SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૫ ૧૨૯ પ્રદ જીવન તે આપ જાણો છો. સરકારની કશી પણ સહાય વિના આજે લગભગ સે કાર્યકર્તાઓ આ ઈલાકામાં કામ કરી રહ્યા છે. વ્યસનમુકિતખાસ કરીને શરાબબંધી, પાઠશાળાઓ, છાત્રાલય, આશ્રમશાળા, બાલવાડી, દાઈકેન્દ્ર, ખાદી, ગ્રામોદ્યોગ વગેરે અનેકવિધ કાર્ય અમે ચલાવી રહ્યા છીએ. શું હું આપને પ્રાર્થના કરી શકે કે કઈ વાર મુંબઈના કેટલાક મિત્રોને લઈને આ૫ આ ઈલાકાને નજરે નિહાળવા માટે આવી શકે? કી ઢેબરભાઈ કદાચ નવેમ્બર મહિના દરમિયાન અહિ આવે. જો આપ પણ એ વખતે વાવી શકે તે કેટલું સારું? ડૉ. સ્વાઈડ્ઝરને લગતા લેખમાં લેખક મહોદયે ડૉકટર મહોદયે લખેલાં કેટલાક પુસ્તકને ઉલ્લેખ કર્યો છે. હું ઈચ્છું છું કે, એ સર્વ ગ્રંથે અમારી લાઈબ્રેરીમાં હોય. જો દાનમાં કંઈ દાતા આપી શકે તે દાનમાં, અથવા કિંમત આપવી પડે તો બને એટલી ઓછી કિંમત આપીને એ સર્વ પુસ્તક આપને ત્યાં મંગાવી રાખશે. હું પોતે મુંબઈ આવીશ ત્યારે લઈ જઈશ. આપને બહુ તકલીફ આપી, ક્ષમા કરશે. - વિનીત લાલ ચકુભાઈ શાહના ‘આલ્બર્ટ સ્વાઈડ્ઝર’ ઉપરના લેખને પહેલે હપ્તા વાંચીને મારી ઉપર લખાયેલા તા. ૯-૧૦-૬૫ના હિંદી પત્રને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) સાતપુડા સર્વોદય કેન્દ્ર ધડગાંવ, ધૂળિયા, ખાનદેશ શ્રી પરમાનંદભાઈ, તા. ૯-૧૦-૬૫ પ્રબુદ્ધ જીવન બરાબર મળે છે; બરાબર આખું જોઈ જાઉં છું, ભારે પ્રેરણા લઈને આવે છે અને પ્રેરણા સતત દેતું રહે છે. આ વખતે ડે. સ્વાઈડ્ઝરને લેખ આપીને, આપે માટે ઉપકાર કર્યો છે. ઘણુંખરું બધા અખબારોમાં તેમના સંબંધી શ્રદ્ધાલેખ પ્રગટ કરવામાં આવ્યા છે. પણ આટલો અધ્યયનપૂર્ણ લેખ અન્યત્ર જોવામાં આવ્યું નથી. અત્યારે તે તે અપૂર્ણ છે, પરંતુ જેટલે હિસ્સે પ્રકાશિત થયેલ છે તે ઉપરથી બાકીના ભાગની કલપના હું કરી શકું છું. લેખક-મહોદયને અમારી તરફથી ધન્યવાદ તથા વધાઈ આપશે. આ લેખને ભારતની સર્વ ભાષાઓમાં અનુવાદ થ ઘટે છે. જે પરિસ્થિતિ પચાસ વર્ષ પહેલાં કાંગામાં અને પૂર્વ આફ્રિકા ' ખંડમાં હતી એ જ પરિસ્થિતિ આજે સાતપુડામાં આ આદિવાસી ઈલાકામાં છે. કેઈ ટૅક્ટર અહિં આવતા નથી. મને અહિં આવ્યાને ચાર વર્ષથી વધારે સમય થયો છે. અહિં સરકારી પ્રાઈમરી - પ્રાથ- મિક - આરોગ્ય કેન્દ્ર છે. પરંતુ એમ. બી. બી. એસ., ડૉક્ટર મળતા નથી. જે ડૉક્ટરની અહિ બદલી કરવામાં આવે છે તે રાજીનામું આપવાને તૈયાર થઈ જાય છે. આજે તે એક આયુર્વેદ-નિષ્ણાત ડૉક- ટર એપીડેમીક માટે નિયુકત હોઈને અસ્થાયી રૂપમાં અહિં મેલવામાં આવેલ છે. આમ છતાં આપને લેખ વાંચીને ભારતીય ડોકટરમાંથી કેઈને પણ અહિં આવીને રહેવાની પ્રેરણા મળે તે આપના આ લેખનું પ્રકાશન સફળ થશે અને અમારા આ ઈલાકા ઉપર પણ માટે ઉપકાર થશે. આપને એ જાણીને ખુશી થશે કે, અમારી પ્રાર્થના ધ્યાનમાં લઈને એક નિસર્ગોપચાર નિષ્ણાત ડૉ. ગુપ્ત આજકાલ અહીં આવી વસ્યા છે અને કુદરતી ઈલાજ દ્વારા લોકોની સાચી સેવા કરી રહ્યા છે. આમ છતાં પણ શસ્ત્રક્રિયા, પોસ્ટ મોર્ટમ વગેરે અનેક એવાં કામ છે કે જે માટે એક એમ. બી. બી. એસ. ડોકટરની પણ આવ- શ્યકતા છે. જોઈએ પ્રભુ કેઈને પ્રેરણા આપે છે કે નહિ? એક બીજી પ્રાર્થના સાપને હું કરવા ઈચ્છું છું. અમે લોકો આર્થિક દષ્ટિએ કેટલીક મુશ્કેલીઓ વેઠીને અહિ કામ કરી રહ્યા છીએ દામોદરભાઈ ખૂંદડા તા. ક. પત્રમાં વધારે લાંબાણ કરવા ઈચ્છતા નથી. પરંતુ એટલું નિવેદન નમ્રતાપૂર્વક કરવાનું હું અનુચિત નથી સમજતા કે જે પ્રાયશ્ચિતની ભાવનાથી મહાત્મા સ્વાઈડ્ઝર હબસી ભાઈઓની સેવામાં સંલગ્ન હતા એવી જ ભાવનાથી અમે લેકે અહિ આ કામ કરી રહ્યા છીએ. આજે પણ આ ઈલાકાની જે દુર્દશા છે તે અસહ્ય છે. કલ્પના કરી ન શકાય તેવી છે. જે અન્નકુટ તેમને સહન કરવું પડયું છે અને આજે પણ સહન કરવું પડે છે તે મુંબઈના લોકોને સહન કરવું પડયું હોત તો ક્રાન્તિ થઈ ચૂકી હોત, અને દેશમાં સત્તાપલટો આવ્યા હતા. આજે પણ અહિ શિક્ષણ એક ટકો પણ નથી. વિદ્યાલય ચાલતું જ નથી. શિક્ષક લેક પગાર લઈને પણ મહિ આવતા નથી. ર્ડોક્ટરની સ્થિતિ મેં ઉપર જણાવી છે. હવે આ સ્થિતિ લાંબે સમય સહી શકાય તેમ નથી. જેવી પ્રભુની ઈચ્છા હશે એમ થેશે. જો પાકિસ્તાનની માફક આદિવાસીસ્થાનની માંગ ઊભી થાય અને તે પૂરી થયા બાદ જ ભારતવાસીઓની આંખ ખુલવાની હોય તે કોણ શું કરી શકવાનું છે? દામોદરદાસ સૂચના: ઉપર જણાવેલ કાર્યમાં જે કોઈ વ્યકિત મદદરૂપ થવા માંગતી હોય તેણે આ પત્રના મથાળે આપેલા સરનામે કરી દામોદરદાસ મૂંદડા સાથે પત્રવ્યવહાર કર. તંત્રી અના ગારિક ધર્મ પાલ 'T ભારતીય કલા વિવેચનના ક્ષેત્રે કુમારસ્વામીનું નામ અદ્રિતીય સમાજની રચના થઈ રહી હતી તેને ઢઢળીને સાચા અર્થમાં ધાર્મિક છે. અને થિએફીના ક્ષેત્રે જિનરાજદાસનું નામ પ્રેરણાદાયી થવાની છે તેમની હાકલ હતી તે છે. તેઓ ખરા અર્થમાં છે. પણ એ બન્ને સિલોનવાસી કરતા વિશ્વમાં જેમની આ વર્ષે વિશ્વનાગરિક હતા અને દુનિયાના બધા દેશમાં ફરીને તેમણે શતાબ્દી ઉજવાઈ અને ધર્મક્ષેત્રે અને સંસ્કારક્ષેત્રે સાચા ધાર્મિક બૌદ્ધધર્મના ઓઠા નીચે માનવધર્મને સાદ ગૂંજતો કર્યો હતો. પુરુષ તરીકે જેમનું નામ અમર છે તે તો છે સિલોનના સિંહ આવા મહાપુરુષને આપણે યાદ કરીને તેમાં તેમનું ગૌરવ કરવાની અગારિક ધર્મપાલ. તેઓ જિનરાજદાસના તે આધ્યાત્મિક ભાવના સાથે આપણી કૃતજ્ઞતા પણ પ્રકટ થાય છે અને તેમને ક્ષેત્રે ગુરુ જ હતા. અને તેમણે ભારતવર્ષને પિતાનું કાર્યક્ષેત્ર માર્ગ ચાલુ રહે તેવી પ્રેરણા પણ મળે છે. બનાવ્યું હતું. અને ભારતવર્ષની મહાબોધિ સાસાયટિના અગ્રદૂત સીલનના એક જમીનદારને ત્યાં તેમને જન્મ તરીકે તેમણે અનેકવાર વિશ્વભ્રમણ કરી ધર્મસંદેશ ફેલાવ્યો હતે. તા. ૧૭-૯-૧૮૬૪ના રોજ થયે ત્યારે સીલેનમાં વારાફરતી એ ધર્મસંદેશ બૌદ્ધધર્મના રૂપમાં હતા અને જેને ભારતવર્ષના આવનાર ડચ, પોર ગીજ અને અંગ્રેજોએ બૌદ્ધધર્મની હેલના લકે પણ ભૂલી ગયા હતા. ભારતમાં બૌદ્ધધર્મના પુનરુત્થાન માટે કરી હતી એટલું જ નહીં પણ જન્મનાર પ્રત્યેક બાળકને કાયદેસર જીવન ખપાવી દેનાર અને પરસ્પરથી અજાણ એવા બૌદ્ધધમી રીતે ચર્ચમાં લઈ જવામાં આવતું અને ખ્રિસ્તી નામ ધારણ કરવું દેશમાં સાધર્મિક બધુત્વની ભાવનાને પ્રચાર કરનાર એ બૌદ્ધધર્મ- પડતું હતું. આ કાયદાનું નિરાકરણ ઈ. ૧૮૮૪માં થયું. નિશાળની દુત હતા એ તો શક વિનાની વાત છે જ પણ તેમની ખરી સેવા સ્થાપના ખ્રિસ્તીઓએ કરી હતી અને તેમાં બાળકોએ બૌદ્ધધર્મની તો વિશ્વમાં જે ઔદ્યોગિક કાતિના દૂષણને કારણે ધર્મવિહીન નિદા અને ખ્રિસ્તી ધર્મના ગુણગાન સાંભળવા પડતાં, બાઈબલના
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy