________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬
| સન્નિષ્ટ સાહિત્યકાર: ધૂમકેતુ ધૂમકેતુએ સૌની વિદાય લીધી–ગયા મહિને હંમેશને માટે જ. “હેમચંદ્રાચાર્યનું જીવન લખવા એ તૈયાર નહોતા એ રામવિદાય લીધી; કોઈને જરાસરખી પણ ગંધ આવવા દીધા સિવાય. ઈ. સ. ૧૯૩૭ આસપાસ – સારી એવી રકમ પુરસ્કાર તરીકે મળે કહેવાય છે કે “ધૂમકેતુ’ને તારો ખરે છે ત્યારે કાંઈ ને કાંઈ નુકસાન
પણ તેઓની ના પાડી હતી; મહામહેનતે ‘હા’ પડાવી શકયા, અને થાય જ છે. સાહિત્યક્ષેત્રના આ સુપ્રસિદ્ધ ‘ધૂમકેતુ’ના ખરી જવાથીઅવસાનથી સાહિત્યને હજુ પણ એક દસકા સુધી સેવા આપી શકે ,
વર્ષને અંતે – એમના અવિરત પરિશ્રમ પછી ગુજરાતને પિતાના એવા સનિષ્ઠ સાહિત્યકારની ખેટ પડી છે.
એક જ્યોતિર્ધરનું સુંદર જીવન મળ્યું. અને સાથે સાથે એ રામયના છેલ્લાં ત્રીસ વર્ષને એની સાથે મારો અને પછી અમારો- ઈતિહાસનિષ્ઠ ધૂમકેતુની ગુજરાત વિષેની જીવનદષ્ટિ પણ બદલાઈ. * “ચા–ઘરને પરિચય. એમાં લગભગ પંદર વર્ષ તે એવાં કે જેમાં ત્યારથી “ગુજરાત’ વિષે કંઈક ઘસાતું બોલી જતા ધૂમકેતુ ગુજરાતની ભાગ્યે જ કોઈ રવિવારે રાવારે અને સપ્તાહના કોઈ એકાદ વારે
અસ્મિતા માટે સજાગ બન્યાં. એમાંથી જ ચૌલુકય નવલગ્રંથાવલિ ન મળ્યા હોઈએ એવું ન જ બને. અને એ પંદર વર્ષના ગાળા દરમિયાન ધૂમકેતુની સર્જનપ્રવૃત્તિ વિશે દષ્ટા થવા હું ભાગ્યશાળી બન્યા
અને ત્યારબાદ ગુપ્તયુગ નવલગ્રંથાવલિને જન્મ થ. એ મારે માટે જિદગીનું એક અદ્ભુત સંસ્મરણ કહી શકાય. ટૂંકી ગુજરાતી સાહિત્યને એમણે વિપુલ આપ્યું છે, પણ એનાથી એ વાર્તા હોય કે નવલકથા હોય, જીવનચરિત્રને પ્રસંગ હોય કે ઈતિહાસને એમણે જીવનમાં કયારેય સંતોષ માન્ય નથી. જોકે ગુજરાતે એમને પંથ હોય–કેડી હોય યા પગદંડી હોય—એ સર્વ ક્ષેત્રે જ્યારે જયારે એમની
પૂરતે ન્યાય નથી કર્યો અને એમને ઊંડે ઊંડે અસંતોષ હત- - કલમ પર સરસ્વતી બેસતી ત્યારે ત્યારે મેં એમાં નિહાળ્યાં છે - એકનિષ્ઠા અને ખુમારી. !
કયારેક વ્યકત પણ થ; પરંતુ જનતાને લોકોને પોતાના તરફ- એમની પાસે કલાકોના કલાક ગાળવા એ પણ અમારે માટે
પોતાનાં પુસ્તકો પ્રત્યે આદર જોઈ એ સંતોષ અનુભવતા.' ચા-ઘર માટે–શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ગુણવંતરાય આચાર્ય,
આ સાથે એક મહત્ત્વની એક વાતના અમે સૌ સાક્ષી છીએ કે શ્રી અનંતરાય રાવળ, શ્રી મધુસુદન મેદી, શ્રી મનુભાઈ જોધાણી, જયારે જયારે એમણે અસંતોષ અનુભવ્યું છે ત્યારે ત્યારે એમણે . ' હું અને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-એ સૌ માટે એક લહાવો હતા.
પિતાની જે અનોખી વિશિષ્ટતા હતી એ કદી નથી ખાઈ. અમે | * ' કદીક ચીડવીએ તો એમને પુણ્યપ્રકોપ અમારી મહત્ત્વાકાંક્ષાઓને - ઉત્તેજ. એમની સાથે ચર્ચામાં-ટોળટપ્પામાં-ઈતિહાસ-સંશોધનમાં કે
ત્યારે એમને વધુ ખુમારીથી વિચારતા જોયા છે. એ તે કહેતા: ' વાર્તાના મુદ્દા અંગે કલાકોના કલાક ગાળે; તમે થાકે જ નહિ,
“યુનિવર્સિટી, સરકાર કે સંસ્થાઓ શું સન્માનવાની હતી? ત્યાં - એ પણ થાકે નહિ. ચર્ચામાં કદીક વિઘાથી, કદીક અભ્યારી, પણ બેસી ગયા છે વામણા નેતાએ, સાચું સન્માન તે પૂજા કરી ૬ કદીક જિજ્ઞાસ તો કદીક એક દષ્ટા સમા ભાસે. આમ તો તેઓ
રહી છે. સાહિત્યકારોનું.’ છેક સુધી વિદ્યાર્થી રહ્યા અને વિદ્યાર્થી તરીકે વિદાય થયા.
- નર્મદ વિશે વાંચ્યું હતું, સાંભળ્યું હતું આ પ્રકારની ખુમારી સાહિત્યના કેટકેટલાં વિધવિધ ક્ષેત્રો એમણે ખેડયાં છે એમના
માટે; સ્વર્ગસ્થ નાનાલાલ કવિ સંબંધમાં એમની ઉત્તરાવસ્થામાં નિહાળ્યું
હનું સગી આંખે; પણ ધૂમકેતુ વિશે તો પંદર પંદર વર્ષ સુધી સતત જીવનપ્રવાસ દરમિયાન ? ટૂંકી વાર્તાઓ, નવલકથા, નાટિકાઓ,
અને ત્યાર પછી પણ આ સત્ય જોયું અને અનુભવ્યું. કોઈને નમતું આપે ચિંતનાત્મક નિબંધ, પ્રવાસ-વર્ણને, વિવેચન, હાસ્યરસ, જીવન
નહિ–દ્ધિત માટે પોતાના મંતવ્ય માટે પણ. જીવ્યા ત્યાંસુધી જેમ ચરિત્ર, આત્મકથા, પ્રૌઢ માટેની પણ બાળ પુસ્તિકાઓ–અનેક એમણે પોતાના લેખનમાં ભાવનાશીલતા, રંગદર્શીપણું, સૌદર્યદષ્ટિ ક્ષેત્રે એઓ વિહર્યા–વિચર્યા, અને સર્વ ક્ષેત્રને પિતાની હવા’થી સભર વગેરે જાળવી રાખ્યાં, એમ લેખનમાં અને જીવનમાં ખુમારી પણ કરવા યત્નશીલ બન્યા; એમ કહે કે આ સર્વ પ્રકારની એમણે શાંત
ટકાવી રાખી. જ્યારે એ કહેતા : ‘બારમી સદીના સમગ્ર ગુજરાત
પર નજર નાખે : હેમરાંદ્રાચાર્યની પ્રતિભા સારાય ગુજરાતને છાઈ. '' ઉપાસના કરી. અનેં ભાવનાપ્રધાન ધૂમકેતુએ પિતાના જીવન સાથે
રહી હોય એમ જણાશે.’ ધૂમકેતુ વિષે પણ કહી શકીએ: “સાહિત્યનાં વણી લીધેલા મહત્ત્વનાં મૂલ્યાંકનેથી એ સર્વ ક્ષેત્રને અલંકૃત કરવા પ્રાય : સર્વક્ષેત્ર અને મુખ્યત્વે ટૂંકી વાર્તાનું કલાક્ષેત્ર એમની . તેઓ સજાગ રહ્યા. પ્રતિજ્ઞા લઈ કલમને ખોળે એએએ મસ્તક મૂક્યું પ્રતિભાથી આજે છવાઈ ગયું છે.' '
નહોતું, પણ મસ્તક મૂક્યું હતું એમ કહીએ તે જરાય અતિશયેકિત આ ખુમારીની સાથે એમણે જીવનભર સાહિત્યની જે “શાંત ' ' નથી અને કલમને ખોળે મૂકેલ એ મસ્તકને એમણે છેક સુધી
ઉપાસના કરી એમાં કયાંય વાડાબંધી પ્રવેશવા દીધી નથી. અમારા ' , ' ગૌરવભેર ઉન્નત રાખ્યું છે. ટૂંકી વાર્તાઓના ક્ષેત્રે એ ગુજરાતી સાહિત્યમાં
ચા-ઘર’ની ચર્ચામાં કે કોઈ પણ સ્થળે એ પોતાની રીતે અનાખી અગ્રિમ–અર્વાચીનોમાં આદ્ય બન્યા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિભા
હવા જ ઊભી કરી દેતા. ‘ચા-ઘર’ મંડળ એક સમયે ‘વાડામાં ગણાઈ સંપન્ન ગણાયા. એ વખતે પંડિતયુગ ટોચે હતો ત્યારે ધૂમકેતુએ
ગયું હતું. પરંતુ મારે કહેવું જોઈએ કે ધૂમકેતુએ કે અમારામાંના છે. સમાજના નીચલા સ્તરના માનવીઓને, પાત્રોને પોતાનાં મુખ્ય
કોઈએ ‘ચા-ઘરમાં કદી વાડાબંધી થવા દીધી નહોતી. સત્યને અમે ..
સૌ આનંદપૂર્વક સ્વીકાર કરી લેતા : પિતાને ન ગમી હોય એવી પાત્રો બનાવી સાહિત્યક્ષેત્રે 'તણખા' વેર્યા; એ તણખા
, વસ્તુને છડેચોક વિરોધ પણ કરી શકતા–ધૂમકેતુના શબ્દોમાં કહીએ એમાંથી આજે અનેક તણખાએ પ્રગટયા છે. નવલકથાના - તે “પછી ભલેને સામે મોટો ચમરબંધીનાં હોય !' એ રીતે એ I / ક્ષેત્રે એમનું પ્રદાન વિપુલ છે. અલબત્ત, ટૂંકી વાર્તા જેટલું સબળ સ્પષ્ટભાષી હતા. અને સમૃદ્ધ નહિ. પરંતુ નવલકથામાંનાય એમનાં પાત્ર ધૂમકેતુની
છેલ્લે, મહિના સવા મહિના ઉપર જયારે એમને મળ્યું છે.' ભાવના, આદર્શો યા વ્યકિતત્વ એક થા અન્ય પ્રકારે દર્શાવ્યા સિવાય
મારાં સંપાદિત’ ‘વિમલપ્રબંધ’ માટે અને ગુજરાત સાહિત્ય સભા " • રહેતા નથી. ચૌલુકય અને ગુપ્તયુગની નવલગ્રંથાવલિનાં પુસ્તકો
સાઠ વર્ષ પૂરાં કરે છે એના હીરક મહોત્સવની ઉજવણીની રૂપરેખા , ઈતિહાસ માટેની એમની સનિષ્ઠાનાં રાક્ષી છે. વર્ષો પહેલાં ‘ઈતિહાસ
સાથે એમના સહકાર માટે, ત્યારે એમની એક ઈચ્છા હતી : સંમેલન” સમયે એઓએ કહેલું : “નવલકથામાં ઈતિહાસનું પ્રમાણ
હવે તે એ છેલ્લી જ ઈચ્છા હતી એમ કહી શકાય : ગુજરાતનો જોઈએ–ખીચડીમાં મીઠું જોઈએ એટલું, એ પ્રમાણ એઓએ જીવનનાં
અણિશુદ્ધ ઈતિહાસ વહેલામાં વહેલી તકે લખવાની.” અમારે સૌને- અંત સુધી જાળવી રાખ્યું. નવલકથાની મૂળ વસ્તુને, ઐતિહાસિક
શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી મધુસૂદન મોદી, ડૅ. ભોગીલાલ સાંડેસરા, પાત્રને કે તત્કાલીન રીતરિવાજને એ એટલા જ વફાદાર રહ્યા.
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–વગેરેનો સહકાર મેળવીને. એની એક ઝીણામાં ઝીણી ઐતિહાસિક હકીકત માટે એ એટલી ચીવટ રાખતા કે મનીષા મનમાં જ રહી ગઈ. એ મનીષા પૂરી કરવાની તક વિદ્યદિવસના દિવસે ગળી જાય તેય શું? ત્યાંસુધી અજંપે એમને માન ઈતિહાસવિદ પૂર્ણ કરે એ જ ધૂમકેતુને સાચું તર્પણ કહી શકાય. * સતાવ્યા જ કરે. તાગ મેળવ્યે જ જંપે. અભ્યાસનિષ્ઠા પણ એની
ધીરજલાલ ધનજીભાઈ શાહ