________________
તા. ૧૬-૮-૧૫
પ્રબુદ્ધ જીવન
પરદેશી પંખી
કચ્છમાં લગભગ મરવા આવ્યો છે. આમેય આપણા આજના જીવ
ગામડાંઓ આવી અનેક વાતોથી પોતાના સાંસ્કૃતિક જીવનને નમાં જાતવંત ઓલાદની જરૂર કયાં છે!
" " 'સમૃદ્ધ રાખે છે. એવું જ આગવું છે તેનું ભકિતસાહિત્ય. મધ્ય
આ યુગમાં સંત દાદા મેકણે હરિજન ઉદ્ધારને અવાજ ઉઠાવ્યો હતે. માંડવી, મુંદ્રામાં આધુનીક ખાતરોથી બાગાયતી પાકો તૈયાર .
- કલા કારીગરી કરવામાં આવે છે. દાડમ, મેસંબી, ચીકુ, "રૂખની ઘણી વાડીએ
ગ્રામજનેના કલાકૌશલ્યને વારસે પણ સમૃદ્ધ છે. બન્નીના જોવા મળે છે. ગુજરાતના શ્રેષ્ઠ વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષણ ઈંદરજી -
મુસ્લિમ આહિરાણીઓનું ભરતગુંથણ આજે ભારતની હસ્તકલા કારીઆ વિસ્તારના હતા.
ગીરીમાં ગણનાપાત્ર મહત્ત્વ ધરાવે છે. કલાની આ સૂઝ અધરી આકૃ
તિઓ તૈયાર કરી શકે છે. ભૂજ વગેરે શહેરોમાં તૈયાર થતી બાંધણીઓ કચ્છ યાયાવર પક્ષીઓના માર્ગ પર આવેલું છે. ગ્રીસ, કીટ,
મુંબઈની ગુજરાતણોમાં ફેશન ગણાય છે. પેઈન, સાઈબીરિયાથી આવતાં અનેક જાતના પ્રવાસી પંખીએ અહીં કરછના વિશાળ પટમાંથી ઠેરઠેર પુરાતત્ત્વના અવશેષો મળી આવે ઓસ્ટ્રેલિયા, માડગાસ્કર તથા આફ્રિકા ખંડથી આ આવેલા પક્ષીઓને છે. ક્ષત્રપકાળના શિલાલેખ, સિક્કાએ, ગુપ્તત્તર, કાલીન કોટાયના મળે છે. શરદ અને હેમંત ઋતુમાં તે ગામડાના નાનાં તળાવો પણ
અવશેષ, મોઢેરા તથા દેલવાડા કાળની શિલ્પાકૃતિઓ પ્રાચીન ઈતિ
હાસની સાંકળની નિદર્શક છે. કચ્છમાંથી કર્કવૃત્ત પસાર થવું જાતજાતના આકર્ષક પક્ષીઓના કલબલાટથી ગાજી ઊઠે છે. જેઓ
હોવાથી ત્યાં પ્રાચીન કાળમાં સ્થળ સાથેના સૂર્યમંદિરોના અવશેષ આ વિસ્તારને જાણે છે એવા નામી પ્રકૃતિ કલાકારો અને કેમેરાના
પણ જોવા મળે છે, સ્વર્ગ તરીકે ઓળખાવે છે. છેક નારાયણસરોવરથી ભદ્રસર સુધી અખાતને મધ્ય યુગમાં યુરોપમાંથી કાચ, તોપ, ઘડિયાળ, મીનાકામ વગેરે કાંઠે સેંકડો ફલેમિંગો ફેલાઈ ગયા છે. હજારો માઈલ દૂરના પિતાના
ઉદ્યોગેનું ટેકનિકલ જ્ઞાન મેળવીને રાયસિહ માલમ કચ્છ આવ્યા અને
ત્યાં રીતસરના ઉદ્યોગ ખીલ્યા. પ્રદેશને છાડી તેઓએ અહીં કાયમી વસવાટ કર્યો છે. બન્નીના સુર
કચ્છના મધ્યમ કક્ષાના માંડવી બંદરમાં તો છેક ગઈ કાલ સુધી ખાબો જ્યારે પોતાના બચ્ચાંઓ સાથે મહાસાગરના લાંબા પ્રવાસે ૮૪ દેશના જહાજોના વાવટા ફરકતા. આજે વરસ દહાડે દરિયાનીકળે છે, ત્યારે એ ઘાસિયા પ્રદેશમાં ધોળે દિવસે અંધારું થઈ જાય માર્ગો પોણો લાખ ઉતારૂઓ ત્યાં ઊતરે છે. પણ તેની આજાબાજા છે. આખું આકાશ ઘનઘોર બની જાય છે. એટલાંટિક ટાપુઓ કે જ્યાં
ચાલીશ માઈલ સુધીમાં હજી પણ રેલવે નથી. જખૌ, અને મુંદ્રા પણ
નાની કક્ષાનાં મહત્ત્વના બંદરો છે. કચ્છમાં એક મહાબંદર, એક મધ્યમ ભેડા હજાર ફલેમિંગો ઉછેર માટે આવતા, ત્યાં દર વર્ષે દુનિયાભરમાંથી
બંદર અને પાંચ નાની કક્ષાના બંદરો છે, પણ મોટા ભાગના બંદરો પ્રવાસીઓ ઊતરી પડતા. બન્નીની હંજનાળ સમગ્ર જગતના પ્રવા- આજે ઉપેક્ષિત છે. કચ્છમાં લાખ ટન મીઠું થાય છે. એ બાદ સીનું કેન્દ્ર બની શકે, પણ એ માટે બે બાબતે જરૂરી છે. પ્રવા- કરતાં પેટ્રોલિયમ વગેરે ખનિજોના વિકાસની વાત પર લોકોએ - સીએને સગવડો તથા પક્ષીઓને રક્ષણ.
' જીવવાનું છે. ' ' , " પરોણાગત
- પરિણામે કરછમાં ભયાનક ગરીબી છે. છેલ્લાં બે દાયકામાં ત્યાં
મોંઘવારીમાં અનેકગણો વધારો થયો છે. સ્વરાજ પહેલાં તેના બંદરે કચ્છની વસતિ છ લાખની છે. દસેક લાખથી વધુ કચ્છીઓએ
મુકત હોવાથી ત્યાં અતિશય સેંઘવારી અને સમૃદ્ધિ હતાં. બહાર કાયમ વસાટ કર્યો છે. કચ્છ પ્રદેશનું ક્ષેત્રફળ અઢાર હજાર કે
બસમાઈલની સરહદ પાકિસ્તાનને સ્પર્શતી હોવાથી સંરક્ષણ માઈલનું છે. ત્યાં એક હજાર ગામડાઓ છે. પરિણામે લેક માણસની • • દષ્ટિએ કચ્છનું મહત્ત્વ બહુ છે. છઠ્ઠી સદીમાં આરાએ સિધ લીધું, - હુંફના ભૂખ્યાં છે. કચ્છનું આતિથ્ય ભારતની પરોણાગતની પ્રાચીન પછી કચ્છની સરહદેથી ભારતમાં પ્રદેશ મેળવવા અનેક હુમલા થયેલા, પરંપરાને ઝેબ આપે એવું હોય છે.
પણ ખમીરવંતી ખડતલ પ્રજાએ આક્રમકોની એ મુરાદ છેક સુધી .. કચ્છની ભાષા ગુજરાતી છે. વસ્તીને દરેક માણસ ગુજરાતી
બર આવવા ન દીધી. આજે પણ કચ્છના સુદઢ બાંધો ધરાવતા લોકો :
પિતાના પ્રાચીન અને મધ્યયુગના કિલ્લાઓ, પાળિયાઓ અને સમાન જાણતા જ હોય છે, જ્યારે કેટલીક મોટી કોમેની બોલી કચ્છી છે. ધિઓ માટે ગૌરવ લે છે. ' કચ્છી જોમવંતી બોલી છે. કચ્છનું ભાતીગળ-રંગીન લોકસાહિત્ય
આમ કચ્છમાં લોકજીવન કે ભૌગોલિક વૈવિધ્ય છે એટલું જ એ બોલીમાં સચવાયું છે.
નહીં પ્રશ્નોનું ય વૈવિધ્ય છે, એના તરફ હવે લક્ષ દેરવવું જ પડશે. - લોકસાહિત્ય
ગુજરાતી અસ્મિતાના આ સુશોભિત મણકાની ઉપેક્ષા હવે નહિ થઈ " આ લોક સાહિત્યના જેસલ-તોરલ તથા હોથલના પાત્રો પ્રખ્યાત
શકે. પરંતુ એ ઉપેક્ષા માત્ર આજની છે- આવતી કાલની નહીં.
, નાનાલાલ વસા છે. જેસલ તોરલની સૌન્દર્યકૃતિમાં લોકકવિએ માનસશાસ્ત્રના ઊંડાણને પરિચય કરાવ્યો છે. “ પાપ તારાં પરકાશ, જાડેજા, ધરમ તારો
ભારત જન મહામંડળ, મુંબઈ શાખાદ્વારા સંભાળરે, તારી બેડલી બૂડવા નહિ દઉં.” એમ કહીને તેરલ યોજાયેલી પયુષણ વ્યાખ્યાનમાળા જેસલના મનને ડંખ ઉતારી દે છે. એકતારે હાથમાં લઈને ગામડાના ઓટલા પર કોઈ બારોટને દર્દભર્યા કંઠે જેસલ-તોરલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત જૈન મહામંડળના ઉપક્રમે ગાતો સાંભળવો, એ એક લહાવો છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૩ થી ૨૮ ઑગસ્ટ સુધી-રોમ ૬ દિવસ , “હાજી કાસમ તારી વીજળી, ભર દરિયે વેરણ થઈ.” એ લોક- માટે રોજ સવારના ૯ થી ૧૦ સુધી મરીનડ્રાઈવ ઉપર મરીન લાઈન્સ સાહિત્યનું કરુણ ગીત આજે પણ કચ્છના ગ્રામજનોના દિલ હચ- સ્ટેશનની સામે આવેલ અણુવ્રત સભાગારમાં અને એક દિવસ તા. મચાવે છે. સમુદ્રની હોનારતે ત્યાં કોઈ વાર્તા નથી, વાસ્તવિકતા છે. ૨૯ ઑગસ્ટ રવિવારે સવારના ૯ થી ૧૦-૩૦ સુંદરાબાઈ હોલમાં
“જ્યારે ‘ચડી ચકાસર પાળ, હલો હોથલ ન્યારીઉ યોજવામાં આવેલ છે. ' વછાઈ વિઠી વાળ, પાણી માથે પદમણી.
આ પ્રસંગે જાણીતા વ્યાખ્યાતાઓ મુનિ શ્રી રાકેશકુમારજી, (ચકાસર તળાવના પાણીમાં અપ્સરા હોથલ પોતાના વાળ
ડૉ. ભગવાનદાસ મહેતા, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી કરસનદાસ ચારેકોર ફેલાવી સ્નાન કરી રહી છે. તળાવની પાળે ચડીને, ચાલો
માણેક, વિધાનસભાના અધ્યક્ષ શ્રી ટી. એસ. ભારદે તથા. આચાર્ય સ્નાન કરતી સુંદરીને જોઈએ) આ પ્રેમકથામાં નાયક પાસે આ શબ્દો રજનીશજીનાં પ્રવચને થશે. બેલાવીને લોકકથાકાર શ્રેતાઓને અનેખી સૃષ્ટિમાં લઈ જાય છે. શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા તરફથી વાર્તામાં વતનનું અભિમાન પણ ઝળકે છે. પદ્મિનીને કચ્છ જેવા સુક્કા મુલકમાં લઈ આવવાને કઈ રીતે સમજાવવી? ઓઢો કહે છે...
જાયેલી વ્યાખ્યાન માળા ' કનડે મોતી નિપજે, કચ્છ મેં થીએતા મઠ
ઉપર જણાવેલ મંડળ તરફથી પ્રિન્સીપાલ રામજોશીના પ્રમુખહાલ હોથલ કચ્છડે, જ્યાં માડુ સવા લાખ
પણા નીચે તા. ૨૨-૮-૬૫ રવિવારથી તા. ૨૯-૮-૬૫ રવિવાર (કચ્છમાં આમ તે મઠ જ નિપજે છે, પણ ત્યાં માણસે સુધી માટુંગામાં આવેલા સમતાબાઈ હૅલમાં આઠ દિવસની વ્યાખ્યાનસવા લાખની કિસ્મતના છે.)
માળા યોજવામાં આવી છે.
, નાનો