________________
૧૯૬ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૫ શ્રી રતનબાઈ કેશવજી ખેતાણી રત્નચિંતામણિ સ્થા. જૈન ગર્લ્સ હાઈસ્કૂલ
- સ્વતંત્ર મકાન નિર્માણ એજના - (શ્રી જેને કેળવણી મંડળ મુંબઈનાં મંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા દુર્લભજી કેશવજી ખેતાણી. તરફથી મંડળના શુભેચ્છકો અને સહાયકોને અનુલક્ષીને મોકલવામાં આવેલો પરિપત્ર અમારા સંપૂર્ણ અનુમોદન સાથે નીચે પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી)
જૈન કેળવણી મંડળ મુંબઈના આશ્રયે જે વિવિધ અને વિશાળ આ કાર્યક્રમની સાથેસાથ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું સંસ્થાઓ સમાજનાં બાળક, કન્યાઓ અને યુવાનોને શિક્ષણ અને સંક્ષિપ્ત રેખાંકન રજૂ કરતે એક દળદાર સ્મૃતિગ્રન્થ (સુનીર) સંસ્કાર આપવાનું મહાભારત કાર્ય કરી રહેલ છે, તેમાં વિક્રમ સંવત પણ પ્રગટ કરવાનું વિચાર્યું છે. ૧૯૦૪ ની સાલમાં સ્થાપવામાં આવેલી “શ્રીમતી રતનબાઈ કેશવજી
અમો આપની પાસે “ફલ નહિ તે ફૂલની પાંખડી” રૂપે ખેતાણી રત્નચિંતામણિ સ્થા. જૈન હાઈકલ”ને પણ સમાવેશ
આપને નીચેની રીતે સહકાર માગીએ છીએ. થાય છે. આ શાળાને ઉગમ વિશાળ વહેતી ગંગા કે સિધુ નદીના
(૧) કાર્યક્રમની વધુમાં વધુ ટિકિટ ખરીદીને, તેમ જ બીજાને મૂળ જેમ તદૃન નાના હતા, પરંતુ સમસ્ત સ્થાનકવાસી જૈન સમા
પણ વેચીને.
(૨) કાર્યક્રમના દિવસે પ્રગટ થનાર ‘સુનીર’માં જાહેર ખબર જના અનન્ય સહકાર અને પ્રેમ દ્વારા આ સંસ્થા આટલી ઊંચી
આપીને, તેમ જ વધારે જાહેર ખબરો મેળવી આપીને. કક્ષાએ પહોંચી છે, અને તેને હજુ વધારે ઉંચ કક્ષાએ લઈ જવાની (૩) આર્થિક સહાય કરીને. ભાવના છે. આ સંસ્થાની શ્રીમતી રતનબાઈ કેશવજી ખેતાણી
ટિકિટ તથા જાહેર ખબરના ભાવ આ સાથે આપ્યા છે : રત્નચિંતામણિ સ્થા. જૈન હાઈસ્કૂલ, કેળેવાડી (ડૅ. ભાલેરાવ આશા છે કે આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, અમે માર્ગ), ગિરગામ પર ચાલી રહી છે. શાળા સંપૂર્ણ માધ્યમિક - જે કાર્ય ઉપાડયું છે, એને સરળ બનાવશે. શાળા તરીકે વિકાસ પામી પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. માત્ર
ટિકિટના દર કન્યાઓ માટેની જ આ હાઈસ્કૂલ છે. આ શાળામાં જ્ઞાતિ તથા
રૂ. ૨૫૦, રૂા. ૧૦૦, રૂા. ૫૦, રૂ. ૨૫. ધર્મના ભેદભાવ વિના સર્વ કોમની કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. આજે આ શાળામાં માધ્યમિક ધોરણ ૫ થી ૧૧ (એસ.
જાહેર ખબર એસ. સી.) સુધીના ૧૬ વર્ગો ચાલે છે. કુલ સંખ્યા ૬૮૦ ની છે.
‘સુનીર’ પાનાની સાઈઝ ૧૦” x ૭ શાળાના શિક્ષણમાં શિસ્ત સાથે સંયમ, કલા સાથે કાર્ય, મન અને ટાઈટલ ચોથું પાનું
રૂા. ૧૫૦૦ તનની કેળવણી સાથેસાથે માનવજીવનને સ્પર્શતું નૈતિક શિક્ષણ
(બેક કવર પેજ) પણ અપાય છે. ચિત્રકામ, સંગીત, હસ્તકૌશલ્ય વગેરેના
ટાઈટલ બીજું અને ત્રીજો પાનું
૧૦૦૦ શિક્ષણ માટે અદ્યતન વ્યવસ્થા છે. તેથી આ શાળા સમાજના મધ્યમ
આખું પાનું
રૂ. ૫૦૦ વર્ગની કુટુંબની કન્યાઓ માટે આશીર્વાદ સમી રહી છે. આપણી
અંડધું પાનું
રૂા. ૨૫૦ આ લોકપ્રિય બની રહેલ શાળાને પિતાનું સ્વતંત્ર મકાન ન હોવાથી,
પા પાનું
રૂા. ૧૫૦ તેને અનેકવિધ વિકાસ રુંધાય રહે છે, તેથી સૌને લાગ્યું કે વધુ
વધુ માહિતી તેમ જ ટિકિટો નીચેના સ્થળેથી મળી શકશે. વિકાસ માટે શાળાનું સ્વતંત્ર મકાન હોવું જરૂરી છે.
શ્રી જૈન કેળવણી મંડળ, તાપીબાઈ ભવન, ૧૪ મર્ઝબાન રોડ,
કેટ, મુંબઈ, ૧, કાર્યકર્તાઓની ઝંખના તો હતી જ, તેથી ખુલ્લે જમીનને પ્લેટ
સેવામૂર્તિ ભાનુબહેન પારેખ - મેળવવા ઘણું મંથન કર્યું, છતાં તેમાં તેઓ ફળીભૂત ન થયા. છેવટે કોટના વિઘાલયવાળા મકાન પર બે મજલા ચણાવી અને તેમાં શાળા ભાનુબહેન તથા કાકા (કાકા એટલે તેમના કાકા વેણીલાલ માટે આધુનિક સગવડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે મગનલાલ પારેખ) બન્ને બાળકો મારા શેરડીપીઠના ડહેલેથી ઉપડેલી માટે–શાળાના મકાનના આ બાંધકામ માટે–રૂપિયા પાંચ લાખનું ફંડ બાલમંદિરની ગાડીમાં રોજ દક્ષિણામૂતિ બાલમંદિરમાં આવે. એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બાલમંદિર એટલે દ. મૂ. ભવન ગિજુભાઈ બાલમંદિર વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલ
૧૯૨૦-૨૧ની સાલમાં ઉધડેલું અને હું તેમાં શરૂઆતથી જ
એક કાર્યકર્તા તરીકે જોડાયેલી અને ભાનુબહેન વગેરેની બાળમંડળી કાલબાદેવી, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગિરગામ, પ્રાર્થના સમાજ, વિગેરે
પણ બાલમંદિરમાં પહેલ-વહેલી દાખલ થયેલી. લાના સમાજના મધ્યમવર્ગના છોકરાઓ માટેની હાઈસ્કૂલની
નાનાં ભાનુબહેન અને કાકા બને આંગળી પકડીને તેના પણ અનિવાર્ય અગત્યતા છે–આવશ્યકતા છે. આ વિભાગમાં છોકરાઓ
મકાનના ઓટલા ઉપર ઊભા હોય. “ભાનુબહેન” એમ બૂમ પાડે કે માટે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ માત્ર નહિવત્ છે, અને
ટપ કરતાંકને કાકાને પહેલા ગાડીમાં ચડાવે. કાકા શરીરે નાજુક અને તદ્દન અપૂરતી છે, જેથી સગવડના અભાવે છોકરાઓને પ્રતિકૂળ
નમણાં, ત્યારે ભાનુબહેન શરીરે ખખડધજ. ભાનુબહેન જગ્યા કરીને લત્તાઓમાં દૂર જવું પડે છે. એટલે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને
તેમને બેસાડે અને પોતે ઉભા રહે. હું કહું-“ભાનુબહેન, આવો, અનૂક ળ આવે તે રીતે કેળવાડીના ચાલુ મકાનમાં જ તેમના માટે
જગ્યા ન હોય તે મારા ખોળામાં બેસે.” પણ ભાનુબહેન કાંઈ હાઈસ્કૂલ, ઉપર જણાવેલ મકાન તૈયાર થાય તે બાદ, શરૂ કરવાને
બોલે નહિ અને ઉભા જ રહે. ગાડીને રોજને આ કાર્યક્રમ.. નિર્ણય ક્રવામાં આવ્યા છે.
બાલમંદિરમાં સંગીત ચાલે ત્યારે ભાનુબહેન સંગીતના એરમકાનફંડ માટે જાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ
ડામાં ન બેસે, બહાર પગથીયે જ બેસે અને બહાર નીકળતા છોકશાળાના મકાનફંડ માટે સંસ્થાની કાર્યવાહક સમિતિએ અને રાંઓનું ધ્યાન રાખે. કોઈને એકી કરવા જવું હોય તે ભાનુબહેન ઉત્સાહી કાર્યકરોએ મુંબઈ અને ઉપનગરના શ્રી સંઘના સહકારથી લઈ જાય, કોઈની ચડ્ડીની નાડી બાંધી આપે, કોઈને છેડી રે, તા. ૨૪-૧-૧૯૬૫ રવિવારે સવારે નવ કલાકે સન્મુખાનંદ હૉલ કોઈને સાફ કરવાના હોય તે જમનાબહેન પાસે લઈ જઈને સાફ કરાવે. માટુંગામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનું નક્કી કર્યું છે.
એરડામાં કામ ચાલતું હોય ત્યારે ભાનુબહેન કોઈને પેન્સીલની