________________
તા. ૧-૧૨-૧૫ "
પ્રબુદ. જીવન
૧૫૫
માટે સેના રાખવી તેના માટે અનિવાર્ય બની જાય છે. કદાચ કોઈ એટલે મારું મન તો એમ કહે છે કે અગર જે અહિંસાને આપણે કાળે અહિંસા એટલી વિકસે કે સત્તા કેન્દ્રિત ન રહે, અને તે ગામે સ્વીકારી છે - જયાં સુધી સ્વીકારી છે- તેની રક્ષા માટે મરી ફીટવું એ ગામમાં અને વ્યકિતએ વ્યકિતમાં વિકેન્દ્રિત થઈ જાય, અને વ્યકિત આપણા ધર્મ થઈ પડે છે. એવી સમર્થ થઈ જાય કે તેને રક્ષણની જરૂર જ ન રહે, તે તેવા
૯. આજ સુધી આપણે કહેતા આવ્યા છીએ, “જીવો અને એ ચેતાને વિખેરી નાખી શકાય. આ પણ એક આદર્શ કલ્પના જીવવા દે.” આ આપણે મહાન આદર્શ હતા, જ્યારે નિર્બળ પ્રાણીછે, પણ અસંભવિત નથી. પણ આજની પરિસ્થિતિમાં તે સેનાના
એની ભાજીમૂળા જેટલી પણ કિંમત નહોતી. પણ હવે અહિંસાના આધાર પર જ સત્તાની સુરક્ષા છે. દુનિયાના બધા દેશે આજે એટલું
વિકાસક્રમમાં આજે આપણે આ આદર્શ હવે જોઈએ. “ જીવાડે માનતા થયા છે કે યુદ્ધને ખાતર યુદ્ધ ન થવું જોઈએ, પણ વિધ વિધ
અને જીવે.” બીજાઓ પહેલાં જીવે પછી અમે જીવશું. આ વિકારોમાન્યતાઓની કમીના નથી. એક કુટુંબમાં પણ દરરોજના પચાસ ક્રમમાં આગળ વધતાં પછી આપણે એમ કહીશું “તે મરીને પણ પ્રશ્ન ઊઠે છે. તો રાષ્ટ્રની તો હજાર સમસ્યાઓ ઊઠે. એવી પરિસ્થિ- ' બીજાને જીવાડી.” પોતાની આંખ આપી દઈને પણ અંધને દેખતો તિમાં રાષ્ટ્રની રક્ષા માટે જે કંઈ પગલું ભરવું પડે તે હિંસાત્મક
કરે. “જીવે અને જીવવા દે” એ કથન આજના વિકાસપ્રવાહમાં હોય તે પણ ટાળી શકાતું નથી.
વીતી ગયેલા યુગની વાત થઈ ગઈ છે. ૬. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું--“શુદ્રઢ વિશ્ર્વ:” યુદ્ધ
૧૦. ચોથે પ્રશ્ન છે રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિત અને સત્તા કરે પણ યુદ્ધને તાવ ન આણો. યુદ્ધ કરતાં યુદ્ધને તાવ વધારે
જાળવવા માટે અહિંસા પાસે કયા કયા ઉપાય છે? આ પ્રશ્ન મારી ખતરનાક છે. યુદ્ધના તાવથી મન બગડે છે. યુદ્ધ ન કરવું એ કંઈક
સમજમાં નથી આવતે. સત્તા અને અહિંસા એક બીજાના વિરોધમાં જ
હોઈ શકે. જે દિવસે સત્તા અહિંસક થઈ જશે તે દિવસે તે સહેલું છે, એમાં બહુ સંયમની આવશ્યકતા નથી, પણ યુદ્ધ કરતાં છતાં રાગદ્વેષથી પર રહેવું, વૃત્તિઓને સંયમમાં રાખવી એ બહુ
પ્રભુસત્તા જ નહીં રહે. સત્તને તજી દેવી એ જ અહિંસા છે. સત્તાના કઠીન સાધના છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ એ જ કહ્યું છે. “પ્રમા
રક્ષણ માટે અહિંસા પાસે કંઈ છે નહીં, હોઈ શકે નહીં. અહિંસા તો દને વશ થઈ પ્રાણોને ઘાત કરવો તે હિંસા છે.” મતલબ કે સ્વયં
પ્રેમને પાઠ ભણાવે છે. પ્રેમ એટલે સમર્પણ. અહિં સમર્પણને અર્થ કર્મમાં કંઈ નથી. કર્મ કરવા પાછળ મનુષ્યની વૃત્તિ શું છે, તેને હેતુ
રાજનૈતિક લાચારી નથી. અહિંસક તે છે કે જે પિતાનું જે કંઈ છે શું છે એ મુખ્ય છે અને એના પર જ હિંસા - અહિંસા આધારિત છે.
તે બધું સમાજનું સમજે છે. પ્રભુસત્તાને હિંસા પડકારે છે એમ નથી, લોકતંત્ર અને આઝાદીની રક્ષા માટે કરેલા આક્રમણને હિંસા ન માન
પણ આક્રમણ વખતે રક્ષણ માટે અહિસા જ હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. વામાં આવે એવું હોઈ શકે.
૧૧. વાસ્તવમાં હિંસા અને અહિંસા એક જ સિક્કાની બે બાજુ ૭. આજ સુધીના અહિંસક પ્રયોગેનું પરિણામ એ આવ્યું છે. ક્રોધ ઉકળનું પાણી છે તે ક્ષમા શીતળ જળ છે. કયારેક જેને છે કે ગત વિકાસના આ શિખર સુધી પહોંચ્યું છે, જેમકે સામ્રાજ્ય- આપણે અહિંસા કહેતા હોઈએ તે વાસ્તવમાં ઘેર હિસા હોય અને વાદને અંત, સમાજવાદની સ્થાપનાને પ્રયત્ન, નિઃશસ્ત્રીકરણ તરફ જેને ઘેર હિંસા કહેતા હોઈએ તે વાસ્તવમાં અહિંસા હોય. હિંસા કે વધારે ને વધારે ઝુકાવ, સંયુકત રાષ્ટ્રસંઘને માન્યતા, આંતરરાષ્ટ્રીય અહિંસા એ ભાવસાપેક્ષ છે. સર્વથા નિક્રિયતાને અહિંસા સમજી બેસવું અદાલત. ફાંસીની સજા પ્રત્યે ધૃણા, સજા કરવા પાછળ વ્યકતિને એ જેમ એક ભ્રમ છે તેમ કર્મમાં પ્રવૃત્ત રહેનારને હિંસક માની સુધારવાની કોશિષ, માલિકીને ત્યાગ વગેરે. આ પ્રમાણે સામાજિક બેસવું એને પણ ભ્રમ સમજવો જોઈએ. અને આર્થિક ક્ષેત્રમાં પણ અહિંસાનું તત્ત્વ દાખલ થતું જાય ૧૨. મને એમ લાગે છે કે આપણે હિંસા-અહિંસાને વિચાર છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ અહિંસાને પ્રવેશ થયો છે. આવા તો આજ સુધી સમાજે કરેલા પ્રયોગે, તેના અનુભવો અને સમાજએકાએક - આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં દાખલ થઈ નથી રચનાના પાયાના સિદ્ધાંતના આધારે કરવો જોઈએ. કેવળ તાત્વિક જતા. તેની પાછળ સેંકડો અને હજારો વર્ષની તપસ્યા હોય છે. એવા કે શાસ્ત્રીય વિવેચન હિંસાનું કારણ બની જાય છે. ગ્રંથ, પંથ, કે કઈ કેટલા પશુ પક્ષીઓ છે કે જેમને આપણે મનુષ્ય સમાજના ઉપયોગી વ્યકિતવિશેષને દષ્ટિ સમક્ષ રાખીને તેની આસપાસ આપણા વિચારો અંગ માન્યા છે અને મનુષ્યની આર્થિક ઉન્નતિમાં તેઓ સહાયક બન્યાં કેન્દ્રિત કરી વિચારણા કરવાથી વિકાસના માર્ગ સુંધાઈ જાય છે. છે. ભાવિ સમાજ અહિંસાના ક્ષેત્રમાં હજા વધારે આગળ નહીં વધે ૧૩. આ વિજ્ઞાનનો યુગ છે અને સમાજરચના ઉપર એનો એમ કોણ કહી શકે તેમ છે?
પ્રબળ પ્રભાવ પડી રહ્યો છે. સાથે સાથે અનેક દિશામાં સમાજે ૮. જીવન-રક્ષાની જવાબદારી અહિંસા અદા કરી શકે કે
પ્રગતિ સાધી છે, અને તેમાં પ્રેમ અને માનવતાના તત્ત્વ દાખલ થતા નહિ એ પ્રશ્ન મારી સમજ પ્રમાણે અહિંસાને મર્યાદિત ક્ષેત્રમાં
જાય છે. અહિંસાને વિક્સવામાં આર્થિક ઉન્નતિ પણ ઘણે ભાગ મૂકી દે છે. પ્રેમ વિના જીવન ટકી શકતું નથી. પ્રેમ એ જ જીવન છે.
ભજવે છે. દેશ સમૃદ્ધ હોય તે ચેરી, લૂંટફાટ આદિ હિંસક કૃત્યો એટલે એમ કહી શકાય કે જ્યાં અહિંસા નથી ત્યાં જીવન નથી. પણ
સહેજે ઓછા થઈ જાય છે. આ સમયમાં કે જ્યારે હિંસાનાં તીવ્ર જ્યારે જીવન-મરણને સવાલ આવે છે ત્યારે મનુષ્ય બચવા માટે જે
શકિતશાળી સાધને પેદા થયા છે અને હજી તેમાં વૃદ્ધિ થઈ રહી બની શકે તે પ્રયત્ન કરે છે. કંઈ ન હોય તો પોતાના હાથોને હથિયાર
છે તેવા સમયે તેજસ્વી અને ચિંતનપૂર્વકની અહિંસા જ સમાજનું બનાવી દે છે. હાથ અને હથિયારને ઉપયોગ ન કરનાર મન અને
રક્ષણ કરી શકશે. તેજરવી અહિંસાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન ક્ષેત્રે ભિન્ન વાણીથી પણ પ્રહાર કરી શકે છે. મુખ્યતયા જીવનરક્ષાને પ્રશ્ન ભયમાંથી પેદા થાય છે. ભય બહુરૂપી છે. તે હિંમત, લજજા, જોશ, નમ્રતા
ભિન્ન પ્રકારનું હશે. પણ ભૂલી–લંગડી, સત્વહીન અને એકાંગી અહિંસા વગેરે અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે જીવન-રક્ષણની જવાબદારી
તે હિંસા કરતાં પણ બદતર નીવડશે. તેનામાં કંઈ તાકાત નહીં હોય. અહિંસા અદા કરી શકે એમ કહેવું મુશ્કેલ છે. હું એમ માનું છું કે
હિસા ગમે તેટલી પ્રચંડ અને ભયાનક હશે, પણ સાચી અને તેજસ્વી જીવન-રક્ષણની જિમેદારી અહિંસાની ન હોવી જોઈએ. અહિંસાના
અહિસા આગળ તે ટકી નહીં શકે. અગર જો એવી તેજસ્વી અહિંસા રક્ષણની જવાબદારી જીવન ઉપર હોઈ શકે. અહિસાના રક્ષણ માટે
આપણામાં નથી તે બહેતર છે કે સીધે સીધી હિંસાને અપનાવીએ. પ્રાણ આપનારા અનેક થઈ ગયા છે, અને જે અનેક સૈનિકો દેશ- અહિંસાનું તેજવી મૂલ્ય સમાજ આગળ પ્રત્યક્ષ કરવાની જવાબરક્ષાને માટે જીવન-મરણના ખેલ ખેલે છે તે તેમના કરતાં કઈ રીતે દારી આજે અહિસનિષ્ઠ લોકો અને સમૂહો ઉપર આવી છે. ઉતરતા છે? દેશભકિત પણ અહિંસા - નિષ્ઠા જેટલી પવિત્ર વસ્તુ અનુવાદક:
મૂળ હિંદી છે. દેશનું રક્ષણ એટલે હજારો વર્ષની સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ શ્રી મેનાબહેન નરેમદાસ
શ્રી જમનાલાલ જૈન