવાને માર્ગ ચીંધી શકે છે. પ્રાચીન ચીલા ઉપર અવલંબિત રહેવા માગે છે.
(૨) અખિલ ભારતીય જૈન પ્રતિનિધિમંડળ આજે મજૂર, કિસાન તેમ જ હરિજન – સર્વ કોઈ પિતાના
સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિત્વ માટે એક સુદઢ અખિલ સંગનબલ ઉપર આગળ વધી રહેલ છે, પોતાના આચારવિચાર તેમ જ
ભારતીય જૈન પ્રતિનિધિ–સંગઠ્ઠનની નીતા અપેક્ષા છે. સર્વ પ્રમુખ રહેણીકરણીની પદ્ધતિઓ બદલી રહેલ છે, તેમ જ વિભિન્ન ક્ષેત્રોમાં
સંપ્રદાય અથવા સંપ્રદાયની પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા મોકલવામાં પ્રભાવને પ્રાપ્ત કરી રહેલ છે. જૈન સમાજ તે સદાને માટે
આવેલા પ્રતિનિધિઓ સંયુકત રૂપમાં જૈન ધર્મના સાર્વભૌમ હિતેના દૂરદર્શી સમાજ રહ્યો છે. દેશ-કાલ સાથે તેણે સદાને માટે સામંજસ્ય
સંરક્ષણ તેમ જ વિકાસ વિશે વિચાર કરી શકે તથા તદનુકુલ બેસાડયું છે. તે જેટલો અર્થપ્રધાન છે તેટલું જ બુદ્ધિપ્રધાન છે.
પ્રવૃત્ત થઈ શકે - આ તે સંગઠ્ઠનનું ધ્યેય બને! સંયુકત રાષ્ટ્રસંઘ તે સમાજના આચાર્ય તથા મુનિવર્ગ પણ યુગદષ્ટા રહ્યા છે. દેશકાલને
એ બાબતનું ઉદાહરણ છે કે પરંપરાવિરોધી રાષ્ટ્રો પણ એક અનુરૂપ અનુસૂચન તે હંમેશાને માટે સમાજને આપતો રહ્યો છે.
સંગઠ્ઠનમાં આવી શકે છે તથા માનવ હિતની અનેક પ્રવૃત્તિઓ વિવિધ વાદો તેમ જ વિવિધ ભૌતિક વિચારસરણી વડે વ્યાકુલ એવા
સંયુકત રૂપથી ચલાવી શકે છે. જૈન શાખા-પ્રશાખાઓના તે મતભેદ આ વર્તમાન યુગમાં તે યથાસમય યથોચિત માર્ગદર્શન સમાજને કરા
પણ નગણ્ય છે. સ્વાદ વાદ સર્વનો આધાર છે. જૈનત્વના સંરક્ષણ વત રહે એ અંગે તેની જવાબદારી સવિશેષ વધી જાય છે. વર્ત
તથા વિકાસમાં સૌને રસ છે. આવી સ્થિતિમાં એ જરા માન યુગમાં જીવવાની અને વિકાસન્મુખ બની રહેવાની પહેલી
પણ અસંભવ નથી લાગતું કે એવું સર્વમાન્ય સંગઠ્ઠન સરત છે સંગઠ્ઠન. જૈન સમાજ અનેક શાખા - ઉપશાખાઓમાં વહેં
જૈન સમાજ બનાવી શકે તેમ જ તેની ઉપયોગીતાને લાભ ઉઠાવી ચાયેલો છે. વીસપંથ અને તેરાપંથ - આ બે ઉપશાખા દિગંબર સમાજની છે તથા મૂર્તિપૂજક, સ્થાનકવાસી તથા તેરાપંથ - આ ત્રણ
શકે. અપેક્ષા છે થોડા પણ સક્રિય લોકોએ આગળ વધીને પગલું ભરવાની. ઉપશાખાઓ શ્વેતાંબર સમાજની છે. બીજી પણ કેટલીક અવતર
(૩) ભગવાન મહાવીરની પચ્ચીસેમી નિર્વાણ-શતાબ્દી શાખાઓ હશે. આ બધી શાખા - પ્રશાખાઓમાં મૌલિક ભેદ બહુ એ સુવિદિત છે કે બરોબર ૧૦ વર્ષ બાદ મહાવીર -નિર્વાણને ઓછા છે. જે ભેદ છે તેને વિશેષત: ઓછો કરવો તે આજે આપણ ૨૫૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સર્વ જૈન પરંપરા આ વિષયને સર્વનું કર્તવ્ય છે. આ દિશામાં આગળ વધવા માટે વિ. સં. ૨૦૨૧ લગતી કાલ - ગણનામાં એકમત છે. જૈન ધર્મની પ્રભાવનાને તથા વીર નિર્વાણ સંવત ૨૪૯૧ના વીર–નિર્વાણ-દીપાવલી પર્વ . આ સુન્દર અવસર છે. બૌદ્ધોએ,સિંહલી-પરંપરાના ગ્રંથ “મહાવંશની