________________
- પ્રબુદ્ધ જીવન
- . :-
તા.
૧
-૪-
૫
ભાષાવિષયક કટોકટી (તા. ૧૬-૩-૬૫ના રોજ મુંબઈની રોટરી કલબ સમક્ષ માન્યવર ડૉકનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલું વ્યાખ્યાન) " તાજેતરમાં, ભાષાના પ્રશ્ન અસાધારણ મહત્ત્વ ધારણ કર્યું મારી વરણી થઈ હતી ત્યારથી તેના વિકાસ અને ફેલાવામાં હું છે. દેશ માટે મોટામાં મોટી કટોકટી પેદા કરી છે. આ વિષેના મારા એકસરખે રસ લઈ રહ્યો છું. દુ:ખને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી, કારણ કે આ કટોકટીથી છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન, હિંદી ભાષા સંસ્કૃત ભાષાના એક રાષ્ટ્ર તરીકેનું—એક પ્રજાઘટક તરીકેનું–આપણું અસ્તિત્ત્વ શબ્દો અને પ્રયોગ સતત અપનાવતી રહી છે અને તેની અભિજોખમાઈ રહ્યું છે.
વ્યકિતની તાકાતમાં-નિરૂપણશકિતમાં–ખૂબ જ વિકાસ થયો છે. , ભાષાવ્યવહારના અખિલ ભારતીય વાહન તરીકે હિંદીના બંગાળી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ને સંસ્કૃત પ્રશ્ન સાથે કેટલાય દશકાથી હું ગાઢપણે સંકળાયેલ છું. ભાષાના પ્રભાવ નીચે વિકાસ થતે રહેલો હોઈને, દેશની બીજી , અંગ્રેજીની હકુમતના પ્રારંભ પહેલાના સમયમાં, ઉત્તર
કોઈ ભાષા કરતાં હિંદી સાથે આ ભાષાઓ વધારે નિકટતા. ભારતમાં સર્વત્ર, પાયાની ઈન્ડો-આર્યન ભાષાનાં વિવિધ રૂપે
ધરાવતી થઈ છે. ' જેવાં કે વ્રજ, ખરી બેલી, ભેજપુરી, રાજસ્થાની, અવધ, મૈથીલી
જયારે બંધારણ સભાએ અંગ્રેજી ઉપરાંત રાજયવહીવટને અનુલક્ષીને
અન્ય કોઈ ભાષા નક્કી કરવા ઉપર પોતાની વિચારણા કેન્દ્રિત કરી વગેરે સ્વરૂપે, ભારતભરના સન્તો અને કવિએ જે એક
ત્યારે પસંદગી માત્ર હિદી ઉપર જ ઊતરી હતી. કોઈ અમુક પક્ષે કે સમાન માધ્યમને ઉપયોગ કરી રહ્યા હતા તેમાં, ધીમે ધીમે લીન
સમુદાયે બંધારણસભા ઉપર આ હિંદીની પસંદગી કોઈપણ અંશમાં બની રહ્યાં હતાં. સંસ્કૃત ભાષા તથા તેના કેટલાક લાક્ષણિક શબ્દ- લાદી નહોતી. એક માત્ર રાષ્ટ્રીય માધ્યમ તરીકે તેને વિકાસ થયો હતો પ્રગો દ્વારા તેમાં ખૂબ પૂરવણી થતી રહી હતી, અને ઉન્નત વિચારે
અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.' અને જટિલ મન્તવ્યો રજૂ કરવા માટે આવશ્યક નિરૂપણશકિત
બંધારણ સભામાં આ પ્રશ્ન ચર્ચા હતા તેની દરેક કક્ષાએ, આ
બાબતને લગતી જે જે દરખાસ્ત એક પછી એક રજૂ કરવામાં તેમાં વિકસી રહી હતી.
આવતી હતી તે દરખાસ્તની ચર્ચા વિચારણામાં મેં મારા મિત્ર : ' , .૮૦ વર્ષ પહેલાં, જ્યારે રાષ્ટ્રીય ભાવનાના આવેગને વાચા
સ્વ. ગોપાલસ્વામી આયંગર સાથે સક્રિય ભાગ લીધો હતો. આ મળવા માંડી, ત્યારે આ અપ્રાદેશિક ભાષામાંથી રાષ્ટ્રીય માધ્યમ આ બધી દરખાસ્ત આંધ્રના સર્વશ્રી પટ્ટાભિ સીતારામૈયા, સિંધના ઉભું કરવા માટે સંસ્કૃત ભાષા જાણનાર તથા અંગ્રેજી ભાષા જાણનારા
કિરપલાણી, બંગાળના શ્યામપ્રસાદ મુકરજી, પંજાબના બક્ષી ટેકચંદ, ' લોકોમાં એક નવી તાલાવેલી જાંગી હતી. આર્યસમાજના સ્થાપક
મહારાષ્ટ્રના કાકાસાહેબ ગાડગીલ, મદ્રાસના અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી દયાનંદ સરસ્વતી સૌથી પહેલા પુરુષ હતા કે જેમણે દેશના આયર અને જુદા જુદા પ્રદેશના ઘણા ખરા નેતાઓના સહકાર અને ઘણા મોટા ભાગમાં પિતાને સંદેશ પહોંચાડવા માટે હિંદીને સમર્થનપૂર્વક અને સરદાર પટેલ તથા પંડિત જવાહરલાલ નહેરુની ઉપગ કર્યો હતે. ૧૯મી સદીના અન્ત પહેલાં, દેશના ઘણા
દોરવણી નીચે એક પછી એક ચર્ચવામાં આવી હતી. રાષ્ટ્રવાદી 'આગેવાનોએ ઓન્તરપ્રાન્તીય સંપર્કો ઊભા કરવા માટે
વહીવટી ભાષા તરીકે બે લિપિ (દેવનાગરી તથા ઉર્દુ) પૂર્વકની લકસ્વીકાર્ય બને એવા રાષ્ટ્રીય માધ્યમની આવશ્યકતાને સ્વીકાર કર્યો
હિંદુ રસ્તાની ભાષાને કે દેવનાગરી લિપિ પૂર્વકની હિંદીને સ્વીકારવી
એ અંગે વિવાદ ઊભો થયો હતો. આધુનિક સમાજની જટિલ બાબહતે. ૧૯૦૫ની સાલ જ્યારે હું કોલેજમાં હતું ત્યારે, મારી ડાયરીમાં
તોને વ્યકત કરવામાં હિંદુ સ્તાની એક બજારૂ ભાષા હોઈને અસમર્થ કેટલાંક લક્ષ્ય સિદ્ધ કરવાની દિશાએ કાર્ય કરવાની મેં લીધેલી
છે એમ સ્વીકારીને હિન્દુસ્તાનીને અસ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રતિજ્ઞાની નોંધ કરી હતી. આમાંનું એક લક્ષ્ય હતું, “અંગ્રેજી શિષ્ટ દક્ષિણ ભારતના પ્રતિનિધિ તરીકે, શ્રી. ટી. ટી. કૃણમચારીએ હિંદીને
વર્ગ માટે, હિંદી- લેકસમુદાય માટે.” 'આમાં કશું મૌલિક નહોતું, સ્વીકાર કરવા સાથે મક્કમપણે એ અભિપ્રાય રજૂ કર્યો હતો કે - પણ નવા રાષ્ટ્રવાદની પ્રેરણાનું આમાં પ્રતિબિંબ હતું.
જયાં સુધી દક્ષિણ ભારત અંગ્રેજીના સ્થાને હિંદીને સ્વીકારે નહિ ત્યાં
સુધી વહીવટી ભાષા તરીકે અંગ્રેજીને બંધ કરવામાં ન આવે. હિંદી : આ જ અરસામાં હિંદીને લેકવ્યાપક બનાવવા માટે તેમ જ
ભાષાભાષી સભ્યોમાંને એક વર્ગ અંગ્રેજીને તરત જ રૂખસદ વિકસાવવા માટે હિંદી સાહિત્ય સંમેલનની સ્થાપના કરવામાં આવી હતી.
આપવાનો આગ્રહ ધરાવતું હતું. તેમના આ અભિપ્રાયને બહુવડેદરાના ગાયકવાડ સ્વ. સયાજીરાવ જેમણે પોતાના
મતીને જરા પણ ટેકો મળી શકયો નહોતો. રાજ્યની ભાષા તરીકે ગુજરાતીને સ્વીકાર કર્યો હતો, અને એ - શ્રી. ટી. ટી. કૃણમાચારીએ અને શ્રી. કે. સંસ્થાનકે આપણે જે - દિવસમાં જે આગેવાન રાષ્ટ્રવાદી નેતાઓમાંના એક ગણાતા અંગ્રેજી સંખ્યાંક વાપરીએ છીએ પણ જે મૂળ અરબ્બી ભાષાના છે અને હતા તેમણે આ સંમેલનના પ્રમુખસ્થાનેથી હિંદીને રાષ્ટ્રભાષા તરીકે
જેને દક્ષિણ ભારતમાં, સંસ્કૃત પુસ્તકોમાં પણ ઉપયોગ કરવામાં
આવે છે તે સંખ્યાને દેવનાગરી સંખ્યાના સ્થાને ઉપયોગ કરવા વેગ આપવા અને લોકસ્વીકાર્ય બનાવવા અનુરોધ કર્યો હતો.
માટે આગ્રહ દાખવ્યો હતો અને આ અરબ્બી સંખ્યકોને ઘણી મોટી * જે હું ભૂલતે ન હોઉં તે, ૧૯૧૮ની સાલમાં ગાંધીજી એ
બહુમતીથી સ્વીકાર કરવામાં આવ્યા હતા. હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ ચુંટાયા હતા. આગળ જતાં તેમણે ૧૯૪૭ની સાલ કે જયારે આ વિવાદ તેની ટોચે પહોંચ્યું હતું દેશભરમાં હિંદીને ફેલાવો કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની ત્યારથી, મેં એ આગ્રહ કરવાનું સાહસ કર્યું છે કે સમગ્ર ભારતના સ્થાપના કરી હતી. દેશભરના સર્વ આગેવાનોએ તેમની દોરવણીને
ભાષામાધ્યમ તરીકે અંગ્રેજી અત્યંત આવશ્યક છે અને જો તેને સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્ર, ગુજરાત તથા હિંદી નહિ બોલતા
ત્યાગ કરવામાં આવશે તે દેશના ભાગલા પાડવાનું જોખમ ઊભું ' એવા પ્રદેશનાં હજારો સ્ત્રી-પુરુષોએ તેમની પ્રેરણા નીચે હિંદીને
થશે અને દુનિયાનું દર્શન કરાવતી બારી બંધ થઈ જશે. આ મારો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની આગેવાની નીચે, દક્ષિણ હિંદી પ્રચાર
અભિપ્રાય આજે પણ એટલું જ કાયમ છે. તેની ખાતર હું લડો છું ' સંભ મારફત, તામીલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ બેલતાં હજારે અને તેને ઉડાડી નાખવાના જે કાંઈ પ્રયાસ કરવામાં આવે છે તે સામે સ્ત્રી-પુરુએ હિંદીને અભ્યાસ કર્યો છે.
હું આજે પણ ઝૂઝતે રહ્યો છું. ' '૧૯૩૮ની સાલમાં, ગાંધીજીના આગ્રહથી હિંદી સાહિત્ય છેવટની કક્ષાએ, બંધારણ સભાના સભ્યોને કોઈ પણ વર્ગ આ સંમેલનમાં હું જોડાયો હતો. ત્યાર બાદ, હિંદી ભાષાને લગતી અંગ્રેજી ઉપરાંત વહીવટી વ્યવહારના અખિલ ભારતીય માધ્યમ તરીકે
સભાઓ સાથે હું ગાઢપણે સંકળાય રહ્યો છું અને ખાસ કરીને હિન્દીને સ્વીકારવાની વિરૂધ્ધ નહોતે. કેટલાક છાપાઓમાં એમ જણા૧૯૪૪ પછી કે જયારે હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે વવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં હિંદીને એક મતની બહુમતીથી
૯૧૮ની ચી
માં હિંદીને તેના પ્રમુખ
•