________________
૨૧૦
."
-
-
- -
-
-
-
-
-
- -
બના હાસ્ય જાય અને રી
વર્ગના
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૫
જ. : - અને શકય ઉપાયોની દ્રષ્ટિએ આ પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાનું. પ્રશ્નો ઉપસ્થિત થવાના અને તે સામે રાજદ્વારી દબાણ ઉદ્ભવે ઈચ્છનીય થઈ પડશે.
તેવો સંભવ ગણાય. આમ છતાં, સરકારની એ ફરજ બને છે, કે - કરચોરી કરનારાની વૃત્તિ
આ સમસ્યા સામે માત્ર જોયા કરવાને બદલે શકય તેટલે ‘વણનેધાયેલા નફા એકઠા કરનાર વ્યકિતઓને એમ કરવા શેઆ સમસ્યાને હલ કરવાના ઉપાયો લેવા. પાછળનો મુખ્ય ઉદ્દેશ કરચોરી હોય છે. લોકશાહી સમાજમાં જ્યારે પરંતુ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈએ તે એમ કહી શકાય કે કરચોરી વ્યાપક રીતે ચાલી રહી હોય ત્યારે એ પ્રવૃત્તિ અત્યંત લોકોને દ્રષ્ટિકોણ બદલાય નહિ તે આ પ્રકારનું વલણ સંપૂર્ણપણે અનિચ્છનીય પ્રકારની સમાજવિરોધી પ્રવૃત્તિ હોવા છતાં તેને આપણે દૂર કરવાનું સહેલું નથી. સરકાર સાથે પ્રામાણિક વર્તાવનું મહત્વ સહાનુભૂતિપૂર્વક તપાસવી જોઈએ.
શું છે તેનું લોકોને ભાન કરાવવું જોઈએ. તેમનામાં રાષ્ટ્રભાન જાગે - પ્રથમ તો, એ સ્પષ્ટ છે, કે જે આ પ્રમાણે કરચોરી કરતા
અને સ્વાર્થ કરતાં રાષ્ટ્રહિતને વધુ મહત્ત્વ આપવાની લાગણી જો હોય તેઓ પોતાનાં અને સરકારના હિતને એકસરખું સમાન ગણતા નથી. જો આવી વ્યકિતઓને એ વાતની યાદ આપવામાં આવે કે
જન્મે તો તેઓ સરકાર પ્રત્યેનું પોતાનું વર્તન જરૂર આ પ્રકારનું આપણી તો રાષ્ટ્રીય સરકાર છે અને તેની સાથે આ રીતે કામ લેવું બનાવે. આવું રાષ્ટ્રભાન જાગે તે સરકાર અને લોકોનાં ધ્યેય વચ્ચે યોગ્ય નથી તે તેને જવાબ કાંઈક આ પ્રકારને આપશે: ‘મને તો સંપૂર્ણ તાદામ્ય સધાય અને તેને પરિણામે કો દેશ માટે જરૂર આ સરકારની નીતિ કાંઈ સમજાતી નથી અને એ નીતિમાં મને
પડયે ભેગ આપવા પ્રેરાય અને રાષ્ટ્રને ભેગે સ્વાર્થ સાધવા પ્રેરાય નહિ. કાંઇ વિશ્વાસ નથી.” ભારે કરવેરાની જરૂરિયાત તે સમજી શકતો
આ પ્રકારનું રાષ્ટ્રભાન બધા વર્ગના લોકોમાં એવી વ્યાપક નથી. વિકાસ યોજનાઓની જ્યારે તેને યાદ આપવામાં આવે છે લાગણી જન્માવશે કે દેશના નાગરિકે અમુક વસ્તુ કરવી જોઈએ ત્યારે તે કહે છે, કે આ રીતે એકત્રિત થયેલાં મોટા ભાગનાં નાણાંને
નહિ અને જે કોઈ આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં રાચે તેને બગાડ થાય છે કેમ કે સરકાર જે યોજનાઓ હાથ ધરે તેમાં ચાલતી
“અનાય” કહેવા અને ગણવો જોઈએ. અશ્વતખારી અને બિનકાર્યક્ષમતાની તેને જાણ હોય છે.
આ ઉદેશ સિદ્ધ કરવા માટે પુખ્ત વયની વ્યકિત તેમ જ ઊગતી પોતાની આ વાતના સમર્થનમાં તે ઝડપથી એવા કોઈ પ્રધાન
પેઢીના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરવાના એકી સાથે પ્રયત્ન થવા જોઈએ. કે સરકારી અધિકારીનું નામ લેશે, જે રુશ્વતખોર હોય અને કરવેરા
પુખ્ત વયની પ્રજાના દૃષ્ટિકોણમાં આવો ઈચ્છિત ફેરફાર કરવા દ્વારા મેળવાતાં નાણાંને બગાડ કરતા હોય. આ ઉપરથી તે એવી
માટે સહેજે ગળે ઊતરે તેવો વ્યવસ્થિત પ્રચાર કરવાનું જરૂરી છે. દલીલ કરે છે, કે જે સરકાર પિતાનાં નાણાં બરાબર રીતે વાપરતી
દરેક વ્યકિતનું હિત સમગ્ર દેશના હિત સાથે દઢપણે સંકળાયેલું નથી તેને કરવેરા આપવામાં ચોરી કરવામાં પિતે વાજબી છે.
છે એ હકીકત દેશની દરેક પુખ્ત વ્યકિતના મગજ ઉપર ઠસાવવાની આ પ્રકારનું માનસ અમુક એવા વર્ગના લોકોમાં ઝડપભેર
જરૂર છે. આ માટે આપણી શિયાણ-પદ્ધતિમાં સુધારાને સારી પેઠે પ્રસરે છે. જે કરવેરા આપવાને બદલે પોતાની પાસે જેમ બને
અવકાશ છે એ વાત ઉપર ભાર આપવાની ભાગ્યે જ જરૂર છે. તેમ વધારે નાણાં રહે તેમ ઈચ્છતા હોય. મોટા ખર્ચાઓથી તેઓ શિક્ષણક્ષેત્રમાં દરેક તબકકે સંખ્યાકીય પ્રગતિ સાધવાની ઉતાવળમાં ટેવાયેલા હોય છે અને આ પ્રકારના માનસ પાછળ સ્વાર્થવૃત્તિ
આપણે શિક્ષણનાં વિવિધ વિષયોમાં ગુણવત્તાનું ધોરણ જાળવવા કામ કરી રહેલી હોય છે. કરચોરી માટેની યુકિત-પ્રયુકિત તેમણે પ્રત્યે ઉપેક્ષા કરી છે, એટલું જ નહિ પણ, ઊગતી પેઢીનું ચારિત્રય શોધી કાઢી હોય છે અને તેઓ આ વાતને એક સામાન્ય જીવન
વિકસાવવા પ્રત્યે પણ આપણે ઉપેક્ષા સેવી છે. - પદ્ધતિ જ ગણે છે.
લોકશાહી સમાજમાં એ જરૂરી બને છે, કે આમસમુદાયે એ નાણાં ઝડપથી ખર્ચાય છે: પરિણામે ભાવે વધે છે
સરકારની સામાન્ય નીતિ બરાબર સમજવી જોઈએ અને કલ્યાણએ તે સ્પષ્ટ છે, કે આ પ્રકારની પરિસ્થિતિ અર્થકારણને કારક રાજ્યની જરૂરિયાત તેમ જ તેને કારણે વધારાના કરવેરા સંપૂર્ણપણે. બેડોળ બનાવી નાખે છે. આવી વ્યકિતઓ દ્વારા થતાં ઊભા કરવાની આવશ્યકતા બરાબર સમજવી જોઈએ. જ્યાં સુધી કામકાજ કોઈ સત્તાવાર નેધામાં દાખલ થતાં હોતાં નથી. આર્થિક આવી સમજ નહિ આવે ત્યાં સુધી સરકારની નીતિનો સામનો પ્રવૃત્તિ અંગેના સત્તાવાર આંકડા માત્ર સંપૂર્ણ હકીકત જ વ્યકત થયા કરશે અને તેનાં અનિચ્છનીય પરિણામ આવતાં રહેશે. પુખ્ત કરે છે. વળી, આવી વ્યકિતઓ સામાન્ય રીતે આ વધારાનાં નાણાંને મતાધિકાર છતાં, દેશને જનસમુદાય દેશમાં ઝડપથી થતા જતા જેમ બને તેમ ઝડપથી ઉપયોગ કરી નાખવાનું ઈચ્છતી હોય છે, ફેરફારની તેમ જ વધતા જતા ખર્ચને અને વધારાના કરવેરાની એટલે અમુક ચીજવસ્તુની વધુ કિંમત આપતાં તેઓ અચકાતી નથી સૂચકતા સમજી શક્વાની સ્થિતિમાં નથી. અને એ રીતે ભાવોને ઊંચા ચડાવવામાં તેઓ ભાગ ભજવે છે.
કરચોરીને પ્રલોભન ડામવાં જોઈએ . વળી, આ પરિસ્થિતિ સમાજમાં નૈતિક અધ:પતન દાખલ
આ સમગ્ર બાબતને સામુદાયિક રીતે લક્ષમાં લેતાં આપણા કરે છે, કેમ કે માનવમૂલ્યાંકને ઉપર એ જ વસ્તુઓને આપણે સારી
જેવા દેશમાં કરવેરાની મર્યાદા એવી કક્ષાએ રાખવી જોઈએ કે કે ઉમદા ગણતા હોઈએ તેમના ઉપર આ પરિસ્થિતિની પ્રતિકૂળ '
જેથી કરચોરી કરવાનું પ્રલોભન થાય નહિ. જે લોકોમાં સરકારી અસર થાય છે. આ રીતે પ્રાપ્ત થતી સમૃદ્ધિને જેઓ જાહેરાતમાં,
નીતિની પૂરી સમજ હોય અને લોકોનાં નાણાં અસરકારક રીતે દેખાવ માટે ઉપયોગ કરી શકે છે તેમને સમાજમાં સત્તા અને લાગ
અને બગાડ વિના વાપરવાની સરકારની શકિતમાં તેને વિશ્વાસ વગ મળે છે, જ્યારે પ્રામાણિક વ્યકિતને ભાવ પૂછાતો નથી. જે
હોય તે આવી મર્યાદા ઊંચી સપાટીએ રાખી શકાય. કરવેરાની ઊગતી પેઢી પોતાનાં કુટુંબમાં યા બીજે આ પ્રકારની જીવનપ્રણા
આ મર્યાદાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બાંધવાનું શકય નથી. રયોગો- લિકા જુએ છે તેઓ એ પ્રણાલિને સામાન્ય જીવનના ભાગરૂપ
નુસાર તે બદલાતી રહેવાની અને આખરે તો ભૂલ કરે અને સુધારો ગણતી થઈ જાય છે. આ પ્રણાલિકાના લાભને ઉપયોગ કરવામાં એ ન્યાયે જ નક્કી કરવાની રહે છે. કરવેરાની આ સૂચિત મર્યાદા તેઓ પણ ભાગીદાર બને છે, કેમ કે એ રીતે તેમને ઉડાઉપણે ખર્ચા સરકાર ઉપર એવી જવાબદારી નાખે છે, કે તેણે પોતાની નીતિ કરવાની સગવડ મળતી હોય છે. ઉદાહરણ તરીકે, આવા કુટુંબના
બધા વર્ગના લોકોને બરાબર રીતે સમજાવવી જોઈએ અને જે વધારાના : છોકરા-છોકરીઓને હાથખર્ચ માટે મળતી રકમ સામાન્યપણે મેટી
કરવેરા નાખવામાં આવે તેની આવશ્યકતા લોકોને ગળે ઊતરાવવી . હેય છે. એ તે સ્પષ્ટ છે, કે સમાજમાં આવી , નૈતિક અધ:પાત જોઈએ. આ રીતે આ મર્યાદા લોકો ઉપર પણ જવાબદારી મૂકે છે રાષ્ટ્રનાં હિતની વિરુદ્ધ હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં ખાટાં મૂલ્યાં- કે તેમણે સમગ્ર રાષ્ટ્રનાં હિતમાં સ્વદેશાભિમાની બનવું જોઈએ. કન પ્રસરાવીને તે સમાજને સડાવે છે એટલે આ પરિસ્થિતિને સરકારી નીતિ તેમને બરાબર સમજાય તો તેઓ આમ કરવા એક રાષ્ટ્રરોગ ગણીને તેની સામે મૂલગામી ઉપાયો લેવા જોઈએ.
વધુ તૈયાર થશે. જે લોકો અને સરકાર વચ્ચે સંપર્કની: “આવી.
સાંકળ સ્થપાય તો દેશની પ્રગતિ માટેની નીતિને અમલ કરવામાં આવા વણધાયેલા નફાની સમસ્યા સામે સરકારે કાયદા સરકારને મુશ્કેલી નહિ પડે. હેઠળનાં તેમ જ વહીવટી કક્ષાએ પગલાં લેવા જોઈએ. આમાં આપણે આશા રાખીએ કે આપણે સૌ આ ધ્યેયને લક્ષમાં દમનાત્મક પગલાંની અમુક પ્રમાણમાં અસર થાય, પણ તેને પરિ- રાખીને કાર્ય કરીશું અને બહુ મોડું થાય તે પહેલાં અત્યારના નૈતિક ણામે આ અનિષ્ટ નાબૂદ થવાનું નથી. સરકાર દ્વારા આવા પ્રયત્નો અધ:પતને અટકાવીશું. હાથ ધરવામાં આવે તો તેને પરિણામે કેટલાક જટિલ વહીવટી
' ' . સી: એન. વકીલ