SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૫ કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજીનું મંગળ મહાપ્રસ્થાન ગઈ તા. ૨૭-૧૨-૬૪ના રોજ સાયલા (સૌરાષ્ટ્ર) ખાતે રથાનક્વાસી જૈન સંપ્રદાયના અગ્રગણ્ય વયોવૃદ્ધ મુનિવર, કવિ તેમ જ પંડિત શ્રી નાનરાંદ્રજી મહારાજ ૮૮ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે. તેમના અવસાનથી માત્ર સ્થાનક્વાસી સમાજને જ નહિ, જૈન ધર્માનુયાયી સમાજને નહિ પણ ભારતના સમગ્ર ધામિક સમાજને એક મોટી ખોટ પડી છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૭૭માં સાયલા ખાતે થયેલ. પિતાનો નક્કી કરવામાં આવેલ વિવાહરબંધ તેડીને તેમણે ૧૯૦૧માં ૨૪ વર્ષની ઉંમરે ક0 જાર મુકામે સ્વ. મુનિ દેવરાંદ્રજી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી હતી. આમ છતાં પણ તેને કેવળ સંપ્રદાયના ચીલે ચાલનારા સાધુ નહોતા. મૌલિક ધર્મ- તવને જાળવવા સાથે પરિવર્તિત હૃદય, ક્ષેત્ર, અને કાળને લક્ષમાં લઈને બાહ્ય ક્રિયામાં તેમણે સમયાનુસાર ફેરફારો કર્યા તેમ જ કરાવ્યા હતા. જૈન શ્વે. ૨ાનક્વાસી કેંનફરન્સનું મોરબી મુકામે તેમના હાથે બીજારોપણ કરવુામાં આવ્યું હતું. ર4. મુનિશ્રીને શિક્ષણકાર્યમાં તેમ જ માનવ સમાજને પહોંચાડવામાં આવતી અાંતર–બાહ્ય રાહતપ્રવૃત્તિમાં ઊંડો રસ હતો. તેમની પ્રેરણાના પરિણામે અનેક છાત્રાલયો, પાઠશાળાઓ, વચનાલયો, પુસ્તકાલય, ૨ષધાલય નિર્માણ થયાં હતા. તેમ જ ઉઘોગશાળાઓઅતિત્વમાં આવી હતી. એ જમાનાને પીછાણતા ઉદાર વિચારના તેઓ આજીવન બ્રહ્મા મારી રાંતપુરુષ હતા. ૮૮ વર્ષનું લાંબુ જીવન ઉત્કૃષ્ટ પ્રકારના ચારિત્ર્ય વડે તેમણે સાર્થક કર્યું હતું. આવા મુનિવરને, તેમના મંગળ પ્રસ્થાન સમયે, આપણાં અનેક વંદન હો ! પરમાનંદ પૂરક નોંધ: અહીં જણાવવું અપ્રરતુત નહિ લેખાય કે મુનિશ્રી ભારતને જગજાહેર પ્રસંગ ટાંકીને ગુરુવર્ષે તેમને પૂછયું: “ભગવાન નાનચંદ્રજીના બે મુખ્ય શિષ્ય. (૧) મુનિ ચુનીલાલજી મહારાજ, શ્રીકૃષ્ણ તો પાંડવોને જીતાડવા માટે-ન્યાયને વિજયી બનાવવા તેમણે ૧૯૨૮માં દીક્ષા લીધેલી, આજે તેઓ હયાત છે, અને મુનિશ્રી માટે-ધર્મરાજ યુધિષ્ઠિર પાસે અસત્ય જેવું બેલાવ્યું: “નરો વા નાનરાંદ્રજીના સ્થાને આવે છે, (૨) મુનિ સંતબાલજી. તેમણે કુંજરો વા' આપ સ્વરાજ્ય માટે થોડા અસત્યને ચલાવી લે ખરા?” ૧૯૨૯માં દીક્ષા લીધેલી. સમયાંતરે ઈ. સ. ૧૯૩૭માં તેમણે તે કાળે લેકમાન્ય તિલક અંસારી માટે ડું અસત્ય અથવા અપવાદગુસ્થી છૂટા રહીને એક વરસ મૌન એકાંતવાસમાં ગાળેલું. ત્યાર રૂપ હિંસા પ્રત્યે કુણી નજરે જોવામાં માનતા. ગાંધીજી બંને બાબતમાં બાદ સ્થાનકવાસી જૈન સાધુની આચારપરંપરાની બાબતમાં પોતે સાફ હતા. અહિંસા કરતાં સત્ય તરફને તેમને આગ્રહ ઘણા વધારે કઈ કઈ બાબતમાં જુદા પડે છે અને તદનુસાર પિતાના આચારમાં અસાધારણહતે. આદર્શોને વ્યવહાર ખાતર તેઓ નીચે ઉતારવા કેવા ફેરફાર કરવા ઈચ્છે છે તેને લગતું સ્થા. સમાજ જેનું એક માગતા નહોતા. વ્યવહારને આદર્શ તરફ ચઢાવવા માગતા હતા. નિવેદન તેમણે બહાર પાડેલું, જેની જાણ થતાં, મુનિ સંતબાલજી જણાવે આ રીતે ગાંધીજીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબમાં કહેલું કે, છે તે મુજબ, સ્થા. સમાજે કહ્યું કે, “વર્તો ભલે, નિવેદન જાહેર ન . “મહાભારતને કે ભગવાન કૃષ્ણના કૃત્યને આલેચનકાર થવા કરો.’ પણ આમ કરવું તેમના માટે શક્ય નહોતું, તેથી જેની હકુમત માંગતા નથી, પણ મારી દષ્ટિએ સત્ય એ જ ઈશ્વર હોઈને સત્ય નીચે તેઓ હતા તે લીંબડી સંપ્રદાય (મોટા)એ તેમને “રાંપ્રદાય બહાર મારે મન પ્રથમ છે. સ્વરાજ્યના ભાગે પણ હું સત્યને જ પસંદ ઘોષિત કર્યા. પણામે ગુરુ-શિષ્ય સાથે રહી ન શકે એવી પરિ કરું!” ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ આ કારણે હતું અને તેમના સ્થિતિ સર જાણી. ત્યાર બાદ આજ સુધી મુનિ સંતબાલજી પિતાના હાથેથી તેમણે અનેક વાર ભિક્ષા વહોરી હતી.” ગુરથી અલગ વિચરતા રહ્યા છે. આમ છતાં પણ બંને વચ્ચે | મુનિ સંતબાલજી આગળ ચાલતાં પિતાના પત્રમાં જણાવે સ્નેહસંબંધ અતૂટપણે ચાલુ રહ્યો હતો અને ગાળે ગાળે તે છે કે, “ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય વાંચતાં-વાંચાવતાં; ગાંધી એકમેકને મળતા પણ રહેતા હતાં. તેમના ગુરુવર્યના અવસાન સાહિત્ય વાંચતાં–વંચાવતાં; સંગત છોટાલાલ હરજીવન ‘સુશીલ અંગે સહાનુભૂતિ દાખવતો મેં મુનિ સંતબાલજી ઉપર એક પત્ર પાસે શ્રી અરવિંદ-સાહિત્ય પણ વાંચતા-વંચાવતા. આમ આ લખેલે તેના ઉત્તરમાં પોતાના ગુરુ વિશે અનેક માહિતી આપતા ત્રણે મહાપુરુષનાં લખાણમાં તેઓ બહુજ રસ ધરાવતા અને તેમના અંગે ગુણાનુવાદ કરો એક લાંબે પત્ર તેમના તરફથી હતા. વળી થોડા સમય પહેલાં સ્વ. વાડીલાલ મોતીલાલ શાહનું તાજેતરમાં મળ્યો છે. તે આખે કાગળ જગ્યાના અભાવે ‘પ્રબુદ્ધ- સાહિત્ય છપાવવાની પ્રેરણા પણ તેમણે જ આપેલી. તેમનાં પ્રવજીવનમાં પ્રગટ કરવાનું શક્ય નથી. એટલે તે પત્રમાંથી સ્વર્ગસ્થ ચનમાં વકતૃત્વ, સંગીતકળા, થાકારિત્વ અને કાવ્યતત્વને ભારે ગુરુવર્યની જીવનપ્રતિભાની ઝાંખી કરાવતા એક બે ઉતારા નીચે રમેળ જામતે. આ ઉંમરે છેવટ લગી તેમની અનેખી વાણી આપીને હું સંતોષ માનું છું.' લોકોને તેઓ પીરસતાં ધરાતા નહિ; શેતાએ તેમને સાંભળતાં - તેઓ પોતાના પત્રમાં જણાવે છે કે, “ભાષાની દષ્ટિએ તેમણે ધરાતા નહિ. આધુનિક વિજ્ઞાન વિષે તેઓ ઊંડી જિજ્ઞાસા સંસ્કૃત તેમ જ અર્ધમાગધીને અભ્યાસ કરે. તેમણે ધર્મશાસ્ત્રોનું ધરાવતા. જ્યાં જાય ત્યાં જૂની શિષ્ફળા, મંદિરોની કોતરણી, ઊંડું અવગાહન કરે. પ્રકૃતિ અતિશય મિલનસાર, ઉદારતા નદી–પર્વતની રમ્યતા વગેરે જોવા-નિહાળવાનું તેમને ખૂબ જ અનહંદ, વળી ધર્મો પ્રત્યે તેમનામાં સદ્ભાવ હતે. આર્યસમાજની ગમતું. તેઓ પોતાની પાછળ વિપુલ લેખન–સાહિત્યમાં મૂકી ગયા મર્દાનગી પ્રત્યે તેમને ઊંડે પક્ષપાત હતા. શ્રીમદ્ રાજચંદ્રની છે. વળી તેઓ કવિ હોઈને કાવ્યો દ્વારા તેમણે સમાજને તેમના મન ઉપર ઘેરી અસર હતી. પણ એમને સૌથી વધુ ઘણું આપ્યું છે. સાધુઓની પરિષદ હોય, હરિજનની કે કળીઓની આકર્ષણ ગાંધીજી પ્રત્યે હતું. તેથી એક બાજુએ તેમણે “વિજયતણું પરિપદ હોય કે યુવકોની પરિષદ હોય–તેમને જ્યાં બોલાવવામાં આવે મનમોહન વાળું વગાડનાર કોણ હશે?” એ ગીત ગાઈને સત્યાગ્રહની ત્યાં તેને જતાં અને એકત્ર થયેલી માનવમેદનીને જોઈને-આત્મતારીફ કરી હતી, તો બીજી બાજુએ “જગતને જગાવા અવનિમાં પ્રિય ભાઈ બહેને જોઈને તેઓ રાજી રાજી થઈ જતા અને સૌને ગાંધીજી આવ્યા” એ ગાઈને ગાંધીજીને યુગાવતાર પુરુષ તરીકે રાજી રાજી કરી દેતા. આવે તેમનામાં અગાધ વાત્સલ્યભાવ હતો, બિરદાવ્યા હતા. ખાદી અને ગ્રામોદ્યોગ વિષેના ગ્રહો અને બંને વખતની સામુદાયિક પ્રાર્થના તે આકર્ષણના ફળ સ્વરૂપે એ ભાવ કે જે કશા પણ ભેદભાવને જાણતો નહોતો. અંત સુધી તેમનામાં પ્રગટ થયાં હતાં. હરિપુરા મહાસભામાં તેને હાજર રહ્યા કાન આંખ અને અન્ય ઈન્દ્રિય સાબુત હતી. શરીર પડછંદ, ભવ્ય હતા. પછી તેઓ તીથલમાં કેટલાક સમય રહેલા અને ગાંધીજી પણ લલાટ, અવાજ બુલંદ અને તેજોમયતા અખંડ હતી. આમ અંત સમય ત્યાં જ આવીને કેટલાક દિવસ રહ્યા હતા. પરિણામે લગભગ રોજ સુધી તેને સજાગ, સાવધાન હતા. આવું તેમનું ભવ્ય જીવન હતું એ બંને વચ્ચે મુલાકાતે થયા કરતી હતી. ખાસ કરીને સમુદ્ર- અને એવું જ તેમનું ભવ્ય અવસાન હતું. તેમને મન કોઈ પરાયાં કિનારે તેઓ ઘણીવાર સાથે ફરતા હતા. આ રીતે બંનેની વચ્ચે નહોતાં. ગમે તેવો કેઈએ અપરાધ કર્યો હોય, પણ તે અપરાધી ચાલી રહેલા વિચારવિનિમય દરમિયાન એક દિવસ સત્ય અને તેમની સામે ગળગળે થાય તેઓ પણ તરત ગળગળા થઈ જતા. અહિંસા વચ્ચે મેળ ન મળે વિષે વાત નીકળી પડી, મહા- આવું મહા દિલ ને પામ્યા હતા.” :
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy