________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૫ મડદાનું ને જડ વસ્તુનું લક્ષણ છે. જીવંત ને ચેતનવંતુ સંગઠન તે તેઓ આજ સુધી જે કાંઈ ગળગળ રીતે વિચારતા હતા અને એ છે જેમાં વિવિધ વિચારોને મુકતપણે વ્યકત થવાને અનિર્બધ, લખતા હતા તે જ બાબત આજે તેમણે સ્પષ્ટ રૂપમાં રજુ કરી છે. અવકાશ હોય. રાષ્ટ્રીય પ્રશ્નો અંગેના આવા ભિન્ન ભિન્ન પ્રામાણિક ભારતની લોકશાહી અને કેંગ્રેસસંસ્થા વિશે તેમના વિચારો તે વિચારોની અભિવ્યકિતને દેશદ્રોહનું બૂમરાણ મચાવીને રૂંધવી એ અંગેની પ્રચલિત વિચારણાથી એકદમ ભિન્ન પ્રકારના છે. 'વિશ્વરાષ્ટ્રીય આપધાત વહેરી લેવા જેવું છે.
વાત્સલ્ય” ૧૯ વર્ષથી ચાલનું તેમના વિચારપ્રચારનું પાક્ષિક મુખ
પત્ર છે. મહારાજશ્રી બહુલક્ષી પ્રજ્ઞા ધરાવતા હેઈને દેશને ભાગ્યે જ આ સંબંધમાં તા. ૬-૭-૬૫ના ભૂમિપુત્રમાં શ્રી પ્રબોધ ચેકસી- એવો કોઈ પ્રશ્ન હશે કે જે વિશે તેઓશ્રીએ પોતાના વિચારો ને એક લાંબે પત્ર પ્રગટ થયું છે. તેમાં એમ જણાવવામાં આવ્યું પિતાના આ પાક્ષિક પત્રમાં રજુ કર્યા ન હોય. ગાંધીજીના વિચારોના છે કે મુનિ સંતબાલજીનું વાંચન ગુજરાતી સામયિકો પૂરતું મર્યાદિત તેઓ પોતાની જાતને અધિકૃત ભાષ્યકાર માને છે. કેંગ્રેસને અને તે છે અને ગુજરાતી સામયિકોમાં નાગાલેન્ડની પરિસ્થિતિ વિષે દ્વારા સંચાલિત ભારત સરકારને માર્ગદર્શન આપતા રહેવું બહુ ઓછી માહિતી પ્રગટ થાય છે અને તેથી નાગાલેન્ડ જેવા પ્રશ્ન- તેને ભારતના એક વિશિષ્ટ કોટિના સંત તરીકે તેઓશ્રી પોતાને ના સંદર્ભમાં શ્રી જ્યપ્રકાશજી વિષે મુનિશ્રી એવું જે કાંઈ લખે છે અનિવાર્ય ધર્મ માને છે. તે કેંગ્રેસને માત્ર ભારતની જ નહિ તે પાછળ તે તે બાબતોને લગતી માહિતીને તેમનામાં અભાવ પણ આખા વિશ્વની એક અજોડ સંસ્થા માને છે અને ગાંધીજીના હોવાનું સંભવે છે. આમ છતાં પણ એ પત્રના છેડે તેઓ નીચે આશીર્વાદ પામેલી અને તેમના માર્ગદર્શન નીચે ઘડાયેલી તથા સત્ય મુજબ તાજે ક્લમ ઉમેરે છે –
અને અહિંસાને વરેલી કેંગ્રેસના શિરે ભારતનું નવઘડતર કરવાની દિલહીમાં થોડા મહિના પહેલાં એક સભામાં શ્રી મોરારજીભાઈએ જવાબદારી તો રહેલી જ છે, એટલું જ નહિ પણ, વિશ્વમાં સ્થાયી લોકશાહી માટે જરૂરી એવી વાણીથી શિસ્તને ઉત્તમ નમૂને પૂરો શાન્તિ સ્થાપવાની જવાબદારી પણ કેંગ્રેસની જ છે. આ કારણે, પાડેલ તે યાદ આવે છે. કોઈકે જે.પી. (એટલે કે જ્યપ્રકાશ નારાયણ)- તેમનું એમ માનવું છે કે, આપણા દેશમાં કૉંગ્રેસની સમક્ષાને ને દેશદ્રોહી કહ્યા. મોરારજીભાઈએ તપીને કહ્યું કે જો જે. પી. બીજો કોઈ રાજકીય પક્ષ હોવો જ ન જોઈએ. અન્ય જે કોઈ પક્ષો દેશદ્રોહી હોય તે આપણામાંથી કોઈ દેશપ્રેમી નથી. એમની નીતિ હાય, જૂથો હોય, મંડળે હોય તેમણે કેંગ્રેસના પ્રેરક અથવા પૂરક સાથે આપણે સંમત ન હોઈએ, પણ તેથી તેમની દેશભકિત વિશે બનવું જોઈએ. તેની હરિફાઈમાં ઉતરીને સત્તાસ્થાન ઉપર આવશંકા ન ઉઠાવાય. મુત્સદી પણ આટલું સમજે છે. “વસિષ્ટ સત્તા'- વાને અન્ય કોઈ પક્ષે કદિ પણ વિચાર કરવો ન ઘટે. કેંગ્રેસ વિષે એ તે એથી વધુ જ સમજવું રહ્યું.”
આવી તેમની એકાંગી માન્યતા છે અને તેથી આતરરાષ્ટ્રીય ક્ષેત્રને આ વિગતો ઉપરથી આપણા મનમાં એવી સહજ અપેક્ષા ઊભી સ્પર્શતી અને ભારતની સાર્વભૌમતા સાથે સંબંધ ધરાવતી રાજકીય થાય કે આ બધાં ટીકા ટીપ્પણે વાંચીને પિતાથી થઈ ગયેલા આવા બાબતો અંગે જે કૉંગ્રેસના સૂર સાથે સુર પુરાવતા ન હોય, શચનીય વચનાતિરેક અંગે મુનિશ્રીને કાંઈક પ્રશ્ચાત્તાપ થયો હશે એટલું જ નહિ પણ, એક યા બીજા પ્રસંગે કેંગ્રેસને પડકારતા હોય અને તે પશ્ચાત્તાપનું કાંઈક સૂચન પછીના “વિશ્વવાત્સલ્યના અંકોમાંથી તેવા પક્ષો કે તેવી વિશેષ વ્યકિતઓ તેમની નજરમાં દેશદ્રોહી દેખાય આપણને વાંચવા મળશે. આવા હેતુપૂર્વકનો પ્રશ્ન તેમના જાણીતા અથવા તે તેમના વિશે તેમની તે પ્રકારની માન્યતા બંધાય તે અંતેવાસી અને ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિના પાયાના કાર્યકર શ્રી સ્વાભાવિક છે. અંબુભાઈએ તા. ૧૬-૭-૬પનાં વિશ્વાત્સલ્યમાં પ્રગટ થયેલ છે તે દેશને આઝાદી મળી તે પહેલાં, આઝાદીની પ્રાપ્તિ એ જ મુજબ તેમની સમક્ષ રજુ કર્યો હતો. શ્રી અંબુભાઈએ પૂછાવ્યું હતું કે, આખા દેશ અનન્ય ધ્યેય હતું અને તેથી એ ધ્યેયની પ્રાપ્તિમાં “વિ.વા.માંના તા. ૧-૬-૬૫ ના અંકમાં પ્રાસંગિક નોંધમાં “લોકશાહીની રૂકાવટ કરતાં બળાને દેશદ્રોહી બળ તરીકે ઓળખવામાં કે ઓળખાબેવડી જવાબદારી નોંધ ઉપર ભૂમિપુત્રટીકા કરી છે... “વિશ્વવાત્સલ્ય”ની વવામાં એ સમયના ઉદામ વાતાવરણ વચ્ચે આપણને કશું અજુગતું નોંધ ફરીથી વાંચતા એક વસ્તુ વિચારવા જેવી નથી લાગતી? આપની લાગતું નહોતું. પણ આઝાદી મળ્યા બાદ અને દેશમાં સરમુખત્યાર
ધમાં “તેવા જાહેર સેવકોને પ્રજા આગળ છતા કરી દેવાના છે. શાહી નહિ પણ લોકશાહીની સ્થાપના થયા બાદ, દેશની નવરચના જેથી પરરાષ્ટ્રના કાવાદાવાના હાથા ચેખે ચોખા બનતા પહેલાં જ અંગે ભિન્નભિન્ન વિચારસરણી ઊભી થાય અને તે કારણે કેંગ્રેસને તેઓ ઊગરી જાય.’ આમાં એવો અર્થ નીકળી શકે ખરો કે, શ્રી સમાન્તર એવા અન્ય રાજકીય પક્ષોને ઉદય થાય અથવા તે કોંગ્રેસ
જ્યપ્રકાશ નારાયણ પરરાષ્ટ્રના હાથા બનીને દેશદ્રોહી વલણ લે છે.” ની વિચારસરણીથી અન્યથા વિચારતી વ્યકિતઓ પેદા થાય એ સ્વાભાઆ તેમની નિષ્ઠા માટે માટે શંકા લાવવા જેવું ન ગણાય? તેમના વિક છે. પછી કેંગ્રેસ ભલેને ગમે તેટલું વસ્વ ધરાવતી સંસ્થા મત સાથે સંમત ન થઈએ, પરંતુ ઉપરની નોંધમાં ‘તેમને છતાં, હોય તે પણ દેશમાં તેનું સ્થાન અનેક રાજકીય પક્ષોમાંના એક કરવા જોઈએ' એ શબ્દો ઘણા ભારે નથી લાગતા? જાણે કે તેઓ પક્ષ તરીકે જ હોઇ શકે. આ વાસ્તવિકતા મુનિ સંતબાલજીને સભાનપણે હાથા બની રહ્યા હોય એવું માની લઈને આ નોંધ થઈ છે.” સ્વીકાર્ય નથી એમ હું સમજ્યો છું. આને મુનિશ્રી સંતબાલજીએ પિતાની ચાલુ પદ્ધતિ મુજબ
આઝાદી પ્રાપ્ત થયા બાદ આજસુધી કેંગ્રેસનું એકચક્રી અટપટી અને ગોળગોળ અને જદિ ન સમજાય એવી ભાષામાં
રાજ્ય ચાલ્યું છે, કારણ કે તેનું સ્થાન લઈ શકે છે તે સમર્થ
બીજો કોઈ રાજકીય પક્ષ દેશમાં હજુ સુધી ઊભા થયો શક નથી. લાંબો જવાબ આપ્યો છે જે અહીં ઊતારવાની જરૂર નથી. પણ એ જવાબના સાર રૂપે માત્ર એટલું જ જણાવવાનું છે કે તેમાં મુનિશ્રી
પણ આવી વસ્તુસ્થિતિ લોકશાહીની દષ્ટિએ દેશનું સદભાગ્ય નહિ એ ગાંધીજીને આગળ ધરીને પોતાના વિવાદાસ્પદ બનેલ લખાણને
પણ દુર્ભાગ્ય છે. આ કારણે દેશમાં લોકશાહી તેના પૂરા અર્થ
અથવા ખરા અર્થમાં પાંગરી શકી નથી. આવા લાંબા એકચક્રી શાસકેવળ બચાવ જ કર્યો છે.
નને લીધે કેંગ્રેસ સત્તાપ્રમત્ત બનતી ગઈ છે, તેનામાં શિથિલતા રાજાજી કે જયપ્રકાશજી વિષે મુનિશ્રીને ઉપર મુજબ લખતા
વધતી ગઈ છે અને તેના અંગઉપાંગમાં સડે વધતો જાય છે. આવો કે વિચારતાં જોઈ જાણીને કોઈને પણ દુ:ખ થયા વિના નહિ રહે,
લગભગ સર્વસ્વીકૃત અભિપ્રાય છે. પણ જેઓ તેમના વિચારો તેમ જ વલણથી સુપરિચિત છે તેમને પણ મુનિ સંતબાલજી કેંગ્રેસ વિષે આ રીતે વિચારતા નથી. મુનિશ્રીના આ વિચારે વાંચીને આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી. તેમને મન તો કેંગ્રેસ દેશની એક અને અજોડ એવી “માતૃસંસ્થા છે,