________________
• REGD, No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રિબુદ્ધ જૈન'નું નવસંરકરણ વર્ષ ૨૭ : અંક ૬
જ પ્રબુદ્ધ જીવને
મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૫, શુક્રવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર :: ,
છૂટક નકલ ૨૦ પિસા
છે
કે
. . . . .
.
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વિ. સંવત ૨૦૨૦] શ્રી મુબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાન્ત [ઇ. સ. ૧૯૬૪
શ્રી મુંબઈ ન યુવક સંઘનો ગત વર્ષને વાર્ષિક વૃત્તાંત રજૂ પ્રબુદ્ધ જીવન અંગેની આર્થિક ચિન્તા હળવી બને એ હેતુથી અને કરતાં અને આનંદ તેમ જ ગૌરવ અનુભવીએ છીએ. આપણે સંધ સંઘની આર્થિક સ્થિતિ રદ્ધર બને એ હેતુથી પ્રબુદ્ધ જીવનની રજતે ઈ. સ. ૧૯૬૫ના પ્રારંભ સાથે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરે છે. છેલ્લી જયન્તી પ્રસંગે . ૨૫૦૦૦.૦૦ની રકમ એકઠી કરવાનું લક્ષ્યાંક વાર્ષિક સામાન્ય સભાએ સંઘનું વર્ષ વિક્રમ સંવતને બદલે અંગ્રેજી સંઘની કાર્યવાહીએ નકકી કર્યો અને નવેંબર માસ દરમિ!• પ્રસંગને સાલ પ્રમાણે રાખવું એ મુજબને ઠરાવ કર્યો હતો. એટલે ગત વર્ષ અનુરૂપ ત્રણ દિવસને કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આપણા માટે ૧૪ મહિનાનું થયું છે, અને વહીવટી દષ્ટિએ આ વૃત્તાન્ત આમાંથી પહેલી બાબત રૂા. ૨૫૦૦૦.૦૦ એકઠા કરવા ધારેલા તેના બદલે તેનો ૧૯૬૩ના કારતક સુદ ૧ એટલે કે ૧૯૬૩ના ઑકટોબરની ૧૮ મી રૂા. ૨૯,૪૦૦.૦૦ની રકમની સંઘને વચને મળ્યાં, જેમાંથી આ વહીવટી તારીખથી ૧૯૬૪ના ડિસેમ્બર માસની આખર તારીખ સુધીનો છે વર્ષ દરમિયાન રૂા. ૨૬૩૫૫.૦૦ વસુલ આવ્યા છે–એટલું જ નહિ અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭-૩-૬૪ સૌરાષ્ટ્ર ટ્રસ્ટે “પ્રબુદ્ધ જીવનને પોતા તરફથી દર વર્ષે રૂા. ૧૫૦ મી. છે. ના રોજ મળી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૨૬-૬-૬૫ રકમ ભેટ આપવાની જાહેરાત કરી છે. આમ પ્રબુદ્ધ જીવનને ' ' સુધીનો આ વૃત્તાન્ત છે.
ચલાવવા તેમજ વિકસાવવા અંગે સંઘને થડા સમય માટે આર્થિક છે, ગત વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ પૂર્વવત એક
નિર્ભરતા પ્રાપ્ત થઈ છે.
: : -
છે સરખી ચાલુ રહી છે, પણ ગત વર્ષ દરમિયાન સંઘની આજ સુધીની રજત જ્યન્તી સમારોહ અંગે નીચેને ચતુવિધ કાર્યક્રમ રજૂ કારકીર્દીમાં અતિ મહત્ત્વને બનાવ, “પ્રબુદ્ધ જીવને ૧૯૬૪ ના કરવામાં આવ્યું હતું :એપ્રિલ માસની આખરે ૨૫ વર્ષ પૂરાં કર્યા તેના સંદર્ભમાં, ગયા,
- (૧) તા. ૧૪ મી નવેંબર શનિવાર સાંજના પ-૩૦ વાગ્યે ભારનવેમ્બર માસ દરમિયાન તા. ૧૪-૧૫ તથા ૧૬ એમ ત્રણ દિવસના
તીય વિદ્યાભવનના ગીતા હૈલમાં પત્રકારત્વ અંગે શ્રી ગગનવિહારી ભરચક કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ જીવનની રજત જયન્તી ઊજવવામાં
લલ્લુભાઈ મહેતાના પ્રમુખસ્થાને જાહેર પરિસંવાદ યોજવામાં આવ્યો આવી તેને લગતે છે. તો બીજી બધી પ્રવૃત્તિઓની વિગતો આપવા
હતો અને તેમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પહેલાં પ્રબુદ્ધ જીવનના આ રજત જ્યનતી મહોત્સવની વિગતે
સ્વાગત પ્રવચન બાદ “મંગળપ્રભાત'ના તંત્રી કાકાસાહેબ કાલેલકરે રજૂ કરવાનું વધારે ઉચિત લાગે છે.
“પત્રકારત્વ અને સત્યનિષ્ઠા” એ વિષય ઉપર, “ઈન્ડિયન એકસપ્રેસ'ના ‘પ્રબુદ્ધ જીવન”—રજત જયંતી મહોત્સવ તંત્રી શ્રી. ડી. આર. માંડેકરે “પીળું પત્રકારત્વ” (Yellow પ્રબુદ્ધ જીવનને પ્રારંભ ‘પ્રબુદ્ધ જૈન” એ નામથી તા. ૧-૫-૩૯
Journalism) એ વિષય ઉપર, ‘જન્મભૂમિ'ના તંત્રી શ્રી રવિશંકર ના રોજ કરવામાં આવેલ. તા. ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન’‘પ્રબુદ્ધ
મહેતાએ ‘પત્રકારત્વ : પક્ષલક્ષી કે સત્યલક્ષી” એ વિષય ઉપર, ‘સુકાની’ના જીવન’ એ મુજબ નામ પરિવર્તન કરવામાં આવ્યું છે. પ્રારંભથી
તંત્રી શ્રી મોહનલાલ મહેતા (સંપાન)એ પત્રકારત્વ: વ્યવસાય તે આજ સુધી આ પત્ર શ્રી મુંબઈ જૈન યુવક સંધના મુખપત્ર તરીકે
કે ધર્મ (career or mission) એ વિષય ઉપર, સંઘના નિમંત્રણને એક સરખું નિયમિત રીતે પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને તેમાં પ્રગટ થતાં
માન આપીને અમદાવાદથી ખાસ આવેલા “સંદેશ” ના તંત્રી શ્રી પરિવર્તનકારી લખાણ દ્વારા જૈન તેમ જ જૈનેતર - ગુજરાતી ભાષા
કપિલરાય મહેતાએ “લોકશાહીના સંદર્ભમાં પત્રકારત્વનું કર્તવ્ય ભાષી–પ્રજાને તેણે આદર તેમ જ પ્રેમ પ્રાપ્ત કર્યો છે. સંઘની
અને ફાળે” એ વિષય ઉપર, પરિચય પુરિતકાના આયોજક શ્રી આવી એક પ્રવૃત્તિ એકધારાં ૨૫ વર્ષ પૂરાં કરીને આગળ ચાલે
વાડીલાલ ડગલીએ “સામયિકોનું પત્રકારત્વ” એ વિષય ઉપર અને એ સંઘના માટે અનુપમ ગૌરવને વિષય ગણાય. પ્રબુદ્ધ જીવન
અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા શ્રી રતિલાલ દીપચંદ ગમે તેટલી કોપકારક પ્રવૃત્તિ હોય, એમ છતાં પ્રબુદ્ધ જીવન કોઈ
દેસાઈએ ‘જેને પત્રકારત્વ” એ વિષય ઉપર વિવરણ કર્યા હતાં અને પણ એક સંપ્રદાય કે પક્ષનું પ્રચારક હતું નહિ અને છે. નહિ તેથી પ્રમુખશ્રી ગગનવિહારી મહેતાનાં અનુ ભવસમુદ્ધ ઉપસંહાર સાથે તેમ જ પ્રબુદ્ધ જીવનમાં જાહેરખબર લઈને આર્થિક પુરવણી કરવી
આ પરિસંવાદની સમાપ્તિ થઈ હતી. નહિ એવા પ્રારંભથી કરેલા નિરધારના પરિણામે, પ્રબુદ્ધ જીવનના (૨) તા. ૧૫ નવેંબર રવિવારની સવારે ૯ વાગ્યે ભારતીય સંચાલન પાછળ દર વર્ષે આશરે ૩૦૦ ૦-ની બેટ આવતી રહી છે. વિદ્યાભવનના વિશાળ વ્યાખ્યાનગૃહમાં “પ્રબુદ્ધ જીવનને રજત જ્યની આમ ‘પ્રબુદ્ધ જીવન’ હંમેશા આર્થિક ચિતાને વિષય બનેલ છે. સમારંભ સંઘના નિમંત્રણને માન આપીને દિલ્હીથી ખાસ આવેલા