________________
તા. ૧૬-૭-૬૫
પ્રબુદ્ધ જીવન
૫૫
ધર્મ એટલે શું? [ ગત મહાવીર જયન્તીના પ્રસંગે આચાર્ય રજનીશજી કેવળ પ્રકાશની વાત કર્યા કરવાથી કશે ફાયદો ન થાય, મુંબઈ પધારેલા તે દરમિયાન તેમણે ઘાટકોપર ખાતે એક વ્યાખ્યાન એને તે અનુભવ કરીએ તે જ સમજ પડે. આંધળાને પ્રકાશની આપેલું તેની સૌ. પૂર્ણિમાબહેન પક્વાસાએ નોંધ લીધેલી. તે વાતમાં શું સમજ પડે? પણ જો એને આંધળાપણાનું દુ:ખ લાગે નોંધના આધારે સંકલિત કરીને તેમણે તૈયાર કરેલું વ્યાખ્યાન નીચે તો જ આંધળાપણાની પીડામાંથી ઉપર ઉઠવાની એનામાં આકાંક્ષા આપવામાં આવે છે.].
જાગશે પ્રકાશ, એ મળવાની વાત નથી, એ તે જોવાની અને મારા આત્મને,
અનુભવવાની વાત છે. માનેલી વાતે કેટલીક વાર અસત્ય પણ હોય, ધર્મસંબંધી તમારી પાસે કંઈક કહું તે પહેલાં એ જાણી લેવું
પણ દેખેલી વાત સત્ય જ હોય છે. “દેખું-જોયું તેને દર્શન કહેવાય.. જરૂરી છે કે ધર્મની મનુષ્યને શું જરૂર છે. આપણે ધર્મ માટે
દર્શનને અર્થ જ દેખવું થાય છે. વિચાર એ એક નાની પ્રક્રિયા છે. આટલા ઉત્સુક કેમ રહીએ છીએ. શું ધર્મ વિના મનુષ્ય જીવી ન પણ દર્શન વિરાટમાં લઈ જાય છે. જેને આવા દર્શનને પામવું શકે? કેટલાકોનું માનવું છે કે જીવનમાં ધર્મની આવશ્યકતા નથી. હોય તેણે પોતાના જીવનની ચર્ચા બદલવી પડશે. વાતો આત્માની ધર્મની વાતે નિરર્થક છે. ધર્મનું જીવનમાં કોઈ સ્થાન નથી.
કરીએ અને ચર્ચા જુદી જાતની હોય તે કશે ફાયદો ન થાય. વાતથી
સ્વતંત્ર થઈ જાઓ, કેવળ વાત કર્યા કરવાથી જમીનથી ઉપર ઉઠી ધર્મ સંબંધમાં કંઈક વિચાર, જિજ્ઞાસા, કંઈક ચિંતન-મનન
શકાતું નથી. એટલે જ ભગવાન રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે આપણે કરીએ તે બહુ ઉપયોગી થશે. શું ખરેખર ધના અભાવમાં
“કેટલાક લોકોનું ઉશ્યન સમડી જેવું હોય છે. ઉપર વિશાળ આકામનુષ્ય જીવન સંભવિત નથી? શું એના વિના જીવનમાંથી
શમાં ઉડવા છતાં તેની નજર હંમેશા જમીન પર પડેલા સડેલા કંઈક નષ્ટ થતું હોય તેમ લાગે છે? દુનિયામાં કોઈક કોઈક
માંસનાં ટુકડા તરફ હોય છે.” એટલા માટે વિચારોનું કોઈ મૂલ્ય ભાગમાં અને ઈતિહાસમાં પણ કેટલાકોનું એમ માનવું હતું અને
નથી, આપણને એક જ વાતની ગભરામણ થવી જોઈએ. કે મને છે કે મનુષ્યને ધર્મ વગર કશી હાનિ નથી પહોંચવાની. જેઓની
મારું દુ:ખ કેમ ન દેખાય? ધાર્મિક થવાની પહેલી શરત છે આ માન્યતા છે કે ધર્મની સાથે સંપૂર્ણતયા સંબંધ તૂટી જાય તે
દુ:ખને બોધ. આંખ ઉઘાડીએ તો ચારે બાજુ દુ:ખ સિવાય બીજું પણ કશી હરકત નથી, તેઓએ આ પ્રયોગ કરીને જોયું છે કે મનુષ્ય
કંઈ નથી દેખાતું, આખું જગત જાણે દુ:ખને સાગર હોય તેમ આજે જેટલે દુ:ખી છે તેટલે પહેલાં કદિ ન હતો. વિશ્વને
લાગે છે, પણ જરા ઊંડાણથી જોઈશું તે લાગશે કે દુ:ખનું મૂળ શ્રેષ્ઠતમ વિકાસ મનુષ્ય છે, તે છતાં ઝાડ-પાન, પશુ-પક્ષી એનાથી
કારણ તે આપણા પોતામાં જ પડેલું છે. આપણે જ આપણને વધારે સુખી છે. આખી પ્રકૃતિ સૌંદર્ય અને સંગીતથી હરીભરી
પિતાને દુ:ખની સાંકળેથી જકડીને બાંધી રાખેલ છે. કાંટાનું વાવેછે, છતાં માનવીના હૃદયની સંગીતગંગા સૂકીભઠ થઈ ગઈ છે.
તર આપણે પોતે જ કરેલું છે. આ દુ:ખનું દર્શન અને તેના મૂળમનુષ્યને આ શું થઈ ગયું છે? એ એકલે જ એવું પ્રાણી
ભૂત કારણ આપણે પોતે જ છીએ તે જો સમજ ન પડે તે મુકિત છે કે જે પોતાની પ્રકૃતિ, પ્રગતિ અને સ્વરૂપથી વિચ્છિન્ન થઈ ગયું
સંભવિત નથી. છે. જાણે કોઈ વિકસિત છોડ મૂળમાંથી હાલી ગયો હોય, તેનાં
દુ:ખમુકિત છે ત્યારે જ સંભવિત બને કે જ્યારે એ સમજ બધાં મૂળિયાં ઢીલાં થઈ ગયાં હોય, આધાર તૂટી ગયું હોય, તેવું
પડે કે આ દુ:ખનો કિલ્લો મેં જ ચયો છે. આશા માત્ર એક જ લાગે છે. ધર્મના અભાવમાં બીજુ શું થાય ? જાણે આનંદની કોઈ
રહે કે જ્યારે સ્પષ્ટ દેખાય કે આ દુ:ખ મારું બોલાવેલું જ છે, સંભાવના ન રહી હોય, તેમ જીવન માત્ર દુ:ખમય લાગે છે. આ
મારું મહેમાન છે. બેલાવું તો આવે, અને વિદાય કરી દઉં તે દુ:ખનું મૂળ કારણ જોવા જઈએ તે ધર્મથી આપણે છૂટી ગયા
ચાલ્યું પણ, જાય. દુ:ખનું કારણ હું પોતે દૂર કરી શકું છું તેવી છીએ તે જ છે, ધર્મના અભાવમાં મનુષ્ય આનંદ, સમસ્વરતા શ્રદ્ધા તે જ ધર્મને પામે છે. અને સંગીત નહિ મેળવી શકે.
પ્રાચીન સમયમાં કોઈ એક રાજ્યમાં એક અદ્ભુત લુહાર. ધર્મને કોઈ સંબંધ આત્મા અને પરમાત્મા જોડે નથી. એને કારીગર હતું. એના કૌશલ્યથી એ દેશભરમાં પ્રસિદ્ધ હતે. દૂરસંબંધ તો અંતરના સંગીત જોડે છે. ધર્મ એ “પોઝીટીવ”- વિધાયક દૂરનાં પ્રવાસીઓ, યાત્રીઓ એની બનાવેલી ચીજો ખરીદતા સંગીત ઉત્પન્ન કરવાની એક શાશ્વત વ્યવસ્થા છે. આપણને જે હતા. એકવાર બીજા કોઈ રાજાએ આક્રમણ કર્યું, તેમાં એ જન્મથી મળે છે તે જ આપણું સ્વરૂપ નથી. એના સિવાય આપણામાં રાજ્ય હારી ગયું. રાજા સાથે પ્રજા પણ બંદીવાન બની, આ બીજું ઘણું ઘણું છે. તેને જો વિકસિત કરી શકીએ, પલ્લવિત લુહારને પણ પકડવામાં આવ્યો. બધાંની સાથે તેને પણ જંજીરોમાં કરી શકીએ તે તો આ જીવનમાં જ અપૂર્વ આનંદ પામી શકીએ. બાંધીને એક ખાડામાં ફેંકી દીધો. આટલા દુ:ખમાં પણ એ ખૂબ ધર્મને સંબંધ આસ્તિકતા યા નાસ્તિકતા સાથે પણ નથી. આપણે શાંત હતું, કારણ કે એને પરમ વિશ્વાસ હતો પોતાના કૌશલ્ય ઉપર, ઈશ્વર, આત્મા અને શાસ્ત્રોને ન માનીએ તે ચાલી શકે, પરંતુ કે ગમે તેવી મજબૂત જંજીરો હોય તેને પણ એ તોડી શકશે. એણે ધર્મને ન માનીએ તે ન ચાલે. પણ આ ધર્મમાં પ્રવેશ કયાંથી જંજીરને તપાસવા માંડી કે કયાંકથી કોઈક કડી નબળી હોય તે. કરવો? સૌથી પહેલાં મને જે દુ:ખ છે તેનું સ્પષ્ટ ભાન થવું ત્યાંથી ઝાટકો મારીને તેડી શકાય. પણ એવી કમજોર કડી કોઈ ન જરૂરી છે. ત્યાર બાદ તેનાથી ઉપર ઊઠવાની આકાંક્ષા, દુ:ખનું મળી. . એટલે એને આશ્ચર્ય થયું કે આટલી બધી મજબૂત અને અતિક્રમણ કરવાની અભીપ્સા, અંધકારમાંથી પ્રકાશ પ્રતિ જવાની ઈચ્છા, ક્ષતિરહિત સાંકળ કોની બનાવેલી છે તે જરા જોઉં. બારીકીથી મૃત્યુમાંથી અમૃત તરફ ગતિ, દુ:ખ ઉપર આનંદ અને સીમાના જોતાં એક કડી ઉપર તેનું પોતાનું જ નામ કોતરેલું મળી આવ્યું. સીમાડા છાડીને મુકતતા તરફ ચરણ વાળીએ. આ જ આકાંક્ષા, આ જંજીર તેની પોતાની જ બનાવેલી હતી. એણે કપાળ આ જ અભીપ્સા બીજી બધી વાતે છોડીને આપણને આત્મા તરફ કૂટયું, કે આ તો મારી બનાવેલી જંજીરમાં જ હું ફસાઈ ગયો. એક લઈ જવા શકિતમાન થશે. આત્મા એ કેવળ માન્યતાની વાત નથી, પણ કમજોર કડી નથી રાખી. હે પરમેશ્વર, હવે મારું શું થશે?પરંતુ સિદ્ધ થયેલી વાત છે, જો પ્રયાસ બરાબર થાય તો આપણે અંદરથી અવાજ આવ્યો કે, “હિંમત ન હાર, ગભરા નહિ, પણ એ સિદ્ધિ મેળવી શકીએ.
જે કૌશલ્યથી આટલી મજબૂત સાંકળ તે બનાવી છે તે જ