________________
બબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૫ નહિ. આવું અહિં બહું બન્યું નથી એ સારું છે, પણ એ સાવધાની ' પિલ રિશાર અને વા. મ. શાહ આ લેખકે પોતાના હવે પછીનાં. આવાં. પુસ્તકોમાં રાખવી જરૂરી
સને ૧૯૨૧-૨૨ ના અરસાની આ વાત છે. એ સમયે મહર્ષિ ખરી.'' પિતાનાં લખાણોમાં રહેલા આ ભયસ્થાન અંગે શ્રી. જમુ- અરવિંદ ઘોષના જમણા હાથ સમા પૉલ રિસાર મુંબઈની ઊડતી ભાઈ વધારે જાગૃત બને અને ઉત્તરોત્તર શબ્દસમૃદ્ધની અપેક્ષાએ મુલાકાતે આવ્યા હતા. તેમનાં એ ટૂંકા રોકાણ દરમિયાન તેઓ ફિલવધારે અસમૃદ્ધ સાહિત્યકૃતિઓ ગુજરાતી જનતાના ચરણે તેઓ
સૂફપત્રકાર વા. મે. શાહને ત્યાં ઊતર્યા હતા એવું જાણવા મળ્યું છે.
એ પ્રસંગને લગતી હકીકત કોઈ જાણકાર જાહેર સમક્ષ રજૂ કરે એ રજૂ કરતા રહે એવી આપણી તેમને પ્રાર્થના હે!
અત્યંત જરૂરી એટલા ખાતર છે કે વા. મ. શાહનાં જીવનચરિત્રનું આ પુસ્તકની કિંમત રૂા. ૨ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠી જે આલેખન આ લખનાર કરી રહેલ છે તેમાં તેને આમેજ કરી પ્રા. લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ૨, તેના મુખ્ય વિક્રેતા છે.
લેવાનું સરળ બને. ગુજરાતના એક સમર્થ ફિલસૂફપત્રકારને ત્યાં
‘આવતી કાલના મહાપુરુષની’ શોધમાં નીકળેલા એ પૉલ રિશાર ‘સિંહનાદ”
ઊતરે એ હકીકત અત્યાર પહેલાં ઈતિહાસને ચોપડે નોંધાઈ જવી આચાર્ય રજનીશજીના નામથી પ્રબુદ્ધ જીવનના વાચકે સુપરિન્ટ જોઈતી હતી. કહેવાય છે કે એ પંલ રિસારના સન્માન અર્થે વા. ચિત છે. તેમના આજ સુધીમાં ત્રણ પુસ્તકો જીવન જાગૃતિ કેન્દ્ર,
મે. શાહે એક નાનું સરખે ભોજન સમારંભ યોજ્યો હતો, જેમાં
અમુક મર્યાદિત સંખ્યામાં કેટલાક વિચારકો, પત્રકારો અને વિદ્ર૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, તરફથી પ્રગટ થયા છે:
વર્યોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. એ સઘળાઓએ એકઠા (૧) સાંધના કે પથ પર, (૨) કાતિબીજ, (૩) સિંહનાદ. આ ત્રણે મળીને કયા પ્રકારની જ્ઞાનગોષ્ઠિ કરી એ જ નોંધપાત્ર વસ્તુ ગણાય હિંદી ભાષામાં છે તેમાંથી ‘સાધના કે પથ પર’ અને ‘સિંહનાદ’ના.- તેવી છે. એટલા માટે જ તે વસ્તુસ્થિતિથી વાફેક હોય એવી સદ્શ્રી દુર્લભજી ખેતાણીએ કરેલા–અનુવાદો પણ એ જ સંસ્થા તરફ્લી
ભાગી વ્યકિત આ લખનારને નીચેને સરનામે તે બાબતની જાણ કરી.
ઉપકત કરશે એવી આશા સાથે આ જાહેર વિજ્ઞપ્તિ લખી છે. સુપુ પ્રગટ કરવામાં આવેલ છે. “સિંહનાદ’ હિંદીની કિંમત રૂ. ૧-૨૫ છે; ગુજરાતી અનુવાદની કિંમત રૂ. ૧ છે. '
કિં બહુના?
ત્રિભુવન વીરજીભાઈ હેમાણી.
ને. ૨. શ્રીનગર સોસાયટી, મહાત્મા ગાંધી રોડ, ગોરેગાંવ ગયા વર્ષે ૧૯૬૪ના સપ્ટેમ્બર માસની ૧૦ મી તારીખે આચાર્ય
(પશ્ચિમ), મુંબઈ, ૬૨. રજનીશજીએ મુંબઈ ખાતે “અલંકાર” થિયેટરમાં એક વ્યાખ્યાન
મારે મન પરમેશ્વર આપેલું. તે વ્યાખ્યાનની વિસ્તૃત કરવામાં આવેલી આવૃત્તિા ‘સિહનાદ’ ના મથાળા નીચે પ્રગટ કરવામાં આવી છે અને અનુવાદ પણ એ
નાના મેટાનું ભાન નથી, મન માન નથી, અપમાન નથી, વિસ્તૃત આવૃત્તિને જ છે. મૂળ હિંદીમાં આચાર્ય રજનીશજીની ભાષા
મારા તારામાં તાન નથી, એ મારે મન પરમેશ્વર છે. ને વિશિષ્ટ રણકાર છે. આ રણકાર તેના કોઈ પણ અનુવાદમાં પૂરે
જનના દોને માફ કરે, પરના મેલને સાફ કરે, પૂરો પ્રગટ થશે અશક્ય છે. તેથી જેને હિંદીનું વાચન સુગમ હોય
બળતાં હૃદયની બાફ હરે, એ મારે મન પરમેશ્વર છે. તેણે મૂળ હિંદી જ વાંચવું. જેને હિંદીનું વાચન સુગમ ન હોય તેણે
સેવા નવ લે, પણ સેવા દે, આગ્રહ નવ રાખે સંવાદ, મૂળની છાયાને ઘણા અંશમાં પ્રતિબિંબિત કરતે શ્રી દભજીભાઈના દાડે જે દુ:ખિયાને સાદે, એ મારે મને પરમેશ્વર છે. અનુવાદથી સંતોષ માનવો રહ્યો.
વેરીને પણ વહાલો લેખે, વાંકાંને પણ સીધાં દેખે, છેલ્લા દોઢ બે મહિનામાં તબિયત એક સરખી નહોતી - સઘળાંને એક નજરે પેખે, એ મારે મન પરમેશ્વર છે. રહેતી, એવા એક સુરતીભર્યા દિવસ દરમિયાન હિંદી ‘સિંહનાદ' ઉપકાર કરીને મૂક રહે, સામો ઉપકાર ન લેશ ચહે, વાંચવા માટે હાથમાં લીધું. અને સવારથી સાંજ સુધીમાં જે નીડર થઈ હિત સ્પષ્ટ કહે, એ મારે મન પરમેશ્વર છે. . આદિથી અંત સુધી વાંચી ગયો અને જાણે કે આજને દિવસ પૂરા
દુનિયા જયારે નિંદા કરશે, મિત્રો પણ જયારે પરહરશે, અર્થમાં સફળ થયો છે એવી ધન્યતા અનુભવી, આચાર્ય રજનીશજી
ત્યારે જે સાથે સંચરશે, એ મારે મન પરમેશ્વર છે. નું આ પુસ્તક આગળના બે પુસ્તક કરતાં અમુક રીતે જુદું પડે છે. રંગે રંગાવા દે, દુ:ખ કોઈ કરે તે થાવા દે, સાધના કે પથ પર’માં અમક શિબિરની કુમાર નાંધ છે. એટલે વિષ પાયે, શિવ સમ પાવા દે, એ મારે મન પરમેશ્વર છે. તેમાં એક સળંગ વિષયનું નિરૂપણ નથી. ચર્ચાના અનુ- કુમારમાંથી ઉઘુત પ્રભાશંકર દલપતરામ પટ્ટણી ક્રમમાં આવેલી અને ઊભી થયેલી બાબતોની–વિષયની–આલે
સાભાર સ્વીકાર ચના છે. “ક્ષત્તિબીજ'માં નાના નાના ફકરાઓનો સંગ્રહ છે. ‘સિંહનાદ’- સર્વોદય વિચારણા : લેખકો, શિવાજી ભાવે તથા સ્વામી આનંદ માં રજનીશજીનું ૮૦ પાનાં રોકનું એક સળંગ પ્રવચન છે. એટલે પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા ૧, કિંમત રૂ. ૨ તેનું સળંગ વાચન અનેક મિષ્ટ વાનીઓથી ભરેલા ભેજન જેવી ગ્રામદાન : એક સંરક્ષણનું પગલું: લેખક: શ્રી વિનોબા ભાવે, અને જેટલી વૃપ્તિ આપે છે. વાંચતા વાંચતાં આપણા કેટલાયે
પ્રકાશક ઉપર મુજબ. કિંમત ૧૫ પૈસા. પૂર્વનિર્ધારિત વિચારોને નવી સ્પષ્ટતા, નવી વિશદતા, નવી દષ્ટિ પ્રાપ્ત
લેકશાહીનું સ્વરૂપ : લેખક શ્રી પુરુષોત્તમ માવળંકર, પ્રકાશક:
જ્ઞાન-વિજ્ઞાન પ્રકાશન, ૧૩, સ્નેહકુંજ, એક્સાઈઝ ચેકી, આંબા થાય છે. કંઈ કાળથી સેવેલી વિચારભ્રાન્તિઓ દૂર થાય છે અને
વાડી, અમદાવાદ ૧, કિંમત ૮૦ પૈસા. અનેક વિષયો અંગે નો પ્રકાશ પ્રાપ્ત થાય છે. આમ સવારથી
ચમત્કાર અને વહે : લેખક શ્રી રતિલાલ મફાભાઈ શાહ: સાંજ સુધી લગભગ એક બેઠકે ‘સિંહનાદ’ પૂરું કર્યા બાદ કંઈ સમય પ્રકાશક: શ્રી અરવિંદભાઈ લીલચંદ શાહ, ધૂની માંડલ, વીરમ સુધી મનમાં એ જ વિચારો અને એ જ ચિન્તન-ઘોળાતાં રહ્યાં અને ગામ થઈને. કિંમત રૂા. ૧. ચિત્ત ઊંડી પ્રસન્નતાથી ઠીક સમય સુધી પુલકિત બની રહ્યું. આવા ડે. કામતાપ્રસાદ જૈન કા વ્યકિતત્વ એવં કૃતિવ: લેખક : શ્રી સુભગ સંવેદનની જેને અપેક્ષા હોય તેને “સિંહનાદ’ એકધારું વાંચી શિવનારાયણ સક્સેના: પ્રકાશક: શ્રી મૂલચંદ ક્સિનદાસ કાપડિયા, જવા ભલામણ છે. “સિંહનાદને આથી વધારે આલેચના કે અંજ
સૂરત, કિંમત રૂ. ૨
- ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ: લેખક: શ્રી: શંકરલાલ ઘેલાભાઈ લિની જરૂર નથી.
બેંકર, પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ ૧૪, વિશેષ અવલોકને આવતા અંકે - પરમાનંદ કિંમત રૂ. ૩ : ' . .
:
પાલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ :૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુબઈ
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ
એ જમાન પણ અપમ, પાચનયાળ ૪૫- ધનછ દ્રીય ના