________________
તા. ૧-૩-૧૫
પ્રબુદ્ધ જીવન
અને કાના ભામાશા ગયા! તા. ૨૭-૧૨-૬૪ના રોજ જેમનું અવસાન થયું હતું તે ચિરસ્મરણીય સ્વ. નાથાલાલ પારેખનું નીચે આપવામાં આવેલ સ્મરણચિત્ર તા. ૯-૧-૬૫ ના રોજ મને મળે, પણ અન્ય લેખસામગ્રીના દબાણ નીચે આ લેખ પ્રગટ કરી શકાયે નહોતા. આ લેખના લેખક શ્રી હરિવલ્લભ પરીખ વડોદરા જિલ્લામાં રંગપુર ખાતે સ્થાપવામાં આવેલા આનંદનિકેતન આકામ દ્વારા તે બાજુ વસતા આદિવાસીઓના ઉદ્ધારકાર્યમાં વર્ષોથી નિમગ્ન છે. પ્રસ્તુત સ્મરણ નોંધ સ્વ. નાથાલાલભાઈ પિતાની આસપાસ કેવી સુવાસ મૂકતા ગયા છે તેની સૂચક છે.'
પરમાનંદ] સાધુ - સંત, સમાજસેવક અને સાયન્ટીસ્ટ (વિજ્ઞાનિકો કોઈ પણ સભાને અંતે પ્રમુખશ્રીએ મારી ખૂબ પ્રશંસા કરી. ત્યારે હસતા હસતા પ્રકારની પક્ષીય અસરથી મુકત હોય તે જ એની પ્રવૃત્તિ અને શ્રી નાથાલાલભાઈએ તેમને કહ્યું, ‘તમે તે એમની પ્રશંસામાં અમારેથી પ્રયોગે માનવતાનું અમિસિંચન કરી શકે. આવા વિચારો સાથે અત્રે
પણ આગળ વધી ગયા.' લેકાધારે ગુજરાતના ઉંડાણમાં મધ્યભારતની સરહદે આવેલા આદિ
કોઈને વિદેશ જવું હોય, કોઈને શાળા - કૅલેજની ફીની જરૂર વાસી વિસ્તારમાં આજથી ૧૬ વર્ષ પહેલાં-પ્રવૃત્તિ શરૂ કરી. કાળ
હોય, કોઈ બિમારીના કારણે દવા માટે આવે સૌને શ્રી નાથાલાલક્રમે એ વધતી ચાલી. સાથે સાથે આર્થિક જવાબદારી પણ વધવા
ભાઈ સહારો આપતા. અમારી તે એક સંસ્થા. પણ આવી તે અનેક લાગી ને સંસ્થા ઉપર બોજો થયો. રાષ્ટ્રીય જુવાળની સાથે સાથે સંસ્થાઓ માટે રાતદિવસ ચિન્તા તેઓ કરતા. અનેકોને દાન આપ્યા અને કદાચ એનાથી પહેલાં પણ મુંબઈનગરી ‘આપનારી નગરી હશે–અપાવ્યા હશે. પણ એને પ્રચાર કે અભિમાનને છાંટોય જેવા તરીકે મશહુર હતી. બાપુજી, ગુરુદેવ ટાગોર કે સુભાષબાબુ સૌના
મળે નહીં. એમની ખૂબી એ હતી કે નાનામાં નાનો માણસ પણ ખોળા એણે ભર્યા છે. અમે એજ આશાએ એક વખત મુંબઈ
એમને સરળતાથી મળી શકતે. ગયા. સૌ પૂછે: “મુંબઈમાં તમારું મંડળ કયું? તમને સત્તાધારી પક્ષના.
૧૯૬૨માં હું મુંબઈ ફરવા માટે ગયા હતા. અમારા સ્નેહીઓએ કયા નેતાની ઓળખાણ છે?” વિગેરે.
ફાળાની રકમ મેળવવાની યોજનાપૂર્વક વહેંચણી કરેલી. શ્રી નાથામુંબઈ બહાર કામ કરતી અનેક સંસ્થાઓને મુંબઈમાં પિતાના
લાલભાઈએ ૧૫,૦૦૦ રૂપિયાની જવાબદારી લીધી. મને બે દિવસ મંડળે છે, પિતાના પ્રાંતના કે જિલ્લાના. અમારા આદિવાસીઓના સાથે લઈ ગયા. જ્યાં જઈએ ત્યાં લોકો પહેલાં એમ પૂછે : “બોલો, કોણ વેપારી મુંબઈમાં હોય કે જે એનું મંડળ કાઢે?
નાથાલાલભાઈ અમારે કેટલી રકમ આપવાની છે.' નાથાલાલભાઈ ૧૯૫૧માં એક વખત અમારી સંસ્થામાં કામ કરતી એક બેને રકમ કહે એટલે ચેક તૈયાર થવાને એક ઓર્ડર નીકળે. આપનાર . મને કહ્યું કે, “મેં મારા એક સંબંધીને સંસ્થાનું સાહિત્ય આપ્યું છે. એમ પણ પહેલાં ન પૂછે કે, કોના માટે કયા કામે ! પણ નાથાલાલતેઓએ વાંચ્યું, એમને ગમ્યું, ને મને કહ્યું છે કે, જ્યારે હરિવલ્લભ- ભાઈ પાછળથી બધું જ સમજાવે. લોકોમાં - આપનારાઓમાં વિશ્વાસ ભાઈ મુંબઈ આવે ત્યારે મને જરૂર મળે. ૧૯૫૨માં પ્રથમવાર હું એ કે, નાથાલાલભાઈ સારા કામ માટે જ આવ્યો હશે. મળવા ગયે. પ્રથમ મુલાકાતમાં જ આત્મિયતા બંધાણી. એમણે કહ્યું
મુંબઈમાં અનેક ગર્ભશ્રીમંતે છે. શ્રી નાથાલાલભાઈ કરતાં ‘મારી સેવાની જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે લઈ શકશો, આ
વધારે મિલકતવાળા અનેક શ્રીમંતે છે. પણ જે શ્રીમંતદિલ નાથા
- લાલભાઈનું હતું, તેવું દિલ અન્યત્ર મળવું દુર્લભ છે. હતા ઉદારતા, કરુણ અને નમ્રતાની મૂર્તિસમા શ્રી નાથાલાલભાઈ પારેખ.
હજી તો હમણાં જ ૧૩ દિવસ ઉપર હું મુંબઈ ગયે ત્યારે ૧૯૩માં મને રેલ અકસ્માત થયો. આગ્રહપૂર્વક પત્રો લખ્યા. એમને ત્યાં મેં ફોન કર્યો, તબિયતના ખબર માટે. મારો ફૅન જાતે જ મને મુંબઈ આવવા આરામ - ઉપચાર માટે. છેવટે તાર આવ્યું કે, લીધે. અવાજ સાંભળતાં મેં કૅન બંધ કર્યો. હું જાતે જ મળવા ગયે. ‘તમે નહીં આવે તે હું જાતે તેડવા આવીશ.’ હું પ્રેમના આદેશને અમારા બન્નેના સામાન્ય સ્નેહી એવા શ્રી પ્રાણલાલભાઈ દેસાઈ - ઈન્કાર ન કરી શકો. બે માસ મને પોતાને ત્યાં રાખીને કુટુંબી ,
સાથે હું ત્યાં પહોંચ્યો. અડધે એક કલાક વાત ચાલી. આખો વખત
વાતમાં કઈ સંસ્થા માટે કેટલું થયું છે અને કેટલું કરવાનું છે તે જ જનની જેમ સારવાર કરી. આશ્રમમાં પહોંચ્યા પછી પણ બે માસ
વાતને વિષય. વેપારી, ઉદ્યોગપતિ અને વિધાન પરિષદના સભ્ય સુધી મુંબઈથી ફૂ_ટના પારસલે મોકલતાં રહ્યાં. આ બધું એક એવી
હોવા છતાં વેપાર ઉદ્યોગ કે રાજકારણની વાતેના બદલે માનવધર્મવ્યકિત માટે કે જેની પાસેથી કોઈ પ્રકારને લાભ ભવિષ્યમાં મળવાને
ની જ, પ્રેમ અને કરુણાની વાતો. એ જ એમનું રટણ ! મે' સંસ્થા નથી. આ હતી એમની ફળરહીત, આસકિત રહીત પ્રવૃત્તિ. ગીતાને અંગે કે ફાળા અંગે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. પણ અમે ઉઠવા. અકર્મ કર્મયોગ!
લાગ્યા ત્યારે પોતે જ શ્રી પ્રાણલાલભાઈને કહેવા લાગ્યા: ‘હરિવલ્લભ* ૧૯૫૪માં ફંડ માટે મુંબઈ ગયો ત્યારે શહેરમાં ફંડ કરવાને ભાઈના દવાખાના માટે ‘જીપ’નું કામ તુરત કરી દેવું જોઈએ. એમની મને કોઈ અનુભવ નહીં. માગવાની આવડત કે વૃતિ નહીં. શું થશે પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. ખૂબ પગે રખડે છે. વળી પેલી કેનેડિયન એની ચિતામાં હતે. શ્રી નાથાલાલભાઈએ મારી ચિન્તા માથે લઈ બેન દવાખાનામાં સેવા કરવા આવેલી છે. માટે આપણે જલદી ‘જીપ'ની મને ચિન્તામુકત બનાવ્યો. મેં એમને કહ્યું, હું તે કેંગ્રેસની ગોઠવણ કરી આપવી જોઈએ. શ્રી પ્રાણલાલભાઈને ઉત્સાહ જરૂર પડે ત્યારે આકરી ટીકા પણ કરું છું. કેટલાક ગ્રેસી આપતાં પોતે કહ્યું: ‘મારી પાસે રૂ. ૧૫૦૦ આનંદનિકેતન આકામ આગેવાનોને એ ગમતી નહીં હોય. વળી તમે તે કેંગ્રેસમાં છો માટે આવેલ પડયા છે. એક હજાર મારા તરફથી આજે લખી લો. તમને કોઈક કહેશે તે ?” શ્રી નાથાલાલભાઈએ સરળભાવે સીધે પણ હવે જલદી એમનું આટલું કામ તમે પતાવી આપો. ન તો જવાબ આપ્યો: ‘મારે મન સેવા કરે તે સેવક. સાચા સેવકોની મેં માગણી કરી હતી કે ન પ્રાણલાલભાઈએ વાત ઉચ્ચારી હતી. આ સેવા કરવાને મોકો મને મળે તે હું કેમ ગુમાવું. તમારું કામ માનવ- હતી એમના દિલની વિશાળતા. આવા તે હજારો અનુભવ હજારો ધર્મનું સાચું કામ છે. આ કામમાં મદદ કરતાં મને કોઈ રોકી નહીં લોકોને થયા હશે. તેઓ અનેક સંસ્થાના પ્રાણસમાં હતા. ધન શકે.” બન્યું પણ એવું જ, બેએક પ્રસંગે ખૂબ જવાબદાર કક્ષાના
અને સજજનતાને, ઉદારતા અને નમ્રતાને આ સમન્વય ભાગ્યેજ આગેવાને શ્રી નાથાલાલભાઈને અમારા કામમાં મદદ કરવા માટે
જોવા મળે ! કટાક્ષમાં પૂછયું. શ્રી નાથાલાલભાઈએ જવાબ આપ્યો કે, મને શ્રી નાથાલાલભાઈના મૃત્યુના સમાચાર અનેકોના હૈયામાં હલચલ તમારા ઉંડા રાજકારણની ખબર ન પડે. હું તે નજરે જોઉં છું કે, મચાવી હશે. એમને પ્રભુ ચીર શાન્તિ આપે, એવા પ્રાર્થનામય ભરજુવાની હોમીને આવા ઉંડાણના જંગલમાં વસીને લોકોને માણસ ઉદ્ગારો હજારો હૈયામાંથી નીકળ્યા હશે. અમારા જેવી અનેક વ્યકિતઓ બનાવનાર એક વ્યકિતને હું મદદ કરી રહ્યો છું અને કરતો રહીશ.” અને સંસ્થાઓ માટે એ “ભામાશા’ હતા.
કેટલાક વર્ષો પછી જોગાનુજોગ એવું બન્યું કે એક જાહેરસભામાં સૌજન્યતાપૂર્ણ ઉદારતા, ધર્મપ્રધાને કરૂણા અને માનવતાભરી હું મુખ્ય વકતા હતે. પેલા રાજકીય આગેવાન સભાના પ્રમુખ હતા. નમ્રતાની એ ત્રિમૂર્તિને કોટી કોટી નમસ્કાર હો !! છે અને શ્રી નાથાલાલભાઈ પણ અમારી સાથે સભામાં હાજર હતા.
હરિવલલભ પરીખ