Book Title: Navtattva Prakarana
Author(s): Vistirnashreeji
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004936/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नवतत्त्व प्रहर બાલાવબોધો એક અધ્યયન साध्वी विस्तीर्घारि Page #2 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ બાલાવબોધ 9 એક અધ્યયન 0. બા.બ્ર. વિસ્તર્ણાજી મહાસતીજી એમ.એ., પીએચ.ડી. CAU * ફલા સાથ, cરા ૨ * શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Navtatva Prakran Balavbodh by Vistirnaji Mahasatiji © લેખક પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૩, સંવત ૨૦૫૯ પ્રત : પ00 પૃષ્ઠસંખ્યા : ૩૩૨ + ૧૨ કિંમત : રૂ. ૧૦૦/પ્રાપ્તિસ્થાન : 0 રોહિતભાઈ ગાંધી ક, હરેરામ ફ્લેટ્સ, પંચવટી બીજી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ • ફોન : ૧૪૩૧૫૦૨ 2 સૌરભભાઈ કામદાર સૌરભ પુસ્તક ભંડાર, પહેલે માળે, કેલીકો ડોમ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ • ફોન : ૨૧૩૧૨૩૦ મુદ્રક : વિરલ ટ્રેડર્સ, ગોલવાડ સામે, ખાડિયા, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : (ઓ.) ૨૧૪૩૪૭૩ (ઘર) ૭૪૮૫૭૫૬ ગ્રંથ સહાયદાતા નવીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીરીચ્યુંઅલ સાયકોલોજી C/o. નવીન હાઉસ, સરદાર પટેલ સેવા સમાજ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯ શ્રી કાંતિલાલ વ્રજલાલ ખંધાર પરિવાર (લીંબડી) હસ્તે : વસંતભાઈ : કોકિલા 3 કિશોરભાઈ : સુષ્મા મહેન્દ્રભાઈ : વીણા 3 રમેશભાઈ : અર્ચના હસમુખભાઈ : સુરેખા Page #4 -------------------------------------------------------------------------- ________________ सत्प्रयास और श्रुतभक्ति की अनुमोदना यह जानकर मन को अत्यंत प्रसन्नता मिली कि बहन महाराज श्री विस्तीर्णाजीने 'नवतत्त्व प्रकरण : बालावबोध' के आधार पर जो महानिबंध लिखना प्रारंभ किया था; वो पूर्ण हो गया और युनिवर्सिटीने वो महानिबंध मान्य भी कर लिया ! युनिवर्सिटी के द्वारा महानिबंध को मान्यता देना यह बहन श्रीविस्तीर्णाजी के सत्प्रयास का समादर है ! नवतत्त्वों को पुरातन एवं अर्वाचीन संयोगो मे सुगम्य बनाने के लिए आपने यह जो प्रयास किया है, मैं आपके इस प्रयास को भूरि-भूरि अनुमोदना करता हूं और आपसे कहना चाहता हूं कि यह तो आपने पहली सीढ़ी पर अपना पांव रखा है अभी शिखर तो दूर है । आपको अनवरत श्रुतज्ञान की सत्विषय स्वरूप इन सीढ़ियों पर क्रमशः चढते ही रहना है; रूकना नहीं है । धर्मतीर्थ की स्थापना के समय बीजबुद्धि के धनी, प्रकृष्ट ज्ञानी जिज्ञासु व्यक्तियोंने सर्वज्ञ, सर्वदर्शी तीर्थंकर भगवंतो से मात्र 'किं तत्तं' तत्त्वविषयक जिज्ञासा ही तो प्रस्तुत की थी ! तत्त्वविषयक जिज्ञासा और तत्संबंधी समाधान ही जैन परंपरासंबंधी या लोक, अलोक में व्याप्त तत्त्व संबंधी सूक्ष्मातिसूक्ष्म सम्यग् - यथार्थ ज्ञान का मूल है । इस बात की साक्षी के लिए प्रत्येक तीर्थंकर भगवंत का जीवन चरित्र देखा जा सकता है। नवतत्त्वों की महत्ता और उपयोगिता के विषय में नवतत्त्व प्रकरण की दो गाथाओं को उद्धृत करना चाहता हूं. सम्मत्तं जीवाड़नवययत्थे, जो जाणड़ तस्स होइ सम्मत्तं 1 भावेण सद्दहंतो, अयाणमाणे वि अंतोमुहत्तमित्तं पि, फासियं हुज्ज तेसिं अवड्डपुग्गलपरियट्टो चेव संसारो जेहिं जो जीव अजीवादि नवतत्त्वों को सम्यग् रीत्या जानता है उसको सम्यक्त्व होता है; या फिर जो नवतत्त्वों को नही जानता है मगर सम्यग् भाव पूर्वक उन पर श्रद्धा रखता है तो भी उसको सम्यक्त्व होता है । ३ ।। ५१ ।। सम्मत्तं I ।।५३ ।। Page #5 -------------------------------------------------------------------------- ________________ अनादिकालीन भवभ्रमण करते हुए जिन जीवों ने मात्र अंतर्मुहूर्त प्रमाणसमय तक भी यदि सम्यग् दर्शन का स्पर्श किया है तो उनका संसार में भ्रमण अर्धपुद्गलपरावर्त समय से अधिक नहीं रहता ! इतना महत्त्व है नवतत्त्वों का सम्यग् दर्शन के लिए । सम्यग् दर्शन के बिना मुक्ति असंभव ही है । नवतत्त्व तो मूल भी हैं और सार भी हैं श्रुतज्ञान के । नवतत्त्व जैन परंपरा के आत्मवाद, कर्मवाद का विशद् विवेचन है । चाहता हूं कि नवतत्त्व विषयक आपके इस सत्प्रयास का जन-जन लाभ उठाए। पौन:पुन्येन आपके सत्प्रयास की एवं श्रुतभक्ति की अनुमोदना के साथ विरमामि । सरि विक्रम Mgs विशिष्ट ग्रंथ की उपलब्धि विदुषी साध्वी विस्तीर्णाजी ने जैन धर्म के प्रधान तत्त्व जीवादि नौ तत्त्वों पर विस्तारपूर्वक विवेचन करनेवाला ग्रन्थ नवतत्त्व बालावबोध (अज्ञातकर्तृक) पर अपनी विशिष्ट शैली में महानिबंध लिखकर एक विशिष्ट ग्रन्थ उपलब्ध करवाया है । यह ग्रन्थ मननीय तो है ही साध्वीश्रीने अपने ढंग से उसका सुन्दर विवेचन कर उसे अधिक जनोपयोगी बनाया है । इस कठिन पुरुषार्थ के लिए साध्वीजी धन्यवाद के पात्र है ही । पाठक भी इस मननीय तत्त्वचिंतन प्रधान ग्रंथ को पढ़कर धन्यता का अनुभव करेंगे ऐसा मेरा मंतव्य है । रूपेन्द्रकुमार पगारिया Page #6 -------------------------------------------------------------------------- ________________ પિપાસા અમૃતપાનની ભારતીય સંસ્કૃતિમાં જૈનદર્શન તેમજ આધ્યાત્મ સાધનાનું સર્વોપરિ અને અનુપમસ્થાન રહેલું છે. આધ્યાત્મિક સાધનાનું ચરમલક્ષ્ય છે કર્મબંધથી મુક્તિ ! આત્માનુભૂતિનો આસ્વાદ ! અને એજ માનવીયજીવનની નિષ્પત્તિ છે. આજના તનાવગ્રસ્ત માનવની સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની ચૈતસિકવૃત્તિ તેને વિજ્ઞાન જગતમાં હરણફાળ ભરાવી રહી છે. આ વૈજ્ઞાનિક યુગમાં યંત્ર સત્તાની ધૂલશક્તિ દ્વારા માણસે અનેક યાંત્રિક સિદ્ધિઓ મેળવી છે. માણસ ભૌતિકસ્પર્ધામાં વિદ્યુતવેગે દોડી રહ્યો છે. વિજ્ઞાને ધરતીના પેટાળ ભેદી ખનિજસંપત્તિ બક્ષી, અગાધ સાગરનાં ઊંડાણ માપી અમૂલ્ય-અલભ્ય વસ્તુ સહજ બનાવી, અવકાશયાનના નિર્માણથી આકાશનાં અંતર અલ્પ કર્યો, અવકાશમાં વસવાટ કરવા અવકાશી રહસ્યો ઉકેલ્યાં અને અગણિત ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી, પરંતુ આધ્યાત્મિક જગત અને નૈતિક જીવનનું અવમૂલ્યન વૃદ્ધિ પામતું રહ્યું છે. વિજ્ઞાનના ચક્રવાતી વાયુથી તત્ત્વજ્ઞાનનો દીપક પ્રાય: બુઝાઈ ગયો છે, ત્યારે આત્મશક્તિને ઉજાગર કરવા તેમજ આત્મશાંતિ માટે જરૂરી છે તત્ત્વજ્ઞાનનો આલોક ! મનુષ્ય શરીરમાં જેવું મહત્ત્વ મસ્તકનું છે, વૃક્ષમાં જેટલું મહત્ત્વ મૂળનું છે તેવું જ મહત્ત્વ જીવનમાં તત્ત્વજ્ઞાનનું છે. બાલ્યવયમાં મારું વિઘઉપાર્જન સુષુપ્ત અને અલ્પ રહ્યું પરંતુ સંયમજીવન સ્વીકાર્યા બાદ ગુરૂણીશ્રીઓની અમીદષ્ટિ, મારાં બંને માસીસ્વામીના આત્મિક સિંચને અને મારી અગ્રજા ભગિનીનાં સહવાસે જ્ઞાનોપાર્જનની રુચિ તીવ્રતર બનતી ગઈ. ઈ. સ. ૧૯૮૯ના ડિસેમ્બર માસની એક નમણી સાંજે મારાં અગ્રજા ભગિની જિતપૂર્ણાજીએ મારી જ્ઞાનપિપાસાને ઢંઢોળીને તીવ્રતમ બનાવી અને પ્રારંભ થયો આ જ્ઞાનયજ્ઞનો ! કોઈ અગમ્ય સરણા અને વાત્સલ્યપૂર્ણ આશીર્વાદના સંબલ સાથે એમ.પી. આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ મેળવી ગુજરાતી સાહિત્યમાં બી.એ. તથા એમ.એ. કર્યું. ત્યારબાદ ફરી એકવાર મન મૂંઝવણમાં સરી પડ્યું કે હવે પીએચ.ડી. માટે વિષયની પસંદગી કેમ કરવી ? જૈનદર્શનના મૂર્ધન્ય મનિષીઓ શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. કુમારપાળભાઈ દેસાઈ વગેરેની સાથે વિચારવિમર્શ કરતાં નિર્ણય લેવાયો કે કોઈ આધ્યાત્મિક વિષય કે તત્ત્વજ્ઞાનનાં વિષય ઉપર સંશોધન કરવું. Page #7 -------------------------------------------------------------------------- ________________ સાથોસાથ મારા મનમાં એક ઇચ્છા એ પણ જાગી કે આ સંશોધન કાર્ય તે ડૉ. કુમારપાળભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જ કરવું. બીજો વિચાર એ પણ આવ્યો કે કોઈ પ્રાચીન હસ્તલિખિત ગ્રંન્થને કેન્દ્રમાં રાખીને સંશોધન કરવું, જેથી એક પંથ દો કાજ' થાય. એકતરફ જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યનો અભ્યાસ પણ થાય અને બીજી તરફ પ્રાચીન લિપિ અને હસ્તપ્રતિઓ વગેરે આપણાં તેજસ્વી પૂર્વજોએ આપેલા વારસાનું અવલોકન પણ થાય તથા કુશળ માર્ગદર્શક એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈ સાહેબના બહોળા અનુભવનો લાભ પણ મેળવી શકાય. આવા ધ્યેય સાથે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના હસ્તપ્રત વિભાગમાં ખોજ કરતાં “હર્ષવર્ધનગણિકૃત નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ' (વિક્રમની ૧૫મી સદી આસપાસ)ની પ્રત કે જે અપ્રકાશિત હતી તે પ્રાપ્ત થઈ અને શરૂ થઈ આ શોધપ્રબંધની યાત્રા ! પ્રસ્તુત “નવતત્ત્વપ્રકરણબાલાવબોધ'મેં શોધપ્રબંધ માટે એટલા માટે પસંદ કર્યો છે કે જીવનમાં જેટલી હવા-પાણીની આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા નવતત્ત્વના પરિજ્ઞાનની છે. પામરમાંથી પરમાત્મા બનવા માટેની કળા નવતત્ત્વમાં ગુંથાયેલી છે. આ પ્રમાણે જિનેશ્વર પ્રરૂપિત આગમમાં ગુંથાયેલ નવતત્ત્વના અગાધ રહસ્યમાંથી યત્કિંચિત્ ઉદ્દઘાટિત કરવાનો મેં અલ્પમતિએ યત્ન કર્યો છે. “જેની વહાલપની વસંતમાં વિહરતા મેળવી આ “જિત', વિતરાગ શાસનની “છાયા'માં વામયી કૃપા અભિવર્ધિત, ચિંતામણી'ના અનુગ્રહથી વિદ્યા વ્યાસંગે બની પ્રમુદિત, ‘વિસ્તીર્ણ થજો વાણીનો પરિસ્પદ આશીષ યાચું થઈ વિનીત.” આ અધ્યયનમાં પાયાની ઇંટ સમાન મારા જન્મદાતા મમતાળુ માતુશ્રી રંજનબેન તથા સ્વ. પ્રેમાળ પિતાશ્રી મહાસુખલાલ નારણદાસ શાહ છે. જેમણે “સાદુ જીવન ઉચ્ચ વિચાર'ના ન્યાયે સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કર્યું. બાળપણમાં જ્ઞાન-વૈરાગ્યની જવલંત કથાઓ દ્વારા મારા જીવનને સંયમમાર્ગે વાળવામાં મારા સ્વ. નાનીમાં મરઘાબેન લલ્લુભાઈ ખંધારનો અનંત ઉપકાર છે. મારા આ કાર્યની સફળતા તેમના ઉપકાર અને સંસ્કારોની પ્રસાદી છે. મારા પર અસીમકૃપાની વર્ષા વરસાવી સંયમનું દાન આપનાર પૂ. ગુરૂભગવંતો તેમજ વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ મહાસતીજી, બહુશ્રુતા સિદ્ધાંતપ્રેમી પૂ. માણેકબાઈ મહાસતીજી, શાસનરત્ના વિદુષી બા.બ્ર. પૂ. ઉજ્જવલકુમારીબાઈ મહાસતીજી અને તપસ્વીરત્ન, સેવાના ગુણથી સમાલંકૃત મારા Page #8 -------------------------------------------------------------------------- ________________ વડિલ માસીસ્વામી પૂ. છાયાબાઈ મહાસતીજી આદિ ગુરૂણીવ પ્રતિ હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. મારા સંયમ સંરક્ષિકા અને મારી ઉન્નતિ માટે સતત પ્રયત્ન કરનાર માસીસ્વામી બા.બ્ર. પૂ. ચિંતામણીજી મહાસતીજી તથા મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં જેમનું સતત સાનિધ્ય, પ્રેરણા અને અમૂલ્ય યોગદાન મળી રહ્યું છે તેવાં મારા વડિલ ભગિની બા. બ્ર. જિતપૂર્ણાજીની હું આજીવન ઋણી રહીશ. મારા આ મહાનિબંધમાં વિષયની પસંદગીમાં, લેખનકાર્યમાં જેમનું મને સતત માર્ગદર્શન મળ્યું છે તે મારાં માર્ગદર્શક શિક્ષક ડૉ. કુમારપાળભાઈ દેસાઈની હું ખૂબ ખૂબ આભારી છું. આ કાર્યમાં શ્રી હરિવલ્લભભાઈ ભાયાણી, શ્રી લક્ષ્મણભાઈ ભોજક જેવા વિદ્વાનોના સમયે સમયે સૂચનો પ્રાપ્ત થતા એનો આનંદ વ્યક્ત કરું છું. પ્રાધ્યાપિકા સ્વ. નીલા શાહે સાહિત્યક્ષેત્રમાં મારી રુચિ જગાડી હતી તેમનું સ્મરણ કરું છું. આ કાર્યમાં દામિનીબહેન દેસાઈએ નિસ્પૃહભાવે મને તમામ પ્રકારની સુવિધા કરી આપી મારા કાર્યને વેગ આપ્યો એમને હું કઈ રીતે ભૂલી શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ, આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર - કોબા, ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, ભોળાભાઈ જેસીંગભાઈ વિદ્યાભવન અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના કાર્યકર્તાઓએ આપેલી હસ્તપ્રતોની સુવિધા તેમજ પુસ્તક પ્રાપ્તિની સવલત માટે આભારની લાગણી વ્યક્ત કરું છું...... !!! આ મહાનિબંધને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં સમાજરત્ન ઉદારદિલ શ્રી નવીનભાઈ શાહે પ્રારંભથી અંત સુધી તન, મન, ધનથી સહયોગ આપી કાર્યને પૂર્ણતાના આરે પહોંચાડ્યું છે તેમજ શ્રી કાંતિલાલ વ્રજલાલ ખંધાર પરિવારે ઉદારતા દાખવી જ્ઞાનદાનનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત મારા આ કાર્યમાં મને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે મદદરૂપ થનાર નામી અનામી સર્વે પ્રતિ આભાર વ્યક્ત કરું છું. અંતમાં પ્રસ્તુત મહાનિબંધમાં મારી અલ્પમતિ તથા છપસ્થતાના કારણે જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. તા.૪-૫-૨૦૦૩ સાધ્વી વિસ્તીર્ણાજી Page #9 -------------------------------------------------------------------------- ________________ વિધાતપની ફલશ્રુતિ જ્ઞાન એ તપ છે, પરંતુ સાધુ કે મહાસતીજીને માટે તો એ અતિ કઠિન મહાતપ છે. કોઈ સંશોધકને ગ્રંથ મેળવવો હોય તો એ તરત હાથવગો બને છે, પરંતુ કોઈ સાધુ કે મહાસતીજીને આવા ગ્રંથની પ્રાપ્તિ માટે કઠિન પુરુષાર્થ કરવો પડે છે. સાધ્વી વિસ્તીર્ણાજી મહાસતીના આવા અવિરત જ્ઞાનપુરુષાર્થના અને શ્રુતભક્તિના સાક્ષી બનવાનું બન્યું તેને મારા જીવનની એક મહત્ત્વની ઘટના માનું છું. સંશોધનના ક્ષેત્રમાં પણ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના વિષયને લઈને કામ કરવું અતિ દુષ્કર છે. સૌ પ્રથમ તો એ માટે હસ્તપ્રતો મેળવવી જુદાજુદા ગ્રંથભંડારોની સૂચિ જોવી. એમાંથી હસ્તપ્રતની પસંદગી કરવી અને છેલ્લે એ ગ્રંથભંડારમાંથી હસ્તપ્રતની નકલ મેળવવી – આ બધી બાબતો સમય માગનારી અને મુશ્કેલ હોય છે. આટલા બધા કોઠા ભેદવાના હોવાને કારણે આજે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં પાંચ આંગળીના પૂરા વેઢા ગણી શકાય એટલાય સંશોધકો સાંપડતા નથી. વળી મધ્યકાલીન પદ્યરચનાઓ વિશે પુષ્કળ ખેડાણ થયું છે, પરંતુ મધ્યકાલીન ગદ્ય વિશે ઓછું સંશોધન કાર્ય થયું છે. આવે સમયે "નવતત્ત્વ પ્રકરણ" ગ્રંથનો બાલાવબોધ વિષયરૂપે પસંદ કરવો એ સ્વયં મોટો પડકાર હતો. પૂજ્ય મહાસતીજીએ આ વિષયનું ઊંડાણભર્યું સંશોધન કાર્ય કર્યું અને સૌથી વધુ તો નાનામાં નાની વિગત રહી જાય નહીં તેની ચીવટ રાખી. "નવતત્ત્વ પ્રકરણ" પરની મૌલિક રચનાઓ અને તેના પર લખાયેલા બાલાવબોધની હસ્તપ્રતો જોઈ અને એ પ્રત્યેક હસ્તપ્રતનું જરૂરી તારણ પણ આપ્યું. એટલું જ નહીં પણ એ હસ્તપ્રતના લેખનની અશુદ્ધિઓ અને પાઠભેદની પણ ચર્ચા કરી. આના રચનાકાર શ્રી હર્ષવર્ધનગણિ વિશે કોઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિશેષ માહિતી મળતી નથી. તેમ છતાં પ્રાપ્ય સામગ્રીના આધારે તેઓ આચાર્યશ્રી સોમસુંદરસૂરિના શિષ્ય હોવાનું તારવ્યું છે. જેનતત્ત્વજ્ઞાન અને એમાંય એના હાર્દરૂપ નવતત્ત્વનું સંપૂર્ણ નિરૂપણ અહીં આપ્યું છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્ય પર અંગ્રેજી કે અન્ય ભાષાની છાયા નથી. આથી એના બાલાવબોધ તથા તેના શબ્દોનો અર્થ આપીને પૂ. મહાસતીજીએ ગુજરાતી ગદ્યની એક પ્રકારે સેવા કરી છે. વળી બાલાવબોધમાં આવતા પારિભાષિક શબ્દો આપવાની સાથોસાથ એક મહત્ત્વની બાબત તે બાલાવબોધનો શબ્દકોશ છે. આ શબ્દકોશ અત્યંત મૂલ્યવાન ગણાય. બાલાવબોધમાં આવતી ગાથાઓ, ઉધ્ધરણો તેમજ નવતત્ત્વ વિષયક હસ્તલિખિત પ્રગટ સાહિત્યની સૂચિ – આ બધું આપીને એક વિષયનું તેઓશ્રીએ સંપૂર્ણતયા સંશોધન કર્યું છે. પૂ. મહાસતીજીનો આ શોધનિબંધ જરૂરી સુધારા-વધારા સાથે ગ્રંથરૂપે પ્રગટ થાય છે તે આનંદની વાત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનમાં આ ગ્રંથ મહત્ત્વના ઉમેરારૂપ બનશે અને આશા રાખું છું કે પૂ. મહાસતીજી દ્વારા આવાં વધુને વધુ સંપાદનો મળતા રહે, જે ધર્મતત્ત્વ જિજ્ઞાસુ અને સાહિત્યપિપાસુઓ બંનેને ઉપયોગી બનશે. ૧૨-૫-૨૦૦૩ - કુમારપાળ દેસાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સંશોધનગ્રંથ જૈનધર્મનો પ્રાણ અથવા મુખ્ય પાયો નવતત્ત્વ છે. જૈનધર્મ અને નવતત્વ એક બીજાના પૂરક છે. પુરાણા સમયમાં જે ધર્મો પ્રચલિત હતા તેમાં ઈશ્વરકૃપા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો હતો. તથા યજ્ઞો અને ક્રિયાકાંડમાં જ સમાજ ફસાયો હતો, જેમાં પશુહિંસા પુષ્કળ પ્રમાણમાં થતી હતી. દુ:ખ નિવારણ માટે આ જાતના ધર્મો પ્રચલીત હતા. જૈનધર્મે નવીન વિચારસરણી આપી અને આ બધી રૂઢિચૂસ્ત પ્રથાઓનો નિષેધ કર્યો અને નવા વિચારમાં એવી સ્થાપના કરી કે તમારા પૂર્વકર્મો જેવા હોય તેવા સુખદુઃખના પરિણામ માણસે ભોગવવા પડે છે. વાવે તેવું લણે, ખાડો ખોદે તે પડે અને હાથના કર્યા હૈયે વાગે - એવી શાણપણ ભરેલી કહેવતો આપણે સાંભળીએ છીએ. પણ આ કહેવતો આ જીવનને લક્ષમાં રાખીને રચાઈ છે. આ વિચારોને નવતત્ત્વ અને કર્મવાદમાં સિદ્ધાંત તરીકે જૈનધર્મે વિસ્તૃત કર્યા છે. અને તેનું ધ્યેય આવતા જન્મમાં મોક્ષપ્રાપ્તિ કરવાનું છે. આમ પુનર્જન્મ અને પરલોક, મોક્ષ અને નર્ક જેવા તત્ત્વો એ સિદ્ધાંતમાં વણાયા છે. નવતત્ત્વની રચના પૌરાણિક કાળમાં થઈ હતી તેથી તેની ભાષા અને તેના પારિભાષિક શબ્દો આધુનિક સમાજમાં સમજાય તેમ નથી. અને અભ્યાસ માટે એ અતિ-કઠિન અને સમજવા દુર્લભ છે. આથી આધુનિક સમયમાં તેને લોકગ્રાહ્ય બનાવવા માટે : (૧) સરળ ગુજરાતી ભાષામાં તેની રજૂઆત થાય તે ખૂબજ જરૂરી છે. (૨) વળી નવતત્ત્વમાં ટીકા અને વિવરણવાળા પુસ્તકો મળે છે. પણ ઘણા જ ટૂંકા અને સંક્ષિપ્ત અનુવાદો જોવામાં નથી આવતા. (૩) વળી પારિભાષિક શબ્દોની યોગ્ય અને સ્પષ્ટ વ્યાખ્યા દર્શાવતા ગ્રંથો બહુ જ ઓછા છે. બા. બ્ર. મહાસતીજી વિસ્તીર્ણાજીએ જે જુની ગુજરાતીનો નવતત્ત્વનો ગ્રંથ પસંદ કર્યો છે, તે વર્તમાન બધી જરૂરીયાતોને સંતોષે છે, અને તેમનું પુસ્તક આ દૃષ્ટિએ જૈનધર્મના અભ્યાસને માટે પંડિતો અને મુમુક્ષુને સમજાય તેવો ગ્રંથ હોવાથી તેનો ઉપયોગ લોકગ્રાહી થાય તેવી આશા વ્યક્ત કરું છું. વિવિધ વિષયો ઉપર અભ્યાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ પીએચ.ડી.ની પદવી મેળવે છે તે એક ઘણું જ આવકાર્ય પગલું છે. આમ કરવાથી તેમના ઉપદેશમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો ઉઘાડ થશે. શ્રી નવીનભાઈ શાહ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણારૂપ જ્ઞાનયાત્રા પરમ પૂજ્ય સાધ્વી વિસ્તીર્ણાજીના ધર્મ અને સાહિત્યના અભ્યાસમાં સંસ્થા રૂપે એમ.પી. આર્ટ્સ કોલેજ નિમિત્તરૂપ બની તેનો આનંદ અનુભવું છે. પૂ. સાધ્વીજીએ જૈન તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો વિચાર કર્યો. આવો વિચાર કરવો તે પણ સાહસ ગણાય. કારણ કે એ સમયે તેઓ એસ.એસ.સી. પણ પાસ નહોતા. આ સમયે સાધ્વીજીને જાગૃતિબહેન મળ્યા અને એમણે એમ કહ્યું કે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપવાથી એફ. વાય. બી.એ.માં એડમિશન મળે છે. સાધ્વીશ્રીને માટે જ્ઞાનપ્રાપ્તિની નવી ક્ષિતિજ ઉઘડી ગઈ ! તેઓ નવા વાડજથી વિહાર કરીને રાયપુરમાં આવેલી એમ.પી. આર્ટ્સ કૉલેજમાં આવ્યા. આ સમયે કૉલેજના તે સમયના આચાર્ય શ્રી ચતુરભાઈ પટેલ બહાર ગયા હતા, પ્રિન્સિપાલ શ્રી ચતુરભાઈ પટેલ આવ્યા અને એમણે જાણ્યું કે એક સાધ્વીશ્રી તેઓને મળવા આવ્યા હતા એટલે તેઓ જાતે સાધ્વીશ્રીને મળવા દોડી આવ્યા. આ ઘટનાથી સાધ્વીશ્રીના અભ્યાસનો પ્રારંભ થયો અને ૧૯૯૩માં એમણે બી.એ.ની પદવી મેળવી. ૧૯૯૬માં એમ.એ. થયા અને ત્યારબાદ ૧૯૯૯માં પીએચ.ડી.ની પદવી માટેનું ફોર્મ ભર્યું. તત્ત્વજ્ઞાનમાં રુચિ અને સાહિત્યનો વિષય - આ બંનેનો સંયોગ મુશ્કેલ ગણાય, પણ આ બંને ક્ષેત્રોમાં વિદ્વાન એવા સાહિત્યકાર અને જૈનદર્શનના ચિંતક ડો. કુમારપાળ દેસાઈ તેઓને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે મળ્યા, તે સુભગ સંયોગ ગણાય. સાધ્વીશ્રીએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી એટલું જ નહિ, કિંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનાર પ્રથમ સાધ્વી બન્યા છે. એમ.પી. આર્ટ્સ કૉલેજના પૂર્વ આચાર્ય તરીકે આનું હું ગૌરવ અનુભવું છું અને સાધ્વીજીની આ જ્ઞાનયાત્રા સૌને પ્રેરણારૂપ બનશે તેમ નિશંક પણે માનું છું. પૂ. સાધ્વીજીનાં ચરણોમાં વંદના કરીને એમના વિદ્યાતપમાં મને અને મારી સંસ્થાને નિમિત્ત બનાવવા માટે ઉપકારનો ભાવ અનુભવું છું. પ્રિ. શ્રી એસ. એન. સંઘવી પૂર્વ આચાર્ય એમ.પીઆર્ટ્સ ઍન્ડ એમ. એચ. કૉમર્સ કૉલેજ Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. 3. અનુક્રમ વિગત મધ્યકાલીન સાહિત્યનો પરિચય નવતત્ત્વવિષયક સાહિત્ય અને પ્રસ્તુત સંપાદન બાલાવબોધકાર અને રચના સમય જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૪. ૫. બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યની સમીક્ષા ૬. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ (મૂળ) ૧. શબ્દસૂચિ ૨. સંસ્કૃત, પ્રાકૃત ઉદ્ધરણો, ગાથાઓનો આકારાદિક્રમ ૩. નવતત્ત્વવિષયક સાહિત્યની સૂચિ પાના નંબર ૧ ૧૭ ૩૯ ૪૩ ૧૧૯ ૧૪૯ ૨૫૧ ૩૦૬ ૩૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ મધ્યકાલીન સાહિત્યનો પરિચય સાહિત્ય અને સાહિત્યપ્રકારો : જેમાં વાણી અને અર્થનો સમતોલ, સુચારુ વ્યવહાર થાય છે તેવું ‘સહિતત્વ' જેમાં છે તે સાહિત્ય. મમ્મટે લખ્યું છે તે મુજબ ‘રામવિવત્ તિતવ્યં'નો જીવનસંદેશ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેનાથી ભાષામાં, વ્યવહારમાં સંસ્કારિતા, શાલીનતા અને સૌહાર્દ ઝળહળે છે તથા જીવનમાં સાત્ત્વિક ભાવોનું સર્જન અને સંવર્ધન થાય છે તે સાહિત્ય. માટે જ શબ્દસ્વામી કાલિદાસને યાદ કરીને કહીએ તો શબ્દ અને અર્થ (સાહિત્ય) એ જગતનાં માતા-પિતા છે. સાહિત્યમાં જે કંઈ વર્ણન, કથન કે લેખન કરવામાં આવે છે તેમાં કવિ, લેખક કે વક્તા પોતાના હૃદયની ઊર્મિઓ અને ભાવજગતની હૃદયંગમ અનુભૂતિની અભિવ્યક્તિનું, સૂક્ષ્મ વિચારોના અટપટા તાણાવાણાઓનું ગુંફન પોતાની આગવી લાક્ષણિક શૈલીમાં કરતા હોય છે. તેમાં ઊર્મિઓ કે કલ્પનાઓના ભાતીગળ પોતનું સુંદર ચિત્રણ થાય છે. ઊર્મિપ્રધાન, કલ્પનાપ્રધાન વાડ્મયને ‘લલિત વાડ્મય' પ્રકારનું સાહિત્ય કહેવાય છે. ગન વિચારતંતુઓના તર્કપ્રધાન નિરૂપણને ‘શાસ્ત્ર' કહેવાય છે. આ દૃષ્ટિકોણથી કાવ્યમીમાંસાકાર રાજશેખર (૯મી શતાબ્દી)ના ‘વાડ્મયનુમયથા શાસ્ત્ર ાવ્યું T।' આ કથનને મૂલવવું જોઈએ. મધ્યકાલીન સાહિત્યનો પરિચય ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિચારપ્રધાન અને બુદ્ધિપ્રધાન વિષયો – વિશ્વ, વિશ્વનું સર્જન, વિભાજન, આત્મા, મોક્ષ વગેરે તાત્ત્વિક છણાવટ - જેમાં છે તે શાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, રાજનીતિ, શિલ્પ, વ્યાકરણ વગેરે વિષયોને આવરી લેતાં શાસ્ત્રો ભારતીય સાહિત્યપરંપરામાં ત્રણ ધારાઓમાં મુખ્યતયા દૃષ્ટિગોચર થાય છે. હિન્દુ પરંપરામાં વેદ, વેદાંગ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. જૈન પરંપરામાં આગમ, પ્રકરણ વગેરે શાસ્ત્ર તરીકે પ્રચલિત છે અને બૌદ્ધ પરંપરામાં ત્રિપિટકોનો શાસ્ત્ર તરીકે ઉલ્લેખ છે. ઊર્મિ અને કલ્પનાઓનો રસાત્મક વાણીપ્રવાહ તે કાવ્ય કહેવાય છે. ઊર્મિઓ તથા ભાવોને ઝંકૃત કરતા લલિત વાડ્મય-સાહિત્યના બંધારણની બાહ્ય કક્ષાએ બે વિભાગ છે – ગદ્ય અને પદ્ય. જેમાં છંદના બંધારણનું બંધન નથી છતાં રસથી ભરપૂર એવું અનિબદ્ધ સાહિત્ય તે ગદ્ય છે અને જેમાં છંદશાસ્ત્ર અનુસાર માત્રાઓનું, અક્ષરોનું અને પંક્તિઓનું બંધન છે તે પદ્ય છે. આમજનતામાં જેનાથી વાગવ્યવહાર ચાલતો હોય અને અભિવ્યક્તિનું જે ગ્રામસ્વરૂપ તે બોલીઓ તથા સાહિત્યમાં સ્થાન પામેલી અને વ્યવહારનું શિષ્ટ સ્વરૂપ તે ભાષાઓ. આ બોલીઓ અને ભાષાઓનાં નામ સ્થળ, સમય આદિના કારણે જુદાં પડતાં હોય છે. ભારતના આર્યોની ભાષા તે ભારતીય આર્યભાષા. આ ભાષાનો વિકાસ ત્રણ તબક્કામાં જોવા મળે છે. ૧. પ્રાચીન ભારતીય આર્ય ભાષાકાળ : (ઈ. સ. પૂર્વે ૧૫૦૦થી ઈ. સ. પૂર્વે ૫૦૦) વૈદિક ભાષા અને પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા વગેરે. ૨. મધ્યમ ભારતીય આર્ય ભાષાકાળ : (ઈ. સ. પૂર્વે ૫૦૦ થી ઈ. સ. ૧૦00) પાલી ભાષા, પ્રાકૃત ભાષા પરિવાર વગેરે. ૩. અર્વાચીન ભારતીય આર્ય ભાષાકાળ : (ઈ. સ. ૧૦૦૦થી અત્યાર સુધી) હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેરે પ્રાદેશિક ભાષાઓ. વેદકાલીન લોકભાષામાંથી પ્રાચીન પાલી, અર્ધમાગધી વગેરે ભાષા અને શિલાલેખની ભાષા ઉદ્ભવી. પ્રદેશ અને સમયભેદે અનુક્રમે સામાન્ય જનતાની નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #16 -------------------------------------------------------------------------- ________________ બોલીઓમાંથી સાહિત્યિક પ્રાતો અને અપભ્રંશનો પણ વિકાસ થયો. ઈ. સ.ની પાંચમી શતાબ્દી પછી અપભ્રંશ ભાષા સાહિત્યિક ભાષા તરીકે ઉદય પામી. ત્યારબાદ ધીરે ધીરે અપભ્રંશમાંથી વર્તમાન પ્રાદેશિક ભાષાઓ પ્રચલનમાં આવતી ગઈ. આવો પરિવર્તનનો કાળ કે સંક્રાન્તિની પ્રક્રિયા ઈ. સ. ના અગિયારમા શતકથી શરૂ થઈ ગણાય. દસમી-બારમી સદીમાં અપભ્રંશોત્તર ભાષાભૂમિકાવાળી હિંદી, રાજસ્થાની, ગુજરાતી ભાષા વિકસવા લાગી તેથી આજની ગુજરાતી ભાષાનો ઉદ્ગમકાળ દસમી-બારમી સદી ગણી શકાય. પણ તે દસમી-બારમી સદીની ગુજરાતી ભાષા આજના ગુજરાતની સીમાઓ પર્યત મર્યાદિત ન હતી. આઠમી સદીથી અગિયારમી સદી સુધી પશ્ચિમ રજપૂતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો ભાગ સંયુક્તપણે ગુર્જરત્રા તરીકે ઓળખાતો. ચીની મુસાફર હ્યુ-એન સંગે જોયેલું ગુર્જરોનું રાજ્ય તે ભિન્નમાલનું રાજ્ય હતું. દસમા શતકના મધ્યભાગમાં ઉત્તરદિશાથી મુસલમાનોનાં આક્રમણ થવા લાગ્યાં. તેનાથી બચવા માટે ગુર્જરોએ ભિન્નમાલ છોડી અત્યારના ઉત્તર ગુજરાતમાં વસવાટ કર્યો ત્યારથી ગુર્જરોને આશ્રય આપનારી ભૂમિ તરીકે એ પ્રદેશ “ગુર્જરત્રા ભૂમિ' તરીકે ઓળખાવા લાગ્યો. આ “ગુર્જરદેશ' એટલે ઉત્તરમાં મારવાડ– મેવાડ, કચ્છ, દક્ષિણમાં કોંકણ, પૂર્વમાં માળવા, ખાનદેશ અને પશ્ચિમમાં અરબી સમુદ્ર એની વચ્ચેનો પાઘડીપનાનો પ્રદેશ તે ગુર્જરત્રા ભૂમિ. પ્રાચીનકાળમાં આ ભૂમિ સમયે સમયે આનર્ત, ગુર્જરદેશ, અનૂપ, શૂર્પરક અને લાટ નામથી ઓળખાયેલ છે. સાતમી સદીમાં દંડીએ અપભ્રંશને આભીરોની ભાષા તરીકે ઓળખાવી છે. આભીરો સિંધ, રાજસ્થાન, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી ખાનદેશ અને વરાડ, વ્રજ સુધીના પ્રદેશો સાથે સંબંધ ધરાવે છે. દસમી સદીમાં કાવ્યમીમાંસાકાર રાજશેખર તો મારવાડ, સૌરાષ્ટ્ર વગેરે પશ્ચિમ કાંઠાના પ્રદેશોને અપભ્રંશના પ્રદેશ તરીકે ગણાવે છે. તદુપરાંત ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્ય વિદર્ભ તેમજ ગુજરાત-રાજસ્થાનના જૈન કવિઓનું જ છે. હેમચંદ્રાચાર્યજીએ અપભ્રંશ ભાષાનું વિસ્તૃત વ્યાકરણ આલેખ્યું છે. તેમાંથી પણ સૂચિત થાય છે કે અપભ્રંશને પશ્ચિમ પ્રદેશ સાથે વિશેષ સંબંધ હતો. તે વાત નિર્વિવાદ છે તેથી અપભ્રંશ ભાષા અને ગુજરાતી ભાષાનો સંબંધ માતા-પુત્રીવત્ છે. મધ્યકાલીન સાહિત્યનો પરિચય Page #17 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાનો વિકાસકાળ ત્રણ યુગમાં વિભક્ત થાય છે. પહેલો યુગ : દસમા-અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો કાળ તે પ્રાચીન ગુજરાતી ભાષાયુગ. હેમચંદ્રાચાર્યજીએ (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨) સિદ્ધહૈમવ્યાકરણમાં અપભ્રંશના વ્યાકરણમાં જે દુહાઓ ઉદાહરણ અર્થે પ્રયોજ્યા છે તે ભાષાને પશ્ચિમી વિદ્વાન ગ્રિયર્સન અને ભારતીય વિદ્વાન કે. હ. ધ્રુવ પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવે છે. અપભ્રંશોત્તર ભાષા પ્રાદેશિક લઢણ સાથે છેક મથુરાથી દ્વારકા સુધી પ્રચલનમાં હતી. ડૉ. તેસિતોરી તેને પ્રાચીન રાજસ્થાની ભાષા ગણાવે છે. શ્રી કે. હ. ધ્રુવ તેને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કહે છે. શ્રી નરસિંહરાવ દિવેટિયા તેને અંતિમ અપભ્રંશ કે ગુર્જર અપભ્રંશ તરીકે ઓળખાવે છે. શ્રી ઉમાશંકર જોશીએ તેને મારુ-ગુર્જર તરીકે સંબોધી છે. કે. કા. શાસ્ત્રી તેને ગુર્જરભાષા કે જૂની ગુજરાતી તરીકે ઉલ્લેખે છે. બીજો યુગ : પંદરમા શતકથી સત્તરમા શતકના પૂર્વાર્ધ સુધીનો ભાષાકાળ તે જૂની ગુજરાતી . મધ્યકાલીન ગુજરાતી ભાષાયુગ. ઈ. સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતની રાજધાની પાટણને જીતી લીધી ત્યારથી ગુજરાતમાં મુસ્લિમ રાજ્યનાં મંડાણ થયાં અને તે સમયથી ગુજરાત-રાજસ્થાનના સંબંધમાં ઓછપ આવી. સંપર્ક તૂટતો ગયો. ઈ. સ. ૧૪૦૭માં ગુજરાત સ્વતંત્ર સલ્તનત બન્યું, દિલ્હી સાથેનો તેનો સંબંધ પણ કપાઈ ગયો અને ગુજરાતી ભાષા તથા રાજસ્થાની ભાષાને છેટું પડવા લાગ્યું. ઈ. સ. ૧૪૧૧માં ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ આવી. ગુજરાત રાજ્ય મુસલમાન સત્તાના અમલ નીચે આવ્યું. તેના કારણે મુસલમાન સંપર્ક વધવાથી ગુજરાતી ભાષામાં અરબી, ફારસી અને તુર્કી શબ્દોનો પેસારો શરૂ થયો. આ મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં પ્રજા ક્ષુબ્ધ બની ગઈ પરંતુ થોડા સમયમાં નવા શાસકોની નીતિ-રીતિને સ્વીકારી લઈને પ્રજા ધીરે ધીરે પૂર્વવત્ સ્વસ્થ બની ગઈ. આ બાહ્ય પ્રતિકૂળ સંયોગોમાં જ ગુજરાતી ભાષાના વિકાસને માટે અનુકૂળ સમય પ્રાપ્ત થયો. આ સમય દરમ્યાન ગુજરાતી ભાષામાં સારું એવું સાહિત્ય સર્જન પામ્યું. ઈ. સ. પંદરમી સદીના આરંભમાં ગુજરાતી રાજસ્થાની જૂથમાંથી નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ સૌથી પહેલી જયપુરી જુદી પડી. ત્યારબાદ પંદરમી સદીમાં જ ગુજરાતી, મારવાડી, માળવી વગેરે ભાષા પણ અલગ પડે છે અને ત્યારથી આજના ગુજરાતની ગુજરાતી ભાષા વિકસવા લાગે છે. ત્રીજો યુગ ઃ સત્તરમા શતકના ઉત્તરાર્ધથી આજ સુધીની ભાષાનો કાળ અર્વાચીન ગુજરાતી ભાષાયુગ. સત્તરમી સદીના ઉત્તરાર્ધથી અર્થાતુ પ્રેમાનંદના સમયથી ગુજરાતી ભાષાનો ઢાંચો બંધાયો, તેનું સ્વરૂપ નિશ્ચિત થયું, તેનાં અંગરૂપો, ધ્વનિપરિવર્તનો અને રૂપાંત્રોનું સ્વરૂપબંધારણ થયું અને તે સ્થિર બન્યાં. ત્યાર પછી ઉચ્ચારણ, વ્યાકરણ જેવી બાબતમાં કોઈ મૂલગત ફેરફાર કે ઉમેરો થયો નથી. પછીના સમયમાં અંગ્રેજી ભાષાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં વૃદ્ધિ થઈ. અનુક્રમે ગુજરાતી ભાષાની નર્મદ, ગોવર્ધનરામ, નાનાલાલ, બળવંતરાય જેવા સાક્ષરવર્યોના હાથે ગૂઢ શક્તિઓ આવિર્ભાવ પામી. ટૂંકમાં, ગુજરાતી ભાષાના વિકાસની ક્રમબદ્ધ ભૂમિકા તેમજ તે તે સમયમાં સર્જાયેલ સાહિત્યના પ્રકારો જોતાં ગુજરાતી ભાષાના ક્રમિક વિકાસને સારી રીતે સમજી શકાય છે. ગુજરાતી સાહિત્યની પ્રાથમિક ભૂમિકાઓ સમજવા માટે અપભ્રંશ સાહિત્યને સમજ્યા સિવાય પ્રાચીન ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન કરવું દુષ્કર છે. અપભ્રંશમાંથી ગુજરાતી ભાષામાં પરિવર્તનની પ્રક્રિયા જોતાં અપભ્રંશ સાહિત્ય અને જૂના ગુજરાતી સાહિત્યને બિંબ-પ્રતિબિંબ જેવો સંબંધ છે એમ કહી શકાય. અપભ્રંશોત્તર ભૂમિકાનાં લક્ષણોવાળી પ્રાચીન ગુર્જર ભાષામાં બારમીતેરમી સદીમાં રચાયેલ સાહિત્યકૃતિઓ જોવા મળે છે; જેમ કે – વજસેન કૃત (ઈ. સ. ૧૧૯૯ આશરે) “ભરતેશ્વર-બાહુબલિઘોર શાલિભદ્રકૃત (ઈ. સ. ૧૧૮૫) ભરતેશ્વર-બાહુબલિ રાસ.' ધર્મકૃત (ઈ. સ. ૧૨૧૦) “જંબુસામિ ચરિય.” આ કૃતિઓ જોતાં ખ્યાલ આવે છે કે પ્રાચીન ગુજરાતી ભાષા બારમી સદીના ઉત્તરાર્ધમાં તો સાહિત્યભાષા તરીકે અપનાવાઈ ચૂકી હતી. ત્યારબાદ સાહિત્યના એક વિસ્તૃત સમયપટનો આવિર્ભાવ થયો તેનું નામ મધ્યકાલીન સાહિત્ય. તેનો અંતિમ છેડો છેક દયારામ સુધી વિસ્તર્યો. મધ્યકાળમાં ગુજરાતની પ્રજાના જીવનરસને ટકાવવા તેમજ પ્રજાના મનને મધ્યકાલીન સાહિત્યનો પરિચય Page #19 -------------------------------------------------------------------------- ________________ આશ્વસ્ત કરવામાં કે નૈતિક બળ પૂરવામાં અને મનોરંજનસભર બનાવવામાં કવિઓનો ફાળો બહુમૂલ્ય છે. મુસ્લિમ આક્રમણ અને રાજકીય વિપત્તિ સમયે જૈનોએ કોઈ જાતના ભેદભાવ સિવાય ઉપાશ્રયના ભંડારોમાં ભૂગર્ભમાં જૈનજૈનેતર સાહિત્યને ગોપવી રાખ્યું છે. તેથી આ હસ્તલિખિત મધ્યકાલીન સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષાના વિકાસનો ક્રમબદ્ધ ઇતિહાસ જાણી શકાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મુખ્ય વિશેષતા એ છે કે સાહિત્યનું મુખ્ય વાહન પદ્ય રહ્યું છે અર્થાત્ મોટાભાગનું સાહિત્ય પદ્યમાં સર્જાયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની નજરે ચડે એવી બીજી વિશિષ્ટતા એ છે કે મધ્યકાળના જૈન કે જૈનેતર બધાં સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ રહ્યો છે. જૈન સાધુઓના હાથે લખાયેલ રાસ, ફાગુ, પ્રબંધો, ચરિત્રો, ધર્મકથાઓ, પદો, સ્તવન-સઝાયો કે બાલાવબોધો વગેરે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ચાહે શૃંગારિક હોય, પૌરાણિક હોય, સામાજિક હોય કે સાહિત્યિક હોય પરંતુ દરેક કૃતિને અંતે ધર્મના મહિમાને કે વૈરાગ્યના પરિણામને આલેખેલ છે. જૈનેતર કવિઓએ પણ જે પદો, ભજનો, ગીતો, રાસ, ચોપાઈ, દુહા, આખ્યાનો વગેરે સાહિત્ય લખ્યું છે તેમાં ભગવાન-ભક્તિ-ભક્તનો મહિમા તેમજ સંસારની ક્ષણભંગુરતા, અસારતાને દર્શાવી ઈશ્વરપ્રાપ્તિમાં જ જીવનની સાર્થકતા છે એવાં વૈરાગ્યપ્રદ ગાન મુક્ત કંઠે ગાયાં છે. આમ મધ્યકાલીન સાહિત્ય બહુધા ધર્મમૂલક હોવાથી તેમાં કલા કરતાં ધર્મને વધારે સ્થાન-માન મળ્યું છે. મધ્યકાલીન સાહિત્યમાં પરલોકની ચિંતા વધારે હોવાથી તેમાં સમકાલીન જીવનના રંગો એકંદરે ઓછા પુરાયા છે. વૈરાગ્ય-ભક્તિ-ધર્મના કુંડાળાને ફરતું સાહિત્ય જ પ્રાયઃ રચાયું છે તેમ છતાં માનવીય સંવેદનો પ્રેમ, વિરહ, હર્ષ, શોક, પરાક્રમ આદિનું વર્ણન પણ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. પ્રકૃતિ તેમજ પશુપંખીઓનું વર્ણન પણ દૃષ્ટિગોચર થાય છે. ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી પણ જોવા મળે છે તેમજ સામાજિક રીતરિવાજોના વર્ણનનું પ્રતિબિંબ પણ ક્યાંક ઝળકે છે. ઢગલાબંધ મધ્યકાલીન સાહિત્યના સર્જક વિશાળ કવિવૃંદમાં બધા વર્ણનાતના કવિઓ સમાવિષ્ટ થાય છે. તે દરેકને સમાજમાં માનદૃષ્ટિથી જોવામાં આવતા. સાહિત્યસર્જનમાં તેઓને ધર્મ, વર્ણ, જાતિ કે ઊંચ-નીચના ભેદો ક્યાંય નડ્યા નથી. આ કવિઓના સર્જનમાં ઘણું સામ્ય જોવા મળે છે કારણ કે એક જ વિષય ઉપર અનેક કવિઓએ પોતાની લેખનકળા અજમાવી છે તેથી એક નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ વસ્તુના વર્ણનમાં અનુકરણ સાહજિક લાગે છે જેના કારણે વિરલ કવિપ્રતિભા ભાગ્યે જ જોવા મળે છે." મધ્યકાલીન સાહિત્યના પ્રકારો ઈ. સ. ચૌદમા સૈકાથી લઈ અઢારમા સૈકા સુધીના કાલખંડને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કહેવાય છે. આ સમય દરમ્યાન અનેક સાહિત્યસ્વરૂપો ઉભવ્યાં, વિકાસ પામ્યાં, પરિવર્તિત થયાં અને નષ્ટ પણ થયાં. મધ્યકાલીન સાહિત્યના પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ અનેક રીતે જોવા મળે છે. આ સાહિત્યને પ્રેરણા આપનાર ધાર્મિક અને સામાજિક પરિબળો હતાં. મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો અર્વાચીન સાહિત્યસ્વરૂપો કરતાં ઘણાં જુદાં પડે છે. આ સમયની પદ્યરચનાઓ વૈવિધ્યસભર, રસમય કાવ્યપ્રકારોથી સમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્યમાં ભક્તિમાર્ગી આદ્ય કવિ નરસિંહ મહેતા પહેલાંનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનો અર્થ એવો ન થઈ શકે કે જૈનેતર નહીં રચાયું હોય પરંતુ જૈનોની જ્ઞાન પ્રત્યેની ભક્તિ–બહુમાન, નવસર્જન અને પ્રાપ્ત સાહિત્યને સુરક્ષિત રાખવાની નીતિના કારણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું છે અને સમૃદ્ધ બન્યું છે. ઈ. સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીનો સમય જૈન સાહિત્ય માટે પુષ્ટિવાન અને વેગવંત છે. આ સમય દરમ્યાન જૈન સાધુ, સાધ્વી તેમજ શ્રાવકોએ પોતાની કવિત્વશક્તિથી વિવિધ સાહિત્યપ્રવાહ વહેતો કર્યો. મધ્યકાલીન સાહિત્યમાં બે પ્રકારની પદ્યરચનાઓ મળે છે : (૧) ઊર્મિ કવિતા, (૨) કથાત્મક કવિતા. આ યુગમાં સાહિત્ય, સમાજ અને ધર્મ એકબીજા સાથે ઘનિષ્ઠ ભાવે સંકળાયેલાં હતાં. આથી એકનો એક પ્રકાર જુદા જુદા નામે ઓળખાતો. સાહિત્ય ધર્મપ્રચારનું માધ્યમ હોવાથી ઉપદેશાત્મક સાહિત્યરચના વધારે મળે છે. આ રચનામાં ધાર્મિક વાતાવરણ ચોક્કસ દેખાય છે. મધ્યકાલીન સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ તે અભ્યાસકો માટે મનગમતો અભ્યાસનો વિષય છે. મધ્યકાલીન સાહિત્યનો પ્રારંભ પ્રાયઃ મુક્તકથી મનાય છે. ૧. મુક્તક : મુક્તકમાં કવિઓ સંક્ષિપ્ત રચના દ્વારા સહેલાઈથી રસપ્રવાહ વહાવી મધ્યકાલીન સાહિત્યનો પરિચય Page #21 -------------------------------------------------------------------------- ________________ શકે છે, માટે સંસ્કૃત ભાષાના કવિઓ અને ગુજરાતી ભાષાના કવિઓને મુક્તક કાવ્યપ્રકાર અતિપ્રિય છે. મુક્તકના સ્વરૂપનો નિર્ણય ક૨વા માટે સંસ્કૃત કાવ્યગ્રંથો ઘણા ઉપયોગી બને છે. તેમાં પણ કાવ્યાદર્શની વૃત્તિમાં કહ્યું છે તેમ, ‘મુક્તક સ્વતંત્ર પદ્ય છે, તેમાં એક છંદ તથા ચાર ચરણ હોય છે અને તે ચમત્કારક્ષમ હોય છે.પ મુક્તક લઘુકાવ્ય પ્રકાર છે. તે નૈસર્ગિક ઋજુતાભરી શૈલીવાળું મનાય છે. મુક્તકો સ્વતંત્ર રૂપે તથા પ્રબંધો, રાસાઓ, કથાઓ અને લોકવાર્તાના દુહામાં ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણના ઉદાહરણમાં આવતાં પઘોથી શરૂ થતાં ગુજરાતી ભાષાનાં મુક્તકો શામળ, નરભેરામ સુધી વિકાસ પામે છે. મુક્તકનો એક વિશિષ્ટ પ્રકાર પ્રહેલિકા પણ છે. પ્રહેલિકા એટલે બીજાને સંશયમાં નાખવા વર્ણનીય વસ્તુનું નામ ગુપ્ત રાખવું તે. આ પ્રહેલિકાનો ઉપયોગ વિદ્વાનોનો સમય પસાર કરવા, માનવીની વ્યવહારુ બુદ્ધિનો તાગ મેળવવા, સ્વયંવરમાં યોગ્ય પતિની પસંદગી કરવા માટે થતો હતો. ૨. રાસ : મધ્યકાલીન જૈન સાહિત્યનો આગવો કહી શકાય તેવો કાવ્યપ્રકાર તે ‘રાસ' છે. આ પ્રકાર મોટાભાગે જૈન સાધુ અને શ્રાવક કવિઓના હાથે ખેડાયેલો છે. ‘રાસ’ એટલે સુગેય કાવ્યપ્રબંધ. સુગેય એટલા માટે કે તેમાં છડ્ડણિયા, પદ્ધડિઆ જેવા દેશ્યરાગોમાં તેની રચના કરવામાં આવતી. રાસ શબ્દ છંદશાસ્ત્ર પ્રમાણે એક છંદનું નામ છે. રાસ સમૂહગેય રૂપમાં અથવા તો સમૂહનૃત્યના રૂપમાં પ્રચલિત છે. આ રાસમાં કેટલીક વાર ગોળ ગોળ ફરતાં તાલીઓ પાડવામાં આવતી તે તાલારાસ અથવા મંડલરાસ તરીકે ઓળખાતો. કેટલીક વાર દાંડિયાથી ૨માતો તે દંડકરાસ. લતાની જેમ એકબીજાને વળગીને નૃત્ય કરતા તે લતા૨ાસ કહેવાતો. સૌપ્રથમ રાસ ‘શાલિભદ્રસૂરિનો ભરતેશ્વર-બાહુબલિ રાસ છે.' (રચના સંવત ૧૨૪૧ ઈ. સ. ૧૨૯૭). ત્યાર પછીનાં બસો વર્ષના સમયગાળામાં એટલા રાસો લખાયા છે કે ‘તે સમય રાસાયુગ તરીકે ઓળખાય છે. - શરૂઆતની રાસાકૃતિઓ નાની અને નાજુક છે. ઈ. સ.ના પંદરમા શતક પછીના રાસોમાં કથા અને કથાનકો વધવા માંડ્યાં. કૃતિને વિસ્તૃત બનાવવા માટે અવાન્તર કથાનો આશ્રય લેવો તે વિશિષ્ટ ગણાતો. શ્રોતાઓને મુગ્ધ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ८ Page #22 -------------------------------------------------------------------------- ________________ બનાવવા માટે ચમત્કારોનું વર્ણન કરવામાં આવતું. જૈન રાસાઓમાં પ્રાયઃ ઈશ્વરકૃત ચમત્કારો નથી આવતા પરંતુ શીલના પ્રભાવથી રોગમુક્તિ; પોતાના ચારિત્ર વિષેની શંકા દૂર કરવા અગ્નિ પરીક્ષા મેલી વિદ્યાથી મનુષ્યનું પ્રાણીમાં પરિવર્તન વગેરે આવે છે. રાસકારોએ સમાજને નીતિ અને ધર્મનો ઉપદેશ આપવાના હેતુથી કથાનાયકો તરીકે પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક પાત્રોના જીવનને પોતાના રાસામાં વણી લીધાં છે. રાસામાં કથાઘટકોની ભરમાર વધતાં તેમાં ઊર્મિતત્ત્વ આછું અને ઓછું થતું ગયું. તે રાસાઓની એક મર્યાદારૂપ બની ગયું. ઐતિહાસિક રાસોની રચનામાં જોવા મળતી મહત્ત્વની ઐતિહાસિક હકીકતો પરથી જાણી શકાય છે કે રાસ ઇતિહાસને પણ જાળવી રાખે છે.૧૩ રાસ દ્વારા કૌટુંબિક વ્યવહારો તેમજ પ્રજાની રાજકીય જાગૃતિનો ખ્યાલ આવે છે. પ્રજા રાજાને માન આપે, તેની આજ્ઞા માને અને છતાંય જો રાજાજ્ઞા પ્રજાના હિત વિરુદ્ધ હોય તો પ્રજા રાજકીય હિંમત દાખવતી. રાજાને પદભ્રષ્ટ કરી યોગ્ય વારસદારને સત્તા સોંપતી. આવા કાર્યમાં પ્રજા મહાજનના અવાજને અનુસરતી હતી. આ પ્રમાણે રાસ દ્વારા તત્કાલીન સમાજજીવનની પણ થોડાઘણા અંશે ઝાંખી થાય છે. ૩. ફાગુ (સં. ` = વસંતઋતુ). ફાગણ માસના વિહારનું વર્ણન જે ગીતકાવ્યમાં કરવામાં આવે તે ફાગુ ફાગુની રચના છંદોબદ્ધ અને અલંકારયુક્ત હોય છે. ફાગુ એ ખંડકાવ્ય સમાન નાનું પ્રસંગકાવ્ય છે. ફાગુની શરૂઆત સંસ્કૃતનાં ઋતુકાવ્યોને આધારે થઈ હશે એવું માની શકાય. ફાગુની રચનાનો વિષય વસંતઋતુ હોવાથી તેમાં વસંતઋતુનું વર્ણન, પ્રિયતમ-પ્રિયતમાના સંયોગ-વિયોગનું વર્ણન કરાતું હોવાથી તેમાં ઊર્મિતત્ત્વ અને રસદર્શન સારી રીતે થાય છે. વસંતના સ્વાભાવિક સૌંદર્યના માધ્યમ દ્વારા સંયોગ-વિયોગથી ઉત્પન્ન થતા શૃંગારરસનું વર્ણન કવિ સુમધુર રસાસ્વાદથી કરે છે. પ્રણય કે શૃંગારકાવ્યનું બીજું નામ ફાગુ. જૈન ફાગુઓનો આરંભ શૃંગારરસથી કરવામાં આવે છે પણ અંતમાં ત્યાગ, સંયમ અને ઉપશમભાવ દ્વારા પૂર્ણાહુતિ પામે છે. જૈન અને જૈનેતર કવિઓના હાથે ખેડાયેલા આ મધ્યકાલીન સાહિત્યપ્રકારમાં ફાગુઓની રચના આ પ્રમાણે કરવામાં આવે છે : મધ્યકાલીન સાહિત્યનો પરિચય Page #23 -------------------------------------------------------------------------- ________________ हैन झगु - स्थूलिभद्र झगु (सं. १३८० - १४००, ६. स. १३३४१३४४); ४नपद्मसूरिकृत આદિ અંત पहाणो, नंदउ सो सिरिथूलिभद्द जो जुगह मलियउ जिणि जगि मल्लसल्ल रइवल्लहमाणो, खरतरगच्छ जिणपद्मसूरिकिय फागु रमेवउ, खेला नाचइ चैत्रमासि रंगिहि गावेवउ ..... ।। २७ ।। वैनेतर झगु - पुरुषोत्तमयांयपांडवझग (वि. पंहरभो सैओ); अज्ञात. આદિ - पणमिय पासजिणंद पय अनुसरसइ समरेवी, थूलभद्द मुणिवइ भणिसु फागु बंधि गुणकेवी.... ।। १ ।। नियकुम परिणाविय पंडुनसर साणंदु, हत्थणउरि पुरि आवियउ, साथि करिउ गोविंदु ..... ।। १ ।। संत - जादव पांडवकुमर सवे ते गुणहि समिद्धा, उत्तिम धम्म पवित्त गुत्त त्रिहु भुवणि प्रसिद्धा । राज करंतउ धरह जगत्र रिखि तीरथ वंदउ, सुविथार रिद्धि वृद्धि पावउ चिरु नंदउ ।। २४ ।। 3. पारभासी : प्रायः આ કાવ્યોમાં બારેમાસનું વિશિષ્ટ રીતે વર્ણન કરવામાં આવે છે. બારમાસી કાવ્યનો પ્રારંભ અષાઢ માસથી થતો હોય છે, ક્યારેક વૈશાખ માસથી પણ શરૂઆત કરાય છે. બારમાસી કાવ્યોમાં ઋતુઓનાં વર્ણન, નાયકનાયિકાના વિરહ-મિલનની વાતો આવતી હોવાથી બારમાસી કાવ્યને પ્રકૃતિકાવ્ય અને વિરહકાવ્ય કહેવામાં આવે છે. પ્રકૃતિના વર્ણન સાથે નાયિકાના વિરહનું દુ:ખ પણ વણાયેલું હોય છે, છેવટે નાયકનું મિલન થાય ત્યારે સુખાન્ત વર્ણન આવે છે. સૌપ્રથમ બારમાસી કાવ્ય જૈન કવિના હાથે લખાયેલું ‘નેમિનાથ ચતુષ્પદિકા' છે. જૈનેતર કવિઓનાં બારમાસી કાવ્યોનો નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ १० Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રાયઃ રાધાકૃષ્ણ હતાં. સુરતિ = સુરતા, ધ્યાન-સ્મરણ એવું અર્થઘટન કરી રાધાને કૃષ્ણનું સ્મરણ થાય તે વર્ણવ્યું છે. જ્ઞાનના ઉપદેશ માટે જ્ઞાનની ચર્ચા, ચિત્ત કઈ રીતે નિર્મળ બને ?, જ્ઞાન માસથી શું ફળ પ્રાપ્ત થાય ? તે જ્ઞાનમાસમાં દર્શાવ્યું છે.૧૫ સમાજજીવનનું દર્શન કરાવતા માસો પણ રચાયા છે. ધનપ્રાપ્તિ અર્થે પરદેશગમન કરનાર પુરુષોને સ્વજનોનો વિયોગ થાય છે. તેમની પ્રિયતમાને કુટુંબની જવાબદારી ઉપાડવી પડે છે તેનું વર્ણન કરતા માસો પણ રચાયા છે.૧૬ સમાજમાં ખેડૂતની પ્રતિષ્ઠા, મહત્તા, તેનો સ્વતંત્ર મિજાજ, અયાચક વ્રત, કઠિન પરિશ્રમ બતાવનારી બાર મહિનાની દિનચર્યા, દૈનિક જીવનમાં બનતા બનાવોની નોંધ વગેરેનું વર્ણન કણબીના માસમાં કરવામાં આવ્યું છે. મૃતસ્વજન, દાતાર, વીર વગેરેની ગેરહાજરી પણ પ્રસંગે પ્રસંગે સતાવે છે. સમાજમાં વ્યસની પતિના કારણે ગૃહિણીના દુ:ખને વ્યક્ત કરી સમાજસુધારનો સુંદર ઉપદેશ પણ આપવામાં આવ્યો છે.૧૯ આમ મધ્યકાલીન અને અર્વાચીન કવિઓએ પોતાની કવિત્વશક્તિનો પરિચય બારમાસી કાવ્યોની રચના કરી દર્શાવ્યો છે. આખ્યાન : રાસા-સાહિત્યના પ્રચાર માટે જૈન મુનિઓનો મોટો ફાળો હતો તેમ આખ્યાનોના પ્રચાર માટે માણભટ્ટોનો મોટો ફાળો છે. ઝારને પૂર્વવૃત્તપિત્ત: – પહેલાં બની ગયેલા બનાવોમાં લોકોની રુચિ અનુસાર થોડો ફેરફાર કરી કથાના ઘટક તત્ત્વમાં સમકાલીન સમાજજીવનના રંગો પૂરી કથા કરવી તે આખ્યાન. - આખ્યાનનો કથાવિસ્તાર લાંબો હોય છે. શ્રોતાઓનો રસ જળવાઈ રહે તે માટે આખ્યાનકાર કથાપટને કડવાં (કડવક) નામના મુખ્ય વિભાગમાં રજૂ કરે છે, અને આ કડવાંઓમાં વિવિધ રાગોમાં ગાઈ શકાય તેવી ઢાળોની રચના કરવામાં આવે છે. તેથી વિવિધ રાગમય ઢાળબદ્ધ કડવાં' એ આખ્યાનનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. તે આખ્યાનો મોટાભાગે રાત્રિના સમયે લોકો સમક્ષ માણભટ્ટ દ્વારા માણ ઉપર વીંટીના તાલપૂર્વક ગવાતાં, વગાડાતાં અને ભજવાતાં હતાં. આખ્યાનો મોટાભાગે રામાયણ, મહાભારત, ભાગવત પરથી રચાતાં. ક્યારેક ભક્તજીવનના પ્રસંગો પરથી પણ આખ્યાનો રચાતાં; જેમકે સગાળશા આખ્યાન, કુંવરબાઈનું મામેરું, વલ્લભાખ્યાન વગેરે. કેટલીક વાર સુધારા-વધારા મધ્યકાલીન સાહિત્યનો પરિચય ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ કરી મૂળ ગ્રંથમાં ન હોય તેવા પ્રસંગોનું પણ આલેખન કરવામા આવે છે, જેમકે અભિમન્યુ આખ્યાનમાં અભિમન્યુને મરાવી નાંખવા શ્રીકૃષ્ણ કરેલી યુક્તિઓનું વર્ણન તથા નળાખ્યાનમાં મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. આખ્યાનકારોમાં રસસંક્રમણની કળા સારી જોવા મળે છે. આખ્યાનકારોની દૃષ્ટિ શ્રોતાઓને વધુ લક્ષમાં રાખતી હોવાથી આખ્યાનનાં પાત્રોમાં ભવ્યતા ઓછી જોવા મળે છે.૨૨ સંસ્કૃત સાહિત્યમાં આખ્યાન કે આખ્યાયિકા નામનો કાવ્યપ્રકાર પ્રસિદ્ધ છે, પરંતુ તે ગદ્યકથા કે પ્રબંધરૂપે હોય છે. કથાવાર્તા ઃ સામાન્ય પ્રજાજનો, રાજવીઓ અને રાજપુરુષો માટે એકસરખી મનોરંજક બનતી કથાવાર્તાઓએ ગુજરાતી સાહિત્યના મધ્યકાલનો ઘણો બધો ભાગ રોક્યો છે. કથાવાર્તા દ્વારા શ્રોતાઓને સહેલાઈથી મનોરંજનપૂર્વક વિનોદ-ચાતુર્ય, નીતિ-સદાચારનો ઉપદેશ, મમ્મટે કહ્યું છે તેમ કાન્તાવતું અપાતો. મ્ એટલે કહેવું, આ સંસ્કૃત ધાતુ મુજબ કથા એટલે જે કહી શકાય તે. કથામાં એક પાત્ર દ્વારા બીજા પાત્રને કથા કહેવાતી હોય છે. મનોરંજનનો હેતુ હોવાથી કથામાં અદ્ભુત રસ, વીરરસ અને શૃંગારરસને પ્રાધાન્ય અપાતું. કથાનું માળખું એકસરખું રહેતું. તેમાં આવતાં રાજા, નગર, નાયિકાનાં અંગો, ઋતુઓનું વર્ણન એકસરખું બીબાંઢાળ આવતું. પાત્રો મોટાભાગે લોકમાંથી આવતાં. આ કથાના વિષયવર્ણનમાં પશુ-પક્ષીઓને પણ કથાનો વિષય બનાવતાં. કારણ કે કથાવસ્તુ પૌરાણિક; ઐતિહાસિક નહિ પરંતુ લૌકિક રહેતાં. જૈન કવિઓના હાથે લખાયેલી આ વાર્તાને અંતે ધર્મનું બંધન જોવા મળે છે. શરૂઆતમાં શૃંગારરસનું સુમધુર વર્ણન હોય છે, છેવટે વૈરાગ્ય અને સંસારત્યાગના મહત્ત્વને દર્શાવતા સંસાર પ્રત્યે ઔદાસીન્યભાવ કેળવવાનો ઉપદેશ અપાતો હતો. ગુજરાતીની જેમ સંસ્કૃત અને પ્રાકૃતમાં લોકકથાઓ પર આધારિત કૃતિઓ મળે છે; જેમકે બૃહકથા (સં.), તરંગલોલા (પ્રા.). કથાસાહિત્ય માત્ર મનોરંજક હોવાથી અમુક કથાઓ ઉપર અનેક કવિઓએ પોતાનો કવિતાકસબ કંડાર્યો છે.૨૪ નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #26 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સાહિત્યને નીરસ ગણનારાઓ માટે આ વાર્તાસાહિત્ય જીવનનો થાક અને નીરસતાને દૂર કરી આનંદદાયી કલ્પનાવિહાર કરાવનાર છે. ગદ્ય સાહિત્ય : આરંભ અને વિકાસ ઈ. સ.ના ચૌદમા સૈકાથી શરૂ થયેલો સાહિત્યનો મુખ્ય એવો જે બીજો પ્રકાર મળે છે તે ગદ્ય છે. પદ્યનાં વિવિધ સ્વરૂપોમાં જેટલું વિષયવૈવિધ્ય છે, તેટલું ગદ્યમાં નથી. સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં જૈન આગમગ્રંથો, બૌદ્ધ ત્રિપિટકગ્રંથો, વૈદિક ગ્રંથોમાં બ્રાહ્મણ, આરણ્યકગ્રંથો, વ્યાકરણના ગ્રંથો વગેરે સૈદ્ધાંતિક સાહિત્ય ઉપરાંત કાદમ્બરી, પંચતંત્ર, બૃહદ્કથા, કુવલયમાલા વગેરે સાહિત્યિક ગ્રંથોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગદ્યનું વિશદ ખેડાણ થયું છે. ગદ્ય રચનામાં કવિને પોતાની પ્રતિભા વિકસાવવાનો ભરપૂર અવકાશ મળે છે. ‘નવં વીનાં નિવું વન્ત' અર્થાત્ ગદ્યસ્વરૂપ કવિપ્રતિભાનું પરીક્ષણ છે. પદ્યની અપેક્ષાએ ગદ્ય સાહિત્ય મર્યાદિત છે. જે કાંઈ ગદ્ય સાહિત્ય ઉપલબ્ધ છે તે સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અનુવાદરૂપે અથવા તો વિવરણરૂપે છે પણ ગદ્યવાર્તારૂપે અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં બાલાવબોધોમાં વિવરણ સાથે પ્રસંગને અનુરૂપ દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે તે અર્વાચીન સાહિત્યમાં વિકસિત થયેલી વાર્તાઓનું બીજ છે. ગદ્ય સાહિત્યના પ્રકારોમાં સૌથી વધારે સંખ્યામાં બાલાવબોધો મળે છે. કારણ કે બાલાવબોધોનો પ્રવાહ ઈ. સ.ના ચૌદમા શતકથી લઈને વીસમા શતક સુધી પણ ચાલુ રહ્યો છે. તેમાં અનેક પ્રકારનું વૈવિધ્ય અને માહાત્મ્ય રહેલું છે. આ મૂલ્યવાન સાહિત્ય ગદ્યનો વિકાસ, કથાના પ્રકારો અને શબ્દોની દૃષ્ટિએ અમૂલ્ય મૂડી સમાન છે. બાલાવબોધ : બાલાવબોધ એટલે બાલ + અવબોધ. અર્થાત્ સમજ અને જ્ઞાનની દૃષ્ટિએ જે બાલજીવો છે તેને અવબોધ એટલે જ્ઞાન થઈ શકે તેનું નામ બાલાવબોધ. બાલાવબોધની રચનાઓનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન ધરાવતા ન હોય તેવા સામાન્ય લોકો પણ શાસ્ત્રનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન પામે તે હતો તે માટે મધ્યકાલીન યુગમાં જૈન વિદ્વાનો તે સમયની પ્રચલિત ભાષામાં બાલાવબોધોની રચના કરતા હતા. બાલાવબોધની રચનાનો સમય ઈ. સ.ની તેરમી શતાબ્દીનો અંતભાગ મધ્યકાલીન સાહિત્યનો પરિચય ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય, પરંતુ બાલાવબોધની પરંપરાને અનુસરતી કૃતિઓ ઈ. સ.ની ચૌદમી શતાબ્દીથી મળે છે. આગમગ્રંથો, ચરિત્રો, પંચતંત્ર જેવી લોકપ્રિય કૃતિઓ બાલાવબોધની રચના કરવામાં ઉપયોગી નીવડી છે આચારપ્રધાન ષડાવશ્યક, યોગશાસ્ત્ર વગેરેના બાલાવબોધ છે. ઉપદેશમાલા, શીલોપદેશમાલા, ભવભાવના ઔપદેશિક કથાપ્રધાન વગેરેના બાલાવબોધો છે. બાલાવબોધની રચનામાં તરુણપ્રભાચાર્ય, સોમસુંદરસૂરિ, હેમહંસણ, માણિક્યસુંદર, મેરુસુંદરગણિ, હર્ષવર્ધનગણિ વગેરે અનેક આચાર્યાદિ મુનિરાજોએ મહત્ત્વનું પ્રદાન કરેલ છે. આચારપ્રધાન, કથાપ્રધાન, તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથો પર સંખ્યાબંધ બાલાવબોધો રચાયા છે. આચારની બાબતોનું વર્ણન આરાધનાપતાકા બાલાવબોધમાં પણ જોવા મળે છે. અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓનું વર્ણન ષડાવશ્યક બાલાવબોધમાં કરેલ છે. અહિંસા, સત્ય, દાન, દયા, તપ, શીલ વગેરે બાબતોનું વર્ણન શીલોપદેશમાલા, ઉપદેશમાલા બાલાવબોધમાં છે. કર્મબંધનાં કારણો, ભેદો, બંધ, ઉદય, ઉદીરણા વગેરેનું જ્ઞાન ષષ્ટિશતક બાલાવબોધમાં જોવા મળે છે. જૈન ધર્મનું પાયાનું મૌલિક જ્ઞાન, જીવ-અજીવની જાણકારી, પુણ્યપાપનાં કારણો, કર્મપ્રવાહનું આવવું, આવતા પ્રવાહને કેવી રીતે રોકવો, તપ દ્વારા કર્મનાશ, કર્મનો બંધ અને તેનાં કારણો, જીવનું શુદ્ધ સ્વરૂપ વગેરેનું વિસ્તૃત વર્ણન ‘નવતત્ત્વપ્રકરણ' બાલાવબોધમાં આવે છે. ગતિ લોક-અલોકના વિભાગ, યુગોનાં પરિવર્તન, સૂર્ય-ચંદ્ર આદિની વગેરે ગણિતવિષયક બાબતોનું વર્ણન ક્ષેત્રસમાસ, સંગ્રહણી, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ જેવા બાલાવબોધમાં જોવા મળે છે. આમ બાલાવબોધસાહિત્યનો વિષય કથા ઉપરાંત આચાર, કર્મ, તત્ત્વજ્ઞાન, ગણિત, ન્યાય અને દર્શન વગેરે પણ છે. બાલાવબોધમાં કેટલીક વાર મૂળ ગ્રંથનું ભાષાંતર હોય છે, તો કેટલીક વાર શબ્દાર્થ, શબ્દનિષ્પત્તિ, પદાર્થવિવરણ અને દૃષ્ટાંતો દ્વારા ગ્રંથનો વિસ્તાર કરેલો પણ જોવા મળે છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધને સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં રચાયેલ શાસ્ત્રીય, તાત્ત્વિક, ધાર્મિક કે ઉપદેશાત્મક ગ્રંથોના ગુજરાતી ભાષાના ટીકાગ્રંથો કે વિવરણગ્રંથો કહીએ તો ખોટું નથી, કારણ કે જેવી રીતે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના ગ્રંથોની વૃત્તિઓમાં શબ્દ, તેનો પર્યાય, તેનો અર્થ, ઉદાહરણ અને ઉદાહરણને સમજાવવા માટે પ્રતિ ઉદાહરણો દ્વારા અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. તેવી જ રીતે બાલાવબોધોમાં શબ્દ, અર્થ, પર્યાય અને મહત્ત્વનાં લક્ષણોની છણાવટ કરી અર્થનું વિવરણ કરવામાં આવે છે. તેથી બાલાવબોધને માત્ર અનુવાદ જ નહિ, પણ વિવરણગ્રંથ કહી શકાય. આ પ્રમાણે જેવી રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓની પદ્ય રચનાઓને અનુસરીને રાસાઓ વગેરે ગુજરાતી પદ્ય સાહિત્ય રચાયું, તેવી રીતે તેરમી સદીના ઉત્તરાર્ધથી વિકસિત થયેલું ગુજરાતી ગદ્ય સાહિત્ય અનેક રૂપોમાં જેવાં કે વૃત્તિગ્રંથોરૂપે બાલાવબોધો, શબ્દના ભાષાટિપ્પણ સ્વરૂપે સ્તબ કો કથાસાહિત્યરૂપે ચરિત્રો વગેરે મળે છે. ટિપ્પણો ૧. “ગુજરાતી સાહિત્ય' (મધ્યકાલીન), પ્રકરણ ૧, પૃ. ૩ એજન, પૃ. ૧ એજન, પૃ. ૪ એજન, પ્રકરણ ૩, પૃ. ૩૧ “કાવ્યાદર્શ' – પ્રભાટીકા, પરિ. ૧, શ્લોક ૧૩ “મુક્તકશૈલી', પ્રો. ડોલરરાય માંકડ, ‘શરદ' વાર્ષિક – ૧૯૩૯ પૃ. ૧૨૨-૧૨૬ મુક્તકશૈલી' પ્રો. બ. ક. ઠાકોર, “વિવરણ' પૃ. ૭, ૮ लतारासक नाम स्याद् तत्त्रेधा रासकं भवेत् । दण्डरासकमेकं तु तथा मण्डलरासकम् ।। ગુજરાત સાહિત્યનાં સ્વરૂપો', પૃ. ૭૫ ૯. “મધ્યકાળના સાહિત્યપ્રકારો', પ્રકરણ ૭, પૃ. ૩૦૮ ૧૦. “આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૧ અંતર્ગત “પ્રેમલાલચ્છીરાસ', અધિકાર ૭, પૃ. ૪૩૫ ૧૧. એજન, પૃ. ૪૩૪ ૧૨. A “આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૧ અંતર્ગત “પ્રેમલાલચ્છી રાસ', અધિકાર ૩, પૃ. ૩પ૯ જે • = 9 ૦ = મધ્યકાલીન સાહિત્યનો પરિચય Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૩. B એજન, મૌક્તિક ૩ અંતર્ગત ‘સુરસુંદરીરાસ', ઢાળ ૧૭, પૃ. ૨૯૯ C એજન, મૌક્તિક ૩ અંતર્ગત ‘જયાનંદકેવળીરાસ', ઢાળ ૩, પૃ. ૧૩૭ A પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, ‘સમરાસુ’, પૃ. ૨૭ B એજન, ‘કમ્બુલીરાસ’, પૃ. ૫૯ C એજન, ‘પેથડરાસ', પરિશિષ્ટ નં. ૧૦, પૃ. ૨૪ ૧૪. ‘આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૧ અંતર્ગત ‘પ્રેમલાલચ્છીરાસ’, અધિકાર ૪, પૃ. ૩૬૮ ‘આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૩ અંતર્ગત ‘જયાનંદકેવળીરાસ', ઉલ્લાસ ૧, ઢાળ ૩ ૧૫. ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો', પૃ. ૨૯૮ થી ૩૦૩ ૧૬. એજન, પૃ. ૩૨૧ ૧૭. એજન, પૃ. ૩૩૫ ૧૮. એજન, પૃ. ૩૩૩ ૧૯. એજન, પૃ. ૩૩૭ ૨૦. ‘ગુજરાતી સાહિત્ય', પ્રક. ૪, પૃ. ૪૨ ૨૧. એજન, પ્રક. ૪, પૃ. ૪૨ ૨૨. ‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’, પૃ. ૪૩૬ ૨૩. ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો', પૃ. ૧૯૬ ૨૪. ‘ગુજરાતી સાહિત્ય' પ્રકરણ ૪, પૃ. ૩૯ ૨૫. ‘શીલોપદેશમાલા' બાલાવબોધ, ભૂમિકા, પૃ. ૧ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ નવતત્વ પ્રકરણ : જૈનાચાર્યોએ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો–ન્યાય, દર્શન, કાવ્યો, ચરિત્રો, વ્યાકરણ વગેરેમાં પોતાની ઉચ્ચ પ્રતિભાનો પ્રકાશ પાથર્યો છે અને ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં આગમગ્રંથોમાં આવતા વિવિધ પદાર્થોના સંદર્ભમાં રચનાની દૃષ્ટિએ જે મૌલિક રચના હોય તેને પ્રકરણસાહિત્ય કહેવાય છે. કેટલાક ગ્રંથોનાં નામ પછી પ્રકરણ શબ્દ આવે છે, કેટલાક ગ્રંથોનાં નામ પછી પ્રકરણ શબ્દ આવતો નથી. જેમ કે – (૧) તત્ત્વાર્થસૂત્ર, (૨) પ્રશમરતિ પ્રકરણ, (૩) બૃહદ્સંગ્રહણી, (૪) કર્મગ્રંથ વગેરે. નવતત્ત્વ પ્રકરણ” જૈનદર્શનની રહસ્યમય અને સારભૂત એવી નવ બાબતોને રજૂ કરે છે. જે પ્રત્યેક અહિંસાપ્રેમી જિજ્ઞાસુ માટે આવશ્યક શેય છે અને તેને જાણવી અતિ આવશ્યક છે. નવ બાબતો તે જ નવતત્ત્વ. તેનાં નામો આ પ્રમાણે છે – (૧) જીવતત્ત્વ, (૨) અજીવતત્ત્વ, (૩) પુણ્યતત્ત્વ, (૪) પાપતત્ત્વ, (૫) આશ્રવતત્ત્વ, (ક) સંવરતત્ત્વ, (૭) નિર્જરાતત્ત્વ, (૮) બંધતત્ત્વ, (૯) મોક્ષતત્ત્વ. વિવિધ ગ્રંથકારોએ એક જ નામ હેઠળ સંખ્યાબંધ રચનાઓ કરી છે. નવતરૂ પ્રકરણ ૧૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ જેમકે – કર્મગ્રંથ (પ્રાચીન અને નવ્ય), સંગ્રહણી (બૃહદ્ લઘુ), ક્ષેત્રસમાસ (બૃહન્દુલઘુ). તેવી જ રીતે “નવતત્ત્વપ્રકરણ”ની રચના અનેક ગ્રંથકારોની મળે છે. નવતત્ત્વ પ્રકરણ ઉપર મૌલિક રચનાઓ : (૧) શ્રી જયશેખરસૂરિ વિરચિત “નવતત્ત્વ પ્રકરણ” (ગાથા – ૩૦) जीवाऽजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नवतत्ता हुंति नायव्वा ।।१।। શ્રી દેવગુપ્તસૂરિ પ્રણીત “નવતત્ત્વ પ્રકરણ' (ગાથા – ૧૫) सम्मं च मोक्खबीयं तं पुण भूयत्थसद्दहणरुवं । पसमाइलिंगगम्मं सुहायपरिणामरूवं तु ।।१।। આવા સ્વતંત્ર ગ્રંથો ઉપરાંત કેટલાક ગ્રંથકારોએ પોતાની કૃતિઓમાં નવતત્ત્વનું વર્ણન કર્યું છે. (૧) વાચક ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ (બારમા અધિકાર - અંતર્ગત શ્લોક – ૩૪) जीवाजीवा: पुण्यं पापाश्रवसंवरा: सनिर्जरणाः । बंधो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ।।१।। દેવેન્દ્રસૂરિ રચિત ધર્મરત્ન પ્રકરણ અંતર્ગત ગાથા - ૧૦૭ जीयअजीय पुन्न पावासव संवर निज्जरा उ बंधम्मि । मुक्ख त्ति तत्तवग्गे सया रुई होइ कायव्या ।।१।। (૩) કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ રચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર અંતર્ગત શ્લોક - ૧૪૦ जीवाजीवावाश्रवश्च संवरो निर्जरा तथा । बन्धो मोक्षश्चेति सप्त तत्त्वान्याहुर्मनीषिणः ।।१।। શ્રી દેવાનંદસૂરિ રચિત સમયસાર અંતર્ગત सव्वन्नू मोक्खमक्खंति चउवग्गम्मि उत्तमं । सुहं जओ तिवग्गम्मि दिट्ठमेगंतिअं न हु ।।१।। નવતત્ત્વ વિષયક મૌલિક ગ્રંથો ઉપર પ્રાચીન અને અર્વાચીન ગ્રંથકારોએ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ગુજરાતી વગેરેમાં વિવરણ સાહિત્ય રચ્યું છે. દેવગુપ્તાચાર્યના નવતત્ત્વ ઉપર અભયદેવસૂરિનું “ભાષ્ય.” ૨. અજ્ઞાતકર્તક નવતત્ત્વ પ્રકરણ ઉપર ચિરંતનાચાર્યની “અવચૂર્ણિ.” ૩. સાધુરત્નસૂરિ કૃત “અવચૂર્ણિ” ૪. દેવેન્દ્રસૂરિ નિર્મિત “વૃત્તિ' ૫. શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ શિષ્ય ઉપા. ઉદયવિજયગણિ વિરચિત “બૃહવૃત્તિ ૬. નવતત્ત્વ પ્રકરણ ઉપર વિજયધર્મસૂરિ વિરચિત “સુમંગલાટીકા' જૈનદર્શનમાં નવતત્ત્વના તાત્વિક મૂલ્યનો પ્રભાવ એટલો બધો છે કે જૈનાચાર્યોએ સમયે સમયે નવતત્ત્વનું વર્ણન કરતું સાહિત્ય સર્યું છે. મધ્યકાલમાં જ્યારે ગુજરાતી ભાષા સાહિત્યસર્જનનું માધ્યમ બની ત્યારે બીજા વિવિધ વિષયોની જેમ જૈનાચાર્યોએ નવતત્ત્વ વિષયક રાસાઓ, ચોપાઈ, સ્તવન, બાલાવબોધો વગેરેની પણ રચના કરી છે. (લે. સં. ૧૫૭૩માં સોમસુંદરસૂરિ તપા.) બાલાવબોધની રચના કરી. (સં. ૧૭૬૬ પાટણમાં ભાગ્યવિજય તપા.) ૧૯૮ કડી પ્રમાણ નવતત્ત્વ સ્તવન રચ્યું છે. (સં. ૧૮૭૨ દમણમાં વિવેકવિજય તપા.) ઢાલ-૧૧, દુહા-૧૪, ૯૮ કડી પ્રમાણ નવતત્ત્વ સ્તવનની રચના કરી. (સં. ૧૮૬૧માં જ્ઞાનસારમુનિ ખરતર.) ૩૩ કડી પ્રમાણ ભાષા નવતત્ત્વ પ્રકરણની રચના કરી. આમ નવતત્ત્વના વિષયમાં પ્રાચીન-અર્વાચીન સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું મળે છે. નવતત્ત્વ ઉપર વિવિધ બાલાવબોધો : મધ્યકાલીન ગુજરાતીમાં “નવતત્ત્વ પ્રકરણ' ઉપર સંખ્યાબંધ બાલાવબોધો જુદા જુદા સમયે રચાયેલા મળે છે. તેમાંથી અગત્યના બાલાવબોધોની યાદી નીચે પ્રમાણે છે. ૧. નવતત્ત્વ વિવરણ બાલાવબોધ : કર્તા - શ્રી સાધુરત્નસૂરિ, ૨. સં. નવતત્વ પ્રકરણ ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧. ૧૪૫૬ આસપાસ, (લે. સં. ૧૭૫૯) પત્ર-સં. ૧૨ ભાષા સંસ્કૃત, ભંડાર - લા. દ. - ભે. સૂચિક્રમાંક ૨૯૨૦૦ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબાના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતોની યાદી ૨. પુષ્પિકા : શ્રી સાઘુરત્નસૂરિમિઃ કૃત સમાજ્ઞમિતિ હૈં ।। ગચ્છનાય परमाराध्य परमगुरु भ. प्रभु श्री सोमसुंदरसूरि पादप्रसादेन सा. खेढाकेन लि. पुस्तकं चिरनंदनात् भ. श्री जयच्चंद्रसूरि पादप्रसादेन लि. सर्वसोमगणि नित्यं प्रणमति खेढउ वारत्रयं । -- પ્રત નં. ૯૯૧૩૨, પત્ર સં. ૪૮ આદિપદ : શ્રી વીર વિશ્વવિનું શ્રીમિિધવક્ષ ચ્છનાય ગુરુમ્ | श्री मेरुतुंगसूरीन् नत्वा तत्त्वानि विवृणोमि । પુષ્પિકા : એઁ ॥ ગ્રંથાગ્રં સર્વ શ્લોક ૩૦૦૦ ત્રિનિ સહસ્ર પરિપૂર્ણ લિખિતં. સંવત ૧૫૩૧ વર્ષે કાર્તિક વદિ પંચમી દિને શ્રી બહાદુરપૂરે શ્રી મૂનખાન રાજ્યે શ્રી તપાગચ્છેશ પ્રભો ભટ્ટારક શ્રી હેમહંસસૂરિ પટ્ટમુકટ શ્રી હેમસમુદ્રસૂરિ પટ્ટાલંકાર આચાર્ય શ્રી હેમરત્નસૂરિ ઉ. શ્રી હેમસારશિષ્ય લિખિતં. યાદ્દિશં પુસ્તકે દૃષ્ટવા તાદ્દિશં લિખિતં મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમદોષો ન દીયતે. ॥૧॥ લેખક પાઠકયો શુભં ભવતુ "gg| શ્રી || || શ્રી || પ્રત નં. ૧૨૨૩૮, પત્ર સં. ૧૬ આદિપદ ॥ ॥ ૩ નમો શ્રી વીતરાગાય | શ્રી ગુરુભ્યો નમ: | श्री मेरू तुंगसूरीन् नत्वा तत्वानि विवृणोमि । પુષ્પિકા : ઇતિશ્રી નવતત્ત્વ બાલાવબોધ સમાપ્તા ॥ ૐ । સંવત્ ૧૫૬૮ વર્ષે માઘ માસે શુક્લપક્ષે ચતુથ્યાં તિથૌ ગુરુવાસરે શ્રી અણહિલ્લપુરપત્તન વાસ્તવ્ય આપ્યંતર નાગરજ્ઞાતીય ત્રવાડી હરિદાસ લિખ્યતં તુ ॥ શુભં ભવતુ । કલ્યાણમસ્તુ ॥ g॥॥૩॥ g yei Hag || || seungrig ||9|| || 7|| || J||||| 30 ||| નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. પ્રત નં. ૨૦૫૨૨, પત્ર સં ૮૫ આદિપદ : // પં. શ્રી વીતરાય | श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् । - શ્રી મેન્તસૂરીન નત્વા તત્ત્વનિ વિવૃfમ પIT. પુષ્પિકા : RG | ગ્રંથાૐ ૨૯૫૧ BIG यादृशं पुस्तके दृष्टवा तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ।।१।। સંવત ૧૫૭ર વર્ષે શાકે ૧૪૩૭ પ્રવર્તમાને માઘ સુદિ ૧૫ શને લક્ષિતા શુભ ભવતુ ! આશ્રી પરૂપાઈજી. પ્રત નં. ૨૦૫૩૦, પત્ર સં. ૧૩ આદિપદ : | II મોં નમો શ્રી વીતરાગી ! जीवाजीवा पुन्नं पावासव संवरो य निज्जरणा । बंधो मुखो य तहा नवतत्त्वा हुंति नायव्वा ।।१।। પુષ્પિકા : ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ સમાપ્તઃ | સંવત ૧૯૦૧ વર્ષે કાર્તિક વદિ ર શુભ દિને લિખિત, વા. બુદ્ધિપ્રભા લોઢાગોત્ર શ્રી વીજટ્ટો પઠનાર્થ શુભમતું ને શ્રી II પ્રત નં. ૯૩૧૦૦, પત્ર સં. ૧૧ આદિપદ : 6 નામ મહાવીર નરવર્વિવવિય નિઘં . ___ नवतत्तस्स वियारं संख्नेवेणं भणिस्सामि ।।१।। અથ નવતત્ત્વ વિચાર લિખીયઇ છઇ. પુષ્પિકા : રૂચ સિરિàરતરગચ્છે પાઢ વરમાણિીસેf | सुमइकलसेण मुणिणा लिहिओ सपरोवयाराय य ।।१।। ઇતિ શ્રી નવતત્ત્વબાલાવબોધ: સંપૂર્ણા: પ્રત નં. ૫૭૪૭૬, પત્ર સં. ૨૫ આદિપદ : // ઉ. મોં નમ: II શ્રી નિનyવનાય નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે. યથા – યથાસ્થિતિ સાચઉં જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી. નવતત્વ પ્રકરણ ૨૧ ૬. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૮. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વબાલાવબોધઃ સર્વભવ્યજીવ હિતાર્થ. શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાર્દર્વિરચિત: સાધારણાગૃહાત્ | ઇતિ ભદ્રમ્ //| સંવત ૧૯૭૨ વર્ષે જ્યેષ્ટ સુદિ ૧૧ રવી લિખિતમિતિ | શુભમસ્તુ છે પ્રત નં. ૨૦૭૬૩, પત્ર સં. ૩૧ આદિપદ : puો ૩ નમ: શ્રી નિનપ્રવચનાય ! નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે – યથા સ્થિતિ સાચઉ જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી પુષ્પિકા : ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધઃ સર્વભવ્યજીવહિતાર્થ શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાર્દર્વિરચિત:JS I નવતત્ત્વ બાલાવબોધઃ સમાપ્ત | 8 | S II સાહ અમરસી પઠનાર્થ || 8 || પ્રત નં. ૦૨૮૧૩, પત્ર સં. ૧૭ આદિપદ : | G શ્રી જિનાય નમ: || નવતત્ત્વ ગાથા બાલાવબોધ લિખતે યથા – યથા સ્થિતિ સાચઉ જે વસ્તુરૂપ તે તત્ત્વ કહિયઇ. પુષ્પિકા : ઇતિશ્રી નવતત્ત્વ પ્રકરણ સમાપ્ત. સં. ૧૯૯૮ વર્ષે આસાઢ સુદિ ૯ દિને વા. શ્રી સુખનિધાનગણિ તત્ શિષ્ય પં. ગુણસનમુનિ સ્વવાચનાર્થ. શુભ ભવતુ || શ્રી || પ્રત નં. ૮૮૦૦, પત્ર સં. ૨૨ આદિપદ : IC, NIŚા નીવાળીવા પુન્ન પવાસવ સંવરો 4 નિઝર | बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।१।। પુષ્પિકા : ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ સંપૂર્ણ શ્રી રસ્તી શ્રી || સંવત ૧૯૯૫ વર્ષે માઘ માસે શુક્લપક્ષે સપ્તમી રવિવાસરે ઉપાધ્યાય જિનરત્નમણિ લિખિત સાધ્વીશ્રી વિદ્યાશ્રી પઠણાર્થમ્ | શ્રીરતુ લેખક-પાઠકયો: // શ્રી // શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ / શ્રી: IL નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯. ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રત નં. ૧૧૧૫૭, પત્ર સં. ૨૩ આદિપદ : I .II શ્રી જિનપ્રવચનાય નમ: II जीवाजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।१।। પુષ્પિકા : એતલઈ નવતત્ત્વ નો વિચાર પૂર્ણ થયેલું. સંવત ૧૭૦૫ વર્ષે ચૈત્ર સુદિ નવમ્યાં તિથી સોમવારે.... બૃહતર ખરતરગચ્છ ભ. શ્રી જિનવદ્ધર્માન... ૧૧. પ્રત નં. ૧૧૧૩૯, પત્ર સં. ૧૨ આદિપદ : I d II નમ: શ્રી વીતરાગાય છે નવતત્વ બાલાવબોધ લિખતે. યથાસ્થિત સાચું જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી. ઇતિશ્રી વિધિપક્ષગચ્છશ શ્રી પૂજ્યશ્રી જયશેખરસૂરિ વિરચિત નવતત્ત્વ પ્રકરણસ્ય બાલાવબોધઃ | લિ. શ્રી વડનગરે સં. ૧૭૪૨ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ પક્ષે ૬ તિથી શ્રી સૌમ્યર્ષિણા. ૧૨. પ્રત નં. ૧૭૭૭૮ પત્ર સં. ૨૪ આદિપદ : || G | 3ૐ નમ: I શ્રી સર્વજ્ઞાય નમઃ | નવતત્ત્વગાથા બાલાવબોધ લિખતે. યથા – યથાસ્થિત સાચલે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. પુષ્પિકા : ઇતિશ્રી નવતત્ત્વ બાલાવબોધ સર્વ સમાપ્ત સંપૂર્ણ ! સંવત ૧૭૭૧ વર્ષે ફાગણ સુદિ ૧ દિને લખીત. ૧૩. પ્રત નં. ૧૨૨૩૦, પત્ર સં. ૪૧ આદિપદ : |4 શ્રી પરમગુરુભ્યો નમઃ | श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् । श्री मेरुतुंगसूरीन् नत्वा तत्त्वानि विवृणोमि ।।१।। પુષ્પિકા : શ્રી પૂ શ શ્રીમેજીતું શૂરિગુરુ પ્રસન્નતત્ત્વવિચારો लिखितोऽस्ति यदुत्सूत्रं मयालेखि राभस्यान्मति मौढ्यत । कृपां विधीय संशोध्यं तद् बुधै विशदाशयैः ।।१।। નવતત્વ પ્રકરણ ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ इति बालावबोधो लिखियं(त) सं. १७८६ वर्षे शा. १६५१ मिति ज्येष्टधवलचतुर्थी बुधे श्री महिषदुर्गे शुभं भूयात् । ૧૪. પ્રત નં. ૫૯૮૫૦, પત્ર સં. ૧૩ આદિપદ : ઉ. ઓં નમો શ્રી વીતરાગાય નમઃ નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે યથા - યથાસ્થિત સાચકે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીછે. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વબાલાવબોધ: સર્વ ભવ્ય જીવ હિતાર્થ. શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાદ વિરચિત: || -. | ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ: સમાપ્ત. ગ્રંથાગ્રંથ ૭૯૦ / સંવત ૧૭૯૬ વર્ષે જેષ્ટ વદિ સપ્તમી તિથી શનીવાસરે નવાનગર મધ્યે લિખિત ઋષિ શ્રી પ. આસકરણ તચ્છિષ્ય ઋષિ જગનાથ પઠનાર્થ શ્રીરડુ | કલ્યાણમસ્તુ છે यादृशं पुस्तकं दृष्ट्वा तादृशं लिखितं मया । यदि शुद्धमसुद्धं वा मम दोषो न दीयते । लेखक-पाठकयो: शुभं भूयात् ।। ત્યાર પછી મૂલ ભાવ ૫ નાં નામ આપ્યાં છે અને નિક્ષેપાની ગાથા લખી છે. ૧૫. પ્રત નં. ૪૫૭૫, પત્ર સં. ૧૯ આદિપદ : શ્રી ગુરુમો નમ: | जीवाजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नव तत्ता हुँति नायव्वा ।।१।। પુષ્મિકા : ઇતિ નવતત્ત્વ બાલાવબોધ સર્વ સમકિતધારી જીવને હિતાર્થે શ્રી વિધિપક્ષ ગચ્છીય મુનિ શ્રી મતિચંદ્ર વિરચિત: સમાપ્ત: | શુભ ભવતાત્ | સં. ૧૮૧૭ વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે દશમ્યાં તિથી ભીમવાસરે પ્રાતસમયે ઋષિ ચિમનરામ લિપીકૃત. કૃષ્ણગઢ મળે, શુભ ભવતુ, કલ્યાણમસ્તુ શુભ શ્રેય | નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ સવૈયા : ૧૭. ૧૬. પ્રત નં. ૫૪૮૯૬, પત્ર સં. ૧૪ આદિપદ : પુષ્પિકા : પુષ્પિકા : દેહ અચેતન પ્રેતદરી [] ૨જ રેત ભરી મલખેત કી ક્યારી, વ્યાધિ કી પોટ આરાધિકી ઔટ, ઉપાધિ કી જોટ સમાધિ સૌં ન્યારી, રે જિય દેહ કરૈ સુખહાનિ ઇð પર તોહિ તૌ લાગત પ્યારી, દેહ તૌ તોહિ ત‰ગી નિદાંન મૈં તૂહિ તજૈ ન ક્યું દેહ કી ક્યારી ॥૧॥ પુષ્પિકા : પ્રત નં. ૨૨૪૭, પત્ર સં. ૨૭ આદિપદ : ६॥ जीवाजीवा पुन्नं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा । । १ । । ઇતિ શ્રી નવતત્ત્વ પ્રકરણ સમાપ્ત. સંવત ૧૮૨૫ વર્ષે શાકે ૧૬૯૦ પ્રવર્તમાનેં માહમાર્સે શુકલપક્ષે ૧૫ પૂર્ણમાસ્યાં ત્તિથી ભોમવાસરેં કર્ણપૂરનગરે લિપિકૃતા લિખતાં દિપસાગરેણ લિપિકૃતા | શ્રી || સાધવીશ્રી રાધકાપુર મધ્યે લખ્યી છે. શ્રી ગૌડીજી પાર્શ્વનાથ પ્રાસાદાત્ શ્રી ભવતુ સ્વાહા ||૧|| લા. દ. ભા. સં. વિ. અમદાવાદના સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતોની નોંધ : ૧. પ્રત નં. ૩૧૫૪/૨, પત્ર સં. ૧૭ આદિપદ : | CII શ્રી પાર્શ્વનાથ પ્રસાદાય | શ્રી || નવતત્ત્વસ્ય બાલાવબોધ લખ્યતે. एद યથાસ્થિત સાચઉં જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. ઇતિશ્રી નવતત્ત્વ બાલાવબોધ સમાપ્ત, સંવત્ ૧૮૯૩ના વર્ષે કાર્તિક અમાવાસ્યા તીર્થો લખાવીતં નવતત્ત્વ ગાથા બાલાવબોધો લિખ્યતે. યથાસ્થિતિ સાચું જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીયઇ. ઇતિ શ્રી નવતત્ત્વ સમાપ્ત. બાલાવબોધ સર્વજીવ હિતાર્થ શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાદૈ નવતત્ત્વ પ્રકરણ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨. ૩. વિરચિતઃ ગ્રંથાગ્ર: ૭૫૧ સંવત ૧૫૯૩ વર્ષે પોસ સુદિ ચતુથી દિને બૃહસ્પતિવારે શ્રી અલાવલપુરે. સુશ્રાવિકા પુન્ય..... બાઇજીણી વાચનાર્થ | સુભ ભવતુ | કલ્યાણમસ્તુ..... ! લિખિત આત્માર્થે... કિસેન દૌસ (કિસનદાસ ?). પઠનાર્થ શ્રીરતુ શ્રી अणंती पावरासीमो जया उदयमागया । तया इत्थित्तणं पावए सम्मं जाणाहि गोयमा ।।१।। પ્રત નં. ૩૭૮૯૩, પત્ર સં. ૧૫ આદિપદ : ૧. નમઃ શ્રી જિનપ્રવચનાય નવતત્ત્વગાથા બાલાવબોધો લિખંતે. યથા – યથાસ્થિત સાચકે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી. પુષ્પિકા : ઇતિ નવતત્વ બાલાવબોધઃ સર્વભવ્ય જીવહિતાર્થ શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાર્ટ વિરચિત: // શુભ ભવતુ IS પ્રત નં. ૨૫૮૨૯, પત્ર સં. ૩૩ આદિપદ : L. श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् । श्रीमेरुतुंगसूरीन् नत्वा तत्वानि विवृणोमि ।।१।। પુષ્પિકા : ગ્રંથાગ્રં ૨૯૫૧ Id || સંવત્ ૧૬૦૦ વર્ષે | પરમગુરુ શ્રી આણંદવિમલસૂરિ શિષ્ય પં. શ્રી ધનવિમલગણિ શ્રી કર્ણશિવવિમલ, સીહવિમલ પઠનાર્થે. પ્રત નં. ૨૧૮૯૭/૧૦. પત્ર સં. ૨૪ આદિપદ : || ૫ | નમઃ શ્રી જિનપ્રવચનાય ! નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે. યથાસ્થિત સાચલે જે વસ્તુનલે સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વ બાલાવબોધઃ સર્વ ભવ્યજીવ હિતાર્થ મહામ(સમાપ?) દેખી સોમસુંદરસૂરિ વિરચિતં સમાપ્ત. ગ્રંથાૐ ૭૫૧ સંવત્ ૧૬૫૦ વર્ષે ફાલ્ગણ વદિ ૧ સોમ દિને અવંતીપુરી મધ્યે લિખિત | શુભ ભવતુ | કલ્યાણ ચા શ્રી આણંદવિમલસૂરિ પ. વીરવિમલ. ૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૬ , Page #40 -------------------------------------------------------------------------- ________________ ५. S. 9. प्रत नं. 639, पत्र सं. २४ खाधिपट : पुष्पिा : प्रत नं. २८१७८, पत्र सं. प DUPEYE : 11 (11 पुष्पिा : ॥ श्री वर्धमानस्य पदाब्जयुग्ममनेकलब्धिप्रदमानतानां । नत्वा प्रकुर्वे नवतत्त्वसूत्र - व्याख्यां समैर्मुत्कललोकवाक्यैः ।। १ ।। इति नवतत्त्वावचूर्णिका लोकोक्त्या हर्षवर्धनगणिर्नवतत्त्वचूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालबोधनकृते जनतोक्त्या शोधयंतु जिनागमविज्ञा: । इति नवतत्त्वादिकनी विचारणा समाप्तः । शुभं भव । ग्रंथाग्र श्लोक ९२५ ज्ञातव्या. लेखक पाठकयोः शुभं भवतु । कल्याणऽस्तु 1 ॥ ज्ञ ॥ श्री ॥ आर्या रुपाइजी आर्या लीलां २ पुष्पिा : प्रत नं. २३३८५, पत्र सं . ५० हिप : ॥५॥ श्री वीरं विश्वविभुं श्रीमद्विधिपक्षगच्छनाथ गुरुन् । श्री मेरुतुंगसूरीन् नत्त्वा तत्त्वानि विवृणोमि । । १ ।। छति नवतत्त्व आसावोध संपूर्णः ॥ ते ॥ संवत् १७०५ वर्षे भाग्रशर सुद्दि 3 वारे लोभे सजितः ॥ ब ॥ ग्रंथा 3000॥ॐ ॥ श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् । श्री मेरुतुंगसूरीन् नत्वा तत्त्वानि विवृणोमि । । १ ।। ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ સમાપ્ત: સંવત્ ૧૬૮૦ વર્ષે ભાદ્રપદ માસે કૃષ્ણપક્ષે પંચમ્યાંતિથૌ શનિવાસરે લિખતા શ્રી સીરોહીમધ્યે લિખતા. ચેલા ટાહા લિખતાં. ग्रंथा २८५१ || ळ ॥ નવતત્ત્વ પ્રકરણ ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૮. પ્રત નં. ૧૭૭૨૪, પત્ર સં. ૧૩૧ આદિપદ : II શ્રી જિનાય નમ: | અથ નવતત્ત્વ બાલાવબોધ લિવંતું ! श्रीअरि(ह)तं जिनं नत्वा तदिष्ट भाव चक्रु(क्रं) वा । नवतत्वार्थविवरणं कुर्वेहं बालबोधाय ।।१।। પ્રશસ્તિ : સંવત્ સતરે પસૅ=૧૭૬૬ પાર્શ્વજન્મસુવિચાર, તિદિન ગ્રંથ પૂરણ ભયો સ્વાતિ ઋષિ ગુરુવાર //// ખરતર કી સાખા ભલી ધોરી બિરૂદ વખાણ, શ્રી જિનચંદસૂરિસ્વ પ્રથમ શિષ્ય પરધાન રા પદમચંદ ગુરુ પરગડા રોચક હે જસુ વાણ, તાસુ પ્રસાદ મેં લહી દિખ્યા દિખ્યા જાણ hall સિંધુ દેસમેં સોહતો થટ્ટો નગર સુવાણ, પંચદસમ જિનવર તણી દાસે કિયૌ વખાણ III નિરખો એક રિ આરસી જ્ઞાન પદારથ સાર, દો દો લોચન સબ લહ પર જ્ઞાની અનંત અપાર પા. જ્ઞાન ભાનુ સમ જાણીયેં જ્ઞાન શુદ્ધ ગુણ ઠાંણ, જ્ઞાની ભવહીન સંચરે કરે છું મુક્ત પયાણ કા. ભણે ગુર્ણ વાચે સુર્ણ લિખે લિખાવૈ જોઈ, જન્મ સફળ નર સૌ કરે સુલભ બોધ ફુન હોઈ III પુષ્પિકા : ઇતિ શ્રી નવતત્ત્વબાલાવબોધ સંપૂર્ણ | શ્રી રતુ . શુભ ભવતુ | કલ્યાણમસ્તુ I લેખપાઠકયો: શુભ ભૂયાત્ | શ્રીઆદેશ્વરજીપ્રસાદાત્ II શ્રી ! | શ્રી | સંવત્ ૧૮૯૪ ના વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે પૂર્ણમાસ્યાયાં તીથી રવીવાસરે લખાવીત ગરણીજી હેતસરીજી, લખત ત્રવાડી ભાણજી શ્રી પાદલિપ્તનગરે. પ્રત નં. ૩પ૬૮૩, પત્ર સં. ૧૨૨ આદિપદ : શ્રી ગણપતયે નમ: નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ૧૧. ૧. પુષ્પિકા : પ્રત નં. ૨૨૫૯૪/૧૨, પત્ર સં. ૧૮ આદિપદ પુષ્પિકા : શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ । અથ નવતત્ત્વ બાલાવબોધે લિખ્યતે. જ્ઞાન પંચવિધ પ્રોÈ 1 ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ સંપૂર્ણ: સં. ૧૯૩૩ના મિતિ પોસ સૂદી ૧૧ દીને હિં. પં. નરેન્દ્રસાગરેણ શ્રી ભૃગુપુરે કબીરપૂરા મધ્યે: શ્રી અજિતજિન પ્રાસાદાત્ શ્રી સુભં ।। શ્રાદ્ધ: અનોપચંદ મલુકચંદ સ્વાત્માર્થ: । : અથ નવતત્ત્વના નામ કહે છે. ઇતિ નવતત્ત્વ બાલાબોધ સમાપ્ત: સંવત્ ૧૯૫૯ના અસાઢ સુદી ૧૧ લ. ઉપાધ્યા જેષ્ઠારામ દેવકૃષ્ણ શ્રી વર્ધમાનપુરી મધ્યે વાસ્તવ્ય. લેખક-પાઠકયો: શુભં ભવતુ ॥ ॥ ૐ | || શ્રી || || શ્રી || || || શ્રી | પ્રત નં. ૩૧૭૩૦, પત્ર સં. ૧૩૫ આદિપદ : नम પુષ્પિકા : નમઃ સિદ્ધ | શ્રી વીતરાગાય નમઃ । અથ દલપતરાયજી કૃત મોટા નવતત્ત્વ લીતે. IM ઇતિશ્રી ભુવનદીપકાની નિદ્ધિ તત્ત્વ સમાપ્ત || શ્રી || એ સાસ્ત્ર લખતાં ગાથા, પદ, અક્ષર, કાનો, માત્રા, મીંડી કાંઈ પણ ઓછો, અધિકો, લખાણો હોય તો શ્રી કેવલી ભગવંતની સાખે મીછામી દુકડં હોજો. સંવત ૧૯૭૯ના આસો વદ ૧૩ ભોમવારે સંપૂર્ણ: લીપી. લહીયા છગનલાલ અવિચલભાઈ ।। રહીશ પાલીયાદ શ્રી રસ્તુ ।। ।। સુભં ભવતુ ।। શ્રી કલ્યાણમસ્તુ ॥ ૐ । *** નવતત્ત્વબાલાવબોધ. કર્તા : અજ્ઞાત. લે. સં. ૧૬૭૫, પત્ર સં. ૨૮ ભંડાર : ઇંડિયા ઑફિસ લાયબ્રેરી, બરોડા. નવતત્ત્વ પ્રકરણ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ આદિપદ : નવતત્ત્વ બાલાવબોધ લિખતે. યથાસ્થિત સાચું જે વસ્તુ તેહનું સ્વરૂપ તે તત્વ કહીઇ. પુષ્પિકા : સમ્યક્ત્વનું પરિણામ આવઇ તુ એહ પુદ્ગલ પરાવર્તના અદ્ધઇ જિ મોક્ષિ જાઈ. નવતત્ત્વબાલાવબોધ, કર્તા : અજ્ઞાત લે. સં. ૧૭૭૪, પોષ વદિ ૯, પત્ર નં. ૯ ભંડાર : ઇંડિયા ઑફિસ લાયબ્રેરી, બરોડા. પુષ્પિકા : પહેલો જીવતત્ત્વ જીવતો જ્ઞાનમય, સુખદુઃખ ભોક્તા તે જીવ કહીંછ. પુષ્પિકા : સમ્યક્ત્વ હુઇ તેહને અર્ધ્વપુદ્ગલસંસાર પર્યટન કરતાં મોક્ષ સિદ્ધિ સહી. ઇતિ નવતત્ત્વ ટબાર્થ. સંપૂર્ણ. ૩. નવતત્ત્વના બાલાવબોધ. કર્તા : લે. સં. ૧૭૭૨, પત્ર સં. ૧૬-૧૧ ભંડાર : જસ વિજયસંગ્રહ આદિપદ : ૐ નમઃ ૧૦૮ શ્રી આદિ તીર્થકરાય નમ: ૧૦૮. પં. શ્રી ૧૦૮ શ્રી ધીરકુશલગણિ ગણિશ્રી ૨OOO ગજકુશલગણિ. પરમગુરુભ્યો નમ: ૧૦૮. શ્રી શારદાય નમ: ૧૦૮, શ્રી જિનાય નમ: ૧૦૮, શ્રી ગણેશાઈ નમ: ૧૦૮. અથ નવતત્ત્વ પ્રકરણ વિવરણ અર્થ ભાસા પ્રાકૃત બાલાવબોધ યથાર્થ અર્થેણ લિખતે. પુષ્પિકા : સં. ૧૭૭ર વર્ષે શ્રી અશ્વિનિ માસે શ્રી કૃષ્ણ પક્ષે વદિ ત્રિતયા જ્યામાં શ્રી સિંધૂ દેશેષ શ્રી સિંધુ સંગમ સમુદ્ર જિહાજબંદિર શ્રી ઘઠા નગરે પં. શ્રી (૧૦ વાર) વૃદ્ધિ કુશલગણિ મોક્ષ્યધર્મલાભઃ | ૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ અથવા વિવરણ. લે. સં. ૧૮૯૩, કર્તા : માનવિજય (ગુણવિજયશિષ્ય તપા.) ભંડાર : પા. હૈ. જ્ઞાનમંદિર (પાટણ), પત્ર સં. ૧૯ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ આદિપદ : श्रीमत्तपगणभर्तृ श्रीविजयरानंदसूरिराजानं, तत्पेट्टेऽलंकुर्वति सूरिवरे विजय राजाऽऽहवे ।। १ ।। विबुधवरगुणविजयांतिषदा, बुधमानविजयगणिनाम्ना, नवतत्त्वाऽर्थोऽयं लिखितः स्वान्योपकाराय ||२|| ‘નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ' પર જ્ઞાત કે અજ્ઞાત કર્તાઓની અનેક હસ્તપ્રતો અમદાવાદ, પાટણ, વડોદરા, રાજકોટ, લીંબડી, જેસલમેર વગેરે અનેક સ્થળોના જૈન ગ્રંથભંડારોમાં જોવા મળે છે. (ઈ.સ. ૧૩૭૪-૧૪૩૩, વિ. સં. ૧૪૩૦-૧૪૯૯)માં તપાગચ્છના આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ થયા. જેમને અનેક વિદ્વાન શિષ્યો હતા. તેઓએ વિવિધ વિષયો ઉપર સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં પ્રસ્તુત બાલાવબોધના કર્તા શ્રી હર્ષવર્ધનગણિનું નામ જોવા મળતું નથી. તેમજ આ હર્ષવર્ધનગણિની અન્ય કોઈ કૃતિ હોય તેવું પણ જાણી શકાયું નથી. ‘નવતત્ત્વ પ્રકરણ’ બાલાવબોધની રચના કરી લેખકે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયને સાદી સરળ ભાષા દ્વારા સામાન્યજન (બાલજન) પણ સમજી શકે તેવો પ્રયાસ કર્યો છે. તેમાં આવતી પ્રક્ષિપ્ત ગાથાઓ, વિશેષ પદાર્થ વિવરણ તેમજ “ઈશુ ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં, કર્મપ્રકૃતિ પ્રમુખ ગ્રંથ-માંહિ કહિઉં, તત્ત્વાર્થગ્રંથ કર્તા ઇસિવું કહઇ” વગેરે વાક્યાંશો જોતાં પ્રસ્તુત ‘નવતત્ત્વ પ્રકરણ' એક અજ્ઞાતકર્તૃક સંગ્રહગ્રંથ ચોક્કસપણે માની શકાય. આ ઉપરથી એવું નક્કી કરી શકાય કે હર્ષવર્ધન ગણિના સમયમાં અને તેની પહેલા અને પછી પણ ‘નવતત્ત્વ પ્રકરણ' ઉપર સંખ્યાબંધ બાલાવબોધો રચાયા છે. પ્રતિ પરિચય : પ્રસ્તુત સંપાદનમાં જે ચાર હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તેમાં બે નવતત્ત્વ પ્રકરણ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદની છે. અને બે હસ્તપ્રતો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર હસ્તપ્રતોની સંજ્ઞા આ પ્રમાણે છે. પાટણની છે. તે ચાર (૨) L2 (૩) P1 (૪) P2 (૧) LI L.1: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની હસ્તપ્રતનો નંબર ભે. સૂ. ૫૫૨૦ છે. તેનું પરિમાણ 25.8 X 10.8 સે.મિ. છે. પત્ર ૪૦ છે. પ્રતિ પત્ર ઉપર ૧૫ પંક્તિ લખવામાં આવી છે. પ્રતિ પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્ર નંબર જમણી બાજુ હાંસિયામાં બતાવ્યા છે. લેખનસમય પ્રાયઃ પંદરમા શતકનો ઉત્તરાર્ધ અથવા સોળમા શતકની શરૂઆત ગણી શકાય. કારણ કે હસ્તપ્રતમાં લેખનસંવત દર્શાવ્યો નથી. પ્રતની સ્થિતિ સારી છે. લિપિ પ્રાય: શુદ્ધ છે. તત્ત્વનાં લક્ષણો સંસ્કૃતમાં છે. બે-ત્રણ પદાર્થોના વિવરણમાં ચિત્ર આપવામાં આવ્યા છે. બે-ચાર સ્થાને પદાર્થના વિવેચનમાં ક્રમભંગ થયેલો પણ જોવા મળે છે. શરૂઆતમાં ઓમ નમઃ છે. અંતમાં ભલે મીંડું છે. આદિ - અંત (આર્યા છંદ) श्रीवीरं तीर्थपतिं सूरिश्रीसोमसुंदरगुरुश्च श्रीमत्तपोगणेशान् प्रणम्य विवृणोमि तत्त्वानि अपि च श्री वीरक्रमकमलं, नत्वा नवतत्त्वसूत्रविवृत्तिमहम् । प्राकृतवचनैर्जनतो-पयोगिभिर्मुत्कलैः कुर्वे 11 1 પ્રશસ્તિ (વંશસ્થ છંદ) तपागणे श्रीगुरुसोमसुंदर - क्रमाब्जभृंगो गणिहर्षवर्धनः । विचारसिंधौ नवतत्त्वसूत्रे बालावबोधं रचयांचकार ।।१।। उत्सूत्रमत्राखिलमस्ति किंचित् राभस्यतो वा धिषणाविमोहात् । संशोधनीयं करुणां विधाय शुद्धाशयैस्तद् विबुधैः प्रसद्य IRII નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૨ ||? || Page #46 -------------------------------------------------------------------------- ________________ L.2: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની હસ્તપ્રતનો નંબર ૩૬૧૫ છે. પ્રતનું પરિમાણ 27 X 11.2 સે.મિ. છે. પત્ર ૨૦ છે. પ્રતિ પત્ર ઉપર ૧૪ પંક્તિ છે. પ્રતિ પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્ર ક્રમાંક જમણી બાજુ હાંસિયામાં બતાવ્યા છે. લેખનસમય સંવત્ ૧૫૫૮ (ઈ. સ. ૧૫૦૨) છે. પ્રતની સ્થિતિ પ્રાયઃ સારી કહી શકાય. લિપિ સુવાચ્ય છે. તત્ત્વ વગેરેનાં લક્ષણો ક્યાંક સંસ્કૃતમાં દર્શાવ્યાં છે. ક્યાંક પદાર્થની છણાવટ માત્ર ગાથારૂપે જ કરેલ છે. શરૂઆતમાં અહીં છે. અંતમાં ભલે મીંડું છે. આદિ – (આર્યા છંદ) श्रीवीरक्रमकमलं, नत्वा नवतत्त्वसूत्रवृत्तिमहम् । प्राकृत-वचनैर्जनतो-पयोगिभिर्मुत्कलैः कुर्वे ।।१।। (ઉપજાતિ છંદ) श्रीवर्धमानप्रभुपादपद्ममनेकलब्धिप्रदमानतानां नत्वा प्रकुर्वे नवतत्त्वसूत्रव्याख्यां समैर्मुत्कल लोकवाक्यैः ।।२।। અંત - हर्षवर्धनगणिर्नवतत्त्व चूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालबोधनकृते जनतोक्त्या शोधयंतु सुजिनागमविज्ञाः ।।१।। પુષ્પિકા : इति नवतत्त्वविवरणं बालावबोध समाप्तं ।।६।। संवत १५५८ वर्षे भाद्रपदमासे कृष्णपक्षे पंचम्या तिथौ - बुधवासरे સન્ન રનવત્નમેન નેત્રિ શ્રી || P1: હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણના હસ્તપ્રતના ગ્રંથાગારમાં સંગ્રહાયેલી આ હસ્તપ્રતનો નંબર ૧૦૯૬ છે. પ્રતનું પરિમાણ 10.1 X 4. સે મિ. છે. તેના પત્ર ૧૪ છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિઓમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્રનંબર જમણી બાજુ - - નવતત્ત્વ પ્રકરણ ૩૩. Page #47 -------------------------------------------------------------------------- ________________ હાંસિયામાં દર્શાવ્યા છે. પ્રતની સ્થિતિ સારી છે. લિપિ સુવાચ્ય છે. કોઈ કોઈ જગ્યાએ વિષયવર્ણન ટૂંકમાં આપ્યું હોવા છતાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આદિ - શ્રી હીરવિજયસૂરિ શિષ્ય પંડિત શ્રી ગુણવિજયગણિ ગુરુભ્યો નમ: (ઉપજાતિ છંદ) श्रीवर्धमानप्रभुपादयुग्ममनेकलब्धिप्रदमानतानां नत्वा प्रकुर्वे नवतत्त्वसूत्रव्याख्यां समैर्मुत्कललोकबोधां ।।१।। અંત - इति नवतत्त्वचूर्णि लोकोक्त्या - हर्षवर्धनगणिर्नवतत्त्वचूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालावबोधकृते जनतोक्त्या शोधयंतु जिनागमविज्ञा: ।।१।। इति श्री नवतत्त्व बालावबोध: समाप्त: ।। श्री रस्तु ।। श्रीहीरविजयसूरीश्वरशिष्यपंडितश्रीगुणविजयगणिचरणकमल-मधुकरसमान पं. धर्मविजयेनालेखि स्वपरोपकाराय. ।। शुभं भवतु ।। P2: હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણના હસ્તપ્રતના ગ્રંથભંડારમાં સંગ્રહાયેલી આ હસ્તપ્રતનો નંબર ૧૦૯૭ છે. હસ્તપ્રતનું પરિમાણ 10.1 X4.2 સે.મિ. છે. પત્રસંખ્યા ૨૨ છે. તેમાં પ્રથમ પત્ર નથી. દરેક પત્રમાં ૧૪ પંક્તિઓ છે. દરેક પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્રના ક્રમાંકો જમણી બાજુ હાંસિયામાં દર્શાવ્યા છે. હસ્તપ્રતની સ્થિતિ સારી છે. અક્ષરો પ્રાય: સુવાચ્ય છે. અંત - इति नवतत्त्वचूर्णि लोकोक्त्या - हर्षवर्धनगणि नवतत्त्वचूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालबोधनकृते जनतोक्त्या शोधयंतु सुजिनागमविज्ञा: ।।१।। इति नवतत्त्वावचूर्णि: समाप्ता ।।6।। પસંદગીની પ્રતની વિશેષતા : પ્રસ્તુત સંપાદનમાં જે ચાર હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તેમાં માની નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત (લા.દ.ભા.મં.- અમદાવાદ સૂચિ ક્રમાંક ૫૫૨૦)ને આ શોધનબંધ તૈયાર કરવા માટે મુખ્ય પ્રત તરીકે સ્વીકારી છે. પ્રસ્તુત સંપાદનના ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતોમાંથી લેખનવર્ષ (સં. ૧૫૫૮) દર્શાવતી હસ્તપ્રત, જેની સંજ્ઞા L.2 છે. તેનો ઉપયોગ પાઠાન્તર લેવામાં કર્યો છે. કારણ કે તેમાં પદાર્થની છણાવટમાં, વર્ણનમાં ક્યાંક ક્યાંક અસંગતતા છે. વળી પાઠો ભ્રષ્ટ પણ ઘણા છે. આમ અન્ય પ્રતોની અપેક્ષાએ L.1ની હસ્તપ્રત પ્રાયઃ લિપિની શુદ્ધતાવાળી છે. ક્યાંક અપવાદ બાદ કરતાં પદાર્થોની છણાવટ વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. બાલાવબોધની રચનામાં મૂળ ગાથા સંસ્કૃત યા પ્રાકૃતમાં આપી તેનો અનુવાદ કરવો, અસ્પષ્ટ શબ્દોની સમજૂતી આપવી આ પ્રથા હોય છે. પ્રસ્તુત બાલાવબોધના કર્તા પણ એ જ પ્રથાને અનુસર્યા છે. આ બાલાવબોધમાં કુલ ૭૮ ગાથાઓ છે. તેનો વિસ્તાર ૧૭૫૦ ગ્રંથાગ્ર જેટલો છે. આ બાલાવબોધમાં કેટલાક પદાર્થોનું વિવરણ મૂળગ્રંથ નવતત્ત્વ અને તેના બીજા બાલાવબોધમાં ન હોવા છતાં અન્ય આગમગ્રંથો, પ્રકીર્ણક ગ્રંથોના આધારે ક૨વામાં આવ્યું છે. તે પદાર્થોનો વિષયનિર્દેશ આ પ્રમાણે છે. જીવતત્ત્વ : 1. 1. 1. બાદર પૃથ્વીકાયમાં કૃષ્ણરાજીનું સચિત્ર વર્ણન. બાદર અપકાયમાં તમસ્કાયનું સચિત્ર વર્ણન. બાદર વનસ્પતિકાયમાં વનસ્પતિના ભેદો, પ્રભેદો, સોળ સંજ્ઞાનું સ્વરૂપ, તેમાં કઈ વનસ્પતિને કઈ સંજ્ઞા હોય તેનું વર્ણન. 1. જીવના ચૌદ ભેદમાં ચૌદ ગુણસ્થાનનું વિસ્તૃત વર્ણન. અજીવતત્ત્વ : 1. આશ્રવતત્ત્વ : 1. = 1. સંવરતત્ત્વ : 1. પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદમાં ૫૨માણુનું વિશદ વર્ણન કર્યું છે. કર્મ આવવાનાં કારણોમાં પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ તેના વિષયનું વિસ્તૃત વર્ણન છે. આઠ કર્મોનો આશ્રવ દર્શાવ્યો છે. ચારિત્રના પાંચ ભેદનું ભેદ-પ્રભેદ સહિત વિસ્તારથી વર્ણન છે. નવતત્ત્વ પ્રકરણ ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાતત્ત્વ : 1. બંધતત્ત્વ : 1. છે. ૧. બાહ્યતપમાં અનશનના ભેદમાં ઉપવાસમાં કેવું પાણી કલ્પે તેનું વર્ણન છે. નવતત્ત્વ બાલાવબોધ કૃતિનું આંતરિક મૂલ્યાંકન કરતાં પણ એવું જણાયું છે કે સં. ૧૫૫૮માં લખાયેલ પ્રત કરતાં પ્રસ્તુત પ્રત પ્રાચીન છે. કારણ કે તેમાં પ્રયોજાયેલા પ્રાચીન શબ્દપ્રયોગો, પૂરાં વાક્યો અને પદાર્થવિવરણમાં વિશદતા વગેરે દૃષ્ટિએ પણ L.1 પ્રત પ્રાચીન લાગે છે, તેથી મુખ્ય પ્રત તરીકે તેનો આધાર લીધો છે. લિપિ પરિચય : પ્રતના પરિચયમાં લિપિ પરિચયને અલગ આપવાનો વિશિષ્ટ ઉદ્દેશ મૂળ પ્રતમાં આવતા પદાર્થની સ્પષ્ટ સમજૂતી થઈ શકે અને લિપિ શૈલીનો ખ્યાલ આવે તેથી અલગ આપેલ છે. ૨. આઠ કર્મ, કર્મની ઉત્તર પ્રકૃતિ, કર્મની સ્થિતિ, અબાધાકાળ, પ્રદેશબંધ વગેરેનું પર્યાપ્ત વર્ણન છે. ઉપરોક્ત વિશેષતાઓને ધ્યાનમાં લઈ L.1 પ્રતને મુખ્ય પ્રત તરીકે લીધી લિપિ પરિચયને સમજવા માટે અમુક ઉદાહરણો દર્શાવેલ છે. લિપિકાર પંક્તિઓમાં ફેરફાર, વધ-ઘટ અને અક્ષરોની વધ-ઘટ અંગે કંઈ સૂચના આપતા નથી; જેમ કે દુર્ભગનામ અને દુઃસ્વર નામકર્મમાં પંક્તિમાં ફેરફાર થયો છે. તે સુધારવાનું ચિહ્ન નથી. પચ્ચીસ ક્રિયાના વર્ણનમાં પંક્તિ નિરર્થક બેવડાયેલ છે. અગોચર મસૂર. અહીં ૨ અને મ પડી ગયા છે. અગોચ સૂર અનવ્યવસ્થિત અણજાણીતઉ = જાણીતઉ અહીં અણુ વધારાનો છે. અનવસ્થિત. તેમાં વ્ય વધારાનો છે. લિપિકાર ક્યારેક શબ્દો અશુદ્ધ લખે છે, ન ના સ્થાને ણ વાપરે છે, શબ્દોમાં અવગ્રહ કરે છે. - = નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ અબાલા = અબાધા Tગ = નાગ યોગિનિ = યોગિની મતિ જ્ઞાન = મતિઅજ્ઞાન ૩. લિપિ વિશેષતા : લિપિકારે પદનો ક્રમભંગ થયો હોય તો યોગ્ય ક્રમ દર્શાવવા અંક આપેલા એ ટિહુ માહિર આહાર = એ ત્રિદુ આહારમાહિ. ૪. હસ્વ ઇકારનું ચિહ્ન પૂર્વના શબ્દ અને માત્રા ચિહનની વચ્ચેથી પસાર કરે છે. ભક્તદિ = ભક્તાદિ અવ્યક્ષિપ્ત = અવ્યાક્ષિપ્ત ગુણાચ્છાદન શબ્દમાં “ચ્છ” ઉપર છેકી નાંખવાનું ચિહ્ન છે. તે કાં તો લિપિકારની ભૂલ થઈ છે અથવા તો પ્રાચીન પ્રતિમાં “ચ્છ' ભ્રામક હશે. સંપાદન શૈલી : બાલાવબોધની વિશિષ્ટ પરંપરાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત સંપાદનમાં નીચે પ્રમાણે નિયમો જાળવ્યા છે. ૧. પ્રાકૃત ગાથાઓ મોટા અક્ષરોમાં લખી છે. તેના ક્રમાંક સળંગ આપ્યા છે. ગાથાઓની શુદ્ધિ માટે બાલાવબોધની પ્રતોનો આધાર ન રાખતા પ્રસિદ્ધ નવતત્વના ગ્રંથો જોઈને પાઠશુદ્ધિ કરેલ છે. • ગ્રંથાંતે બાલાવબોધમાં આવતી ગાથાઓના પ્રથમપદની સૂચિ અકારાદિ ક્રમથી આપી છે. ૨. મૂળ ગાથા પછી “ભાવાર્થ” એવા શીર્ષકથી ગાથાઓના ભાવાનુવાદ આપ્યા છે. “બાલાવબોધ” એવા શીર્ષક પછી બાલાવબોધ આપ્યો છે. બાલાવબોધમાં આવતાં સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો જુદાં તારવ્યાં છે. કયા પદાર્થને સમજાવવા કયું ઉદાહરણ આપ્યું છે તે પાંચમા પ્રકરણમાં સમજૂતી સાથે દર્શાવ્યું છે. નવતત્વ પ્રકરણ ૩૭. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. ૫. ઙ. જે ગાથાઓ અપૂર્ણ હતી તે મૂળ ગ્રંથોના આધારે કૌંસમાં પૂર્ણ કરેલ છે. બાલાવબોધમાં આવતા વિશિષ્ટ પદાર્થ વિવરણની શરૂઆતમાં શીર્ષક આપ્યાં છે. અંતમાં બે સ્વસ્તિકની નિશાની કરેલ છે. બાલાવબોધના સળંગ ગદ્યખંડના પરિચ્છેદ પાડી જરૂર જણાય ત્યાં વિરામચિહ્નો, શબ્દાર્થ સારી રીતે સમજી શકાય તે માટે લેખકે આપેલ પર્યાયો, અર્થો ને બરાબર(=)ના ચિહ્નથી દર્શાવ્યાં છે; જેમ કે એક સામયિક = એક સમય પ્રમાણ જીવનું વીર્ય ઉછાહ = વિશેષ સત્ત્વ રૂપ સત્યં = સાચઉ વચન પર પ્રત્યયોને સ્પષ્ટ કરવા શબ્દ અને પ્રત્યયની વચ્ચે ડેશ(-)નું ચિહ્ન કર્યું છે. જેમકે : આહાર-થિકુ, સ્વભાવ-તઉ, ઉદય-થિકુ અશુદ્ધ શબ્દાદિનું શુદ્ધ રૂપ ગોળ કૌંસ ( ) માં મૂકેલ છે. • પાઠની સંગતતા માટે ઉમેરેલા શબ્દાદિ ચોરસ કૌંસ [] માં મૂક્યા છે. સંદિગ્ધ શબ્દાદિ પછી (?) પ્રશ્નાર્થચિહ્ન મૂકેલ છે. પાઠભેદની નોંધમાં શાબ્દિક અને અર્થથી ભિન્ન પાઠોની નોંધ કરી છે. શબ્દો અશુદ્ધ હોય તેને લિપિદોષ ગણી સુધારો કર્યો છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધકાર અને રચના સમય પ્રસ્તુત બાલાવબોધકાર હર્ષવર્ધનગણિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સોમસુંદરસૂરિના શિષ્ય હતા, તેવી માહિતી બાલાવબોધના આદિશ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે જાણવા મળે છે. આદિ શ્લોક : श्रीवीरं तीर्थपति, सूरिश्रीसोमसुंदरगुरुंश्च । श्रीमत्तपोगणेशान्, प्रणम्य विवृणोमि तत्वानि ।।१।। પ્રશસ્તિ : तपागणे श्रीगुरुसोमसुंदर-क्रमाब्ज गो गणिहर्षवर्धनः । विचारसिंधौ नवतत्त्वसूत्रे बालावबोधं रचयांचकार ।।१।। પુષ્પિકા श्रीचन्द्रगच्छमंडनबृहत् तपागणालंकार, श्रीदेवसुंदरसूरिपट्टालंकरण, युगोत्तमभट्टारकप्रभुगच्छाधिराजश्रीसोमसुंदर-शिष्य हर्षवर्धनगणिकृत: नवतत्त्वस्य सद्धार्ता सार्ध सप्तदशीमिता । कृता बालावबोधार्थं हर्षवर्धनसाधुना । ग्रं. १७५०. તેથી પ્રસ્તુત બાલાવબોધના મંગલ શ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે નિષ્કર્ષ નીકળે છે કે હર્ષવર્ધનગણિના ગુરુ આચાર્ય સોમસુંદરસૂરિ હતા. બાલાવબોધકાર અને રચના સમય ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ સોમસુંદરસૂરિનો જન્મ ગુજરાતના પાલનપુર નામના ગામમાં સજ્જન નામના શ્રેષ્ઠિને ત્યાં માલ્હણદેવી નામનાં ધર્મપત્નીની કુક્ષિએ સંવત ૧૪૩૦ | ઈ. સ. ૧૩૭૪માં થયો. સોમકુમારના માતા-પિતા વિવિધ તીર્થોની યાત્રા, દાન-પુણ્યના કાર્યો કરી જૈનધર્મનું સારી રીતે આચરણ કરતાં હતાં. બાલ્યાવસ્થામાં ધર્મના રંગે રંગાયેલા સોમકુમાર સં. ૧૪૩૭ | ઈ. સ. ૧૩૮૧માં સાત વર્ષની ઉંમરે માતા-પિતાની અનુમતિપૂર્વક તપાગચ્છના જયાનંદસૂરિ પાસે દીક્ષિત બન્યા. ત્યારથી તેમનું નામ “સોમસુંદર' રાખવામાં આવ્યું. સંયમ ગ્રહણ કર્યા બાદ સતત શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્વતા પ્રાપ્ત કરી. સં. ૧૪૫૦ | ઈ. સ. ૧૩૯૪માં દેવસુંદરસૂરિએ સોમસુંદરમુનિને ૨૦ વર્ષની ઉંમરે પાટણમાં ઉપાધ્યાય-વાચક પદથી વિભૂષિત કર્યા. ઉપાધ્યાયની પદવી પામ્યા પછી વિવિધ પ્રકારની શાસનસેવા કરી, જિનશાસનનો પ્રભાવ વધાર્યો. ત્યારબાદ સં. ૧૪૫૭ | ઈ.સ. ૧૪૦૧માં દેવસુંદરસૂરિએ સોમસુંદર ઉપાધ્યાયને ૨૭ વર્ષની ઉંમરે પાટણમાં અદ્ભુત મહોત્સવપૂર્વક આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ સોમસુંદરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આચાર્ય પદારૂઢ થયા બાદ જૈનધર્મના મહોત્સવો જેવાકે – મંદિર નિર્માણ, આચાર્યપદ, ઉપાધ્યાયપદ પ્રદાન, તેની ઉજવણી, ગિરનાર-શત્રુંજય વગેરે તીર્થોની સંઘયાત્રા, તીર્થોનો જીર્ણોદ્ધાર વગેરે અનેકવિધ શાસનસેવાઓ કરી. સાથે સાથે પ્રાપ્ત જ્ઞાનધનને વ્યવસ્થિત સાચવવા માટે જ્ઞાનભંડારોની સંભાળ તથા ગ્રંથો-તાડપત્રીય પ્રતોમાંથી કાગળની પ્રતોમાં લેખન આદિ મૂલ્યવાન જ્ઞાનસેવા પણ બજાવી હતી. તેથી સોમસુંદરસૂરિના જીવનકાળના આ મહત્ત્વના અર્ધશતકને સોમસુંદરયુગ” એવું નામ આપી શકાય છે. સોમસુંદરસૂરિ સ્વયં કુશળ સાહિત્યકાર હતા. સાહિત્યરચના દ્વારા તેમના પાંડિત્ય અને ભાષાકૌશલ્યનો સુપેરે પરિચય થાય છે. સોમસુંદરસૂરિએ સાહિત્યરચનામાં મુખ્યતયા બાલાવબોધોને સ્થાન આપ્યું છે. જેવા કે – ઉપદેશમાલાબાલાવબોધ : ર. ઈ. સ. ૧૪૨૯ | વિ. સં. ૧૪૮૫ ષષ્ટિશતક બાલાવબોધ : ૨. ઈ. સ. ૧૪૪૦/વિ. ૧૪૯૬ (પ્રકા.) યોગશાસ્ત્ર બાલાવબોધ : - - (અંશતઃ પ્રકા.) પડાવશ્યક બાલાવબોધ : નવતત્વ પ્રકરણ બાલાવબોધ ४० Page #54 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ બાલાવબોધ : ગૌતમપૃચ્છા બાલાવબોધ : ભક્તામરસ્તોત્ર બાલાવબોધ : આરાધનાપતાકા બાલાવબોધ : અનેકવિચાર સંગ્રહ બાલાવબોધ : આમ વિવિધ વિષયો પર બાલાવબોધોની રચના કરી છે. તે ઉપરાંત ગુજરાતીમાં સ્તવનોની રચના પણ કરી છે. જેવાં કે - અર્બુદાચલસ્તવન', “ગિરનારસ્તવન', “નવખંડસ્તવન', “સ્તંભનપાર્શ્વનાથ વગેરે. આ ઉપરાંત તેમની સંસ્કૃત કૃતિઓની રચના પણ મળે છે – ભાષ્યત્ર ચૂર્ણિ”, “રત્નકોશ', “કલ્યાણસ્તવન”, “નવસ્તવન' વગેરે સંસ્કૃત ભાષાની રચના છે. “આરાધના રાસ' પ્રાય: પ્રાકૃતમાં રચાયો છે. આમ વિવિધ ભાષાઓમાં રચના જોતાં તેમની સર્વદેશીય વિદ્વત્તાનો પરિચય થાય છે. સોમસુંદરસૂરિનો શિષ્ય પરિવાર પણ વિશાળ અને વિદ્વાન હતો. તેમના કેટલાક શિષ્યો લેખકો હતા, કોઈ ઉપદેશકો હતા તો કોઈ વાદીઓ તો કોઈ ગ્રંથકારો પણ હતા. તેમના પટ્ટધરશિષ્ય મુનિસુંદરસૂરિ સહસાવધાની હતા. તેમણે શાન્તિકરસ્તવ', “અધ્યાત્મકલ્પદ્રુમ”, “ઉપદેશરત્નાકરસ્વોપજ્ઞવૃત્તિ સહિત', નૈવિધ્યગોષ્ઠી', “ગુર્નાવલી” આદિ અનેક ગ્રંથોની રચના કરી છે. બીજા શિષ્ય જયચંદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનસ્થાનવિવરણ”, “સમ્યક્ત્વકૌમુદી', પ્રતિક્રમણ વિધિ' આદિ ગ્રંથોની રચના કરી છે. ભુવનસુંદરસૂરિએ પરબ્રહ્મોત્થાપનસ્થલવાદગ્રંથ' “લઘુમહાવિદ્યા વિડંબન', વ્યાખ્યાન દીપિકા', આદિની રચના કરી છે. રત્નશેખરસૂરિએ “શ્રાદ્ધપ્રતિક્રમણ' તથા “પડાવશ્યક ઉપર અર્થદીપિકા', ‘આચારપ્રદીપ”, “હૈમવ્યાકરણ પર અવચૂરિ' વગેરે ગ્રંથોની રચના કરી છે. બીજી એક નોંધનીય બાબત એ છે કે – મધ્યકાલીન સાહિત્ય અને સાહિત્યકારોનો પરિચય અનેક ગ્રંથોમાં છે તેમાં મુખ્યત્વે – ૧. જૈનસાહિત્યનો ઇતિહાસ (પૃ. ૪૬૬-૬૭)માં શ્રી સોમસુંદરસૂરિના વિશાળ શિષ્યાદિ પરિવારનો ઉલ્લેખ છે. બાલાવબોધકાર અને રચના સમય ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨. જૈન પરંપરાનો ઇતિહાસ - ભાગ ૩ ૩. પટ્ટાવલી પરાગસંગ્રહ (દ્વિતીય પરિચ્છેદ - મૃ. ૧૫૦) ૪. સોમસૌભાગ્ય કાવ્ય ૫. ગુરુગુણરત્નાકર વગેરે ગ્રંથોમાં શ્રી સોમસુંદરસૂરિના શિષ્યમંડળની યાદી છે તેમાં પણ હર્ષવર્ધનગણિનો નામોલ્લેખ નથી. હર્ષવર્ધનગણિનો જન્મ ક્યાં થયો ? તેમના માતા-પિતા કોણ હતા ? ગણિજી ક્યારે અને ક્યાં દિક્ષીત થયા ? તેમનો શિષ્ય પરિવાર કેટલો હતો ? હર્ષવર્ધનગણિએ કેવા પ્રકારની શાસનસેવા કરી ? તે ક્યારે સ્વર્ગવાસી થયા વગેરે કોઈપણ પ્રકારની માહિતી મળતી નથી. પ્રાપ્ત સાધનસામગ્રીના આધારે એવું મંતવ્ય રજૂ કરી શકાય કે “નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ'ના કર્તા શ્રી હર્ષવર્ધનગણિ આચાર્યશ્રી સોમસુંદરસૂરિના શિષ્ય હતા. પ્રસ્તુત બાલાવબોંધમાં આવતા વિષયોની વિશદ છણાવટ જોતા એટલું તો સ્પષ્ટ માની શકાય કે શ્રી હર્ષવર્ધનગણિ અનેક આગમગ્રંથોના તેમજ પ્રકીર્ણક ગ્રંથોના સારા જાણકાર હશે. તેના ફલતઃ એક સ્વતંત્ર કહી શકાય તેવા ગ્રંથની રચના કરી પોતાની વિદ્વત્તાનો સારો પરિચય કરાવ્યો છે. પ્રસ્તુત બાલાવબોધની રચનાનો સમય પ્રશસ્તિમાં સ્પષ્ટ આપ્યો નથી. પરંતુ મંગલશ્લોકમાં “શ્રીમત્ તપાળશાન” અને પુષ્યિકામાં “અચ્છાધિરાઝ' એમ વિશેષણો આપ્યા છે તે સોમસુંદરસૂરિના છે એટલે સોમસુંદરસૂરિ ગચ્છાધિપતિ બન્યા (સં. ૧૪૫૭) પછીની આ રચના હોઈ શકે. અને L2 સંજ્ઞક હસ્તપ્રત જેનો લે. સં. ૧૫૫૮ છે તેના કરતાં પ્રસ્તુત પ્રત પ્રાચીન જણાઈ છે તેથી આ બાલાવબોધનો સમય સં. ૧૪૫૭ થી સં. ૧૫૫૮ વચ્ચેનો માની શકાય. તેમજ પ્રસ્તુત હસ્તપ્રતની લેખનશૈલી, લિપિ, અક્ષરોના મરોડ વગેરે જોતાં ડૉ. ભાયાણીસાહેબના અભિપ્રાય મુજબ આ પ્રત પંદરમી સદીના ઉત્તરાર્ધ કે સોળમી સદીના પૂર્વાર્ધની છે. આથી પ્રસ્તુત બાલાવબોધનો રચના સમય સં. ૧૪૫૭ થી ૧૫૦૦નો માની શકાય. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ જૈનદર્શનની તત્ત્વધારાનો આરંભ ગણધર ભગવંતોના પ્રશ્ન “યવં ષ્ઠિ તત્ત્ત”થી થાય છે. તીર્થંકર ભગવંતો તેના જવાબરૂપે – “પ્પન્નેરૂ વા વિગમેડ્ વા વેડ્ યા”, આ ત્રિપદીની પ્રરૂપણા કરે છે. જેના દ્વારા સાપેક્ષ રીતે તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે “જે ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે.” આ ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર) અને ધ્રૌવ્યાત્મક (સ્થિર)નો સિદ્ધાંત પ્રત્યેક પદાર્થ, પ્રાણી અને પરિસ્થિતિ સાથે સાપેક્ષ રીતે સંકળાયેલો છે. આ સૂચક ત્રિપદી દ્વારા જૈનદર્શનના શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્રમાં જે બાબતોનું વર્ણન આવે છે તે કાં તો પદાર્થ વિષયક છે, કાં તો ખગોળ-ભૂગોળ આદિની ગણતરીનું છે, કાં તો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના આચાર-ક્રિયા, હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક વગેરે વિષયક છે, અથવા તો ધર્મકથા વિષયક છે. આ ચાર અનુયોગ અર્થાત્ વ્યાખ્યા દ્વારા આગમોમાં તત્ત્વવિષયક ચર્ચા થઈ છે. “તત્ત્વજ્ઞાન એ તો જૈનદર્શનનો મેરુદંડ છે” તેથી તેને સમજાવવા માટે અલગ-અલગ દૃષ્ટિકોણથી ભિન્ન ભિન્ન સંખ્યામાં તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વોની સંખ્યામાં ઓછા-વત્તાપણાનું કારણ જિજ્ઞાસુ જો કુશાગ્રબુદ્ધિનો હોય તો તત્ત્વનું પ્રતિપાદન સંક્ષેપથી કરવામાં આવે છે અને - જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુ જો મંદબુદ્ધિનો હોય તો પ્રતિપાદન વિસ્તારથી કરવામાં આવે છે. સ્યાદ્વાદને માનનારા જૈનદર્શનમાં સાપેક્ષરીતે જુદી જુદી સંખ્યામાં જે તત્ત્વોનો સ્વીકાર કર્યો છે તેમાં સૌથી વધુ પ્રચલિત નવતત્ત્વો છે. કેટલાક ઠેકાણે સાતતત્ત્વો દર્શાવ્યાં છે. તેમાં પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વને આશ્રવતત્ત્વમાં સમાવિષ્ટ કર્યા છે. શેય, હેય અને ઉપાદેય રૂપ ત્રણ પ્રકારનાં તત્ત્વો પણ કહ્યાં છે. સાધક આત્મા જીવ અને અજીવને જાણે નહિ ત્યાં સુધી તે સંયમને કેવી રીતે સમજે ? તેથી જીવ અને અજીવને શેય = જાણવા યોગ્ય કહ્યા છે. જન્મમરણરૂપ સંસારનું કારણ આશ્રવ, પુણ્ય, પાપ અને બંધ છે. તેથી તે હેય = છોડવા યોગ્ય છે. જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવવી તે મોક્ષ છે, તે મોક્ષના સાધનરૂપ સંવર અને નિર્જરા છે તેથી સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય = આદરવા યોગ્ય છે. સમસ્તવિશ્વની રચના ચૈતન્ય અને જડના કારણે છે. જીવ અને અજીવના સંયોગ-વિયોગથી આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ થાય છે. તેમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ જડની અર્થાત્ યુગલની અવસ્થા છે તેથી તેનો સમાવેશ અજીવતત્ત્વમાં થઈ જાય છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ચૈતન્યના પર્યાય છે તેથી તેનો સમાવેશ જીવતત્ત્વમાં થઈ જાય છે. આમ સંક્ષેપથી બે તત્ત્વો પણ ગણાવ્યાં છે. જૈનદર્શન માન્ય તત્ત્વનું જે લક્ષણ છે – “તસ્ય માવસ્તત્ત્વ તે બે, ત્રણ, પાંચ, સાત કે નવ પદાર્થોમાં ઘટી શકે છે. જીવ, અજીવ વગેરે પદાર્થોમાં “તત્ત્વતા' સામાન્ય છે, પરંતુ વિવરણ, વિભાગીકરણના દૃષ્ટિકોણથી સંખ્યામાં તામ્ય જોવા મળે છે. જીવ - જ્ઞાતા, ભોક્તા, શુભાશુભકર્મોનો કર્તા, કર્મબંધ અને કર્મક્ષયનો વિધાયક છે માટે તત્ત્વોમાં સૌ પ્રથમ જીવતત્ત્વ કહ્યું છે. દેહ, ઇન્દ્રિય દ્વારા દષ્ટિગોચર થતા જીવનો પુદ્ગલ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી તેમજ ગમનાગમન વગેરે ક્રિયાઓમાં કે સ્પર્ધાદિ વિષયોને ગ્રહણ કરી સુખદુઃખનો અનુભવ કરવામાં પુદ્ગલનું પ્રબળ આલંબન હોવાથી જીવ પછી બીજા નંબરે અજીવતત્ત્વ મૂક્યું છે. જીવે કરેલ કર્મબંધનું પરિણામ પુણ્ય અને પાપ છે. જગતમાં જીવ માત્ર સુખની આકાંક્ષા રાખે છે, દુઃખને ઇચ્છતો નથી તેથી જીવ-અજીવ પછી પુણ્ય અને પાપતત્વ કહ્યાં છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ४४ Page #58 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખના વેદનનું જે કારણ છે તે રૂપ જે કર્મનો પ્રવાહ આવે તે આશ્રવ. તેથી કાર્યના નિરૂપણ પછી કારણરૂપ આશ્રવતત્ત્વ કહ્યું છે. આશ્રવ દ્વારા આવતા કર્મ પ્રવાહને અટકાવનાર સંવર છે તેથી આશ્રવ પછી સંવ૨તત્ત્વ વર્ણવ્યું છે. ત્યારબાદ સત્તામાં પડેલ ભૂતકાળનાં કર્મોનું નાશક નિર્જરાતત્ત્વ કહ્યું છે. આશ્રવ દ્વારા આવેલાં કર્મોનો આત્મપ્રદેશ સાથે સંબંધ થવો તે બંધ. આ બંધતત્ત્વ મોક્ષનું વિરોધી હોવાથી મોક્ષતત્ત્વની પૂર્વે બંધ તત્ત્વ કહ્યું છે. મોક્ષ એ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. જીવ અને પુદ્ગલનો વિયોગ થતાં મોક્ષપ્રાપ્તિ થાય છે તેથી અંતમાં મોક્ષતત્ત્વ વર્ણવ્યું છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવ પદાર્થોને જૈનદર્શનમાં અતિ મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે નિરૂપિત કરવામાં આવેલ છે. તેમાં સમગ્ર સંસારનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વર્ણન સાપેક્ષ૨ીતે ગર્ભિત છે. જેમકે જીવ ચૈતન્યસ્વરૂપે છે. તે જ્યારે કર્મબંધ કરે ત્યારે અજીવ એવા કર્મના સંયોગથી જીવ સંસારનું સર્જન કરે છે અર્થાત્ દરેક જીવો જ્યારે જેવા પ્રકારે કર્મનો બંધ કરે છે તેના ફલસ્વરૂપે તે તે જીવો દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યાં જીવન વ્યતીત કરે છે અને તેદેહ સંબંધી આયુ પૂર્ણ થતાં મૃત્યુ પામે છે. આમ ચૈતન્યસ્વરૂપ જીવ અને જડરૂપ અજીવ કર્મના સંયોગે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સર્જાય છે. — આશ્રવ, સંવ૨ અને નિર્જરા આ ત્રણ તત્ત્વોના વર્ણનમાં જૈનદર્શન માન્ય આચારસંહિતા દર્શાવેલી છે. પુણ્ય અને પાપ આ બંને તત્ત્વો કર્મપ્રકૃતિના વિવરણ સ્વરૂપ છે. બંધતત્ત્વથી જીવનો કર્મ સાથેનો સંબંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ (રસ) એવા ચાર પારિભાષિક વિભાગો દ્વારા સૂચવ્યો છે. મોક્ષ એ જીવનું અંતિમ લક્ષ્ય છે જે સર્વ ભારતીય આર્યદર્શનોનું અંતિમ ધ્યેય પણ છે. જીવની અશુદ્ધ એવી વિભાવદશા, તેનાં કારણો, મોક્ષરૂપ શુદ્ધ સ્વભાવ દશા અને તેનાં કારણોનું શાસ્ત્રીય પરિભાષામાં વર્ણન છે. અજીવતત્ત્વમાં જીવ અને પુદ્ગલની ગતિનો હેતુ, સ્થિરતાનો હેતુ, આકાશ, કાળ, પુદ્ગલ વગેરે જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક બાબતોનો જૈન સૈદ્ધાંતિક અભિગમ રજૂ થયો છે. તેમાં આકાશના વર્ણનમાં જૈનદર્શનસમ્મત ભૂગોળ-ખગોળનું વર્ણન છે. કાળના વર્ણનમાં સમયનું અતિસૂક્ષ્મ સમયથી માંડીને અતિશય વિશાળ પરિમાણ-સાગરોપમ, પુદ્ગલપરાવર્ત સુધી નિરૂપિત થયું છે. પુદ્ગલના વર્ણનમાં સૌથી નાનો એકમ અણુ, પ્રદેશ, દેશ અને સ્કંધ વગેરે વિભાગો દ્વારા દશ્ય થતું પદાર્થોના ભૌતિકસ્વરૂપનું વિવરણ છે. આમ નવતત્ત્વમાં જીવ-અજીવ વગેરે દ્વારા જૈનદર્શનની આધ્યાત્મિક અને ભૌતિક માન્યતા રજૂ થાય છે. જૈનધર્મના પરમાર્થ, રહસ્યને સમજવાના હેતુથી જિજ્ઞાસુઓ નવતત્ત્વનો અભ્યાસ કરે છે. જેના દ્વારા જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતને સારી રીતે સમજી શકાય છે. જીવતત્ત્વ મૂળગ્રંથમાં જીવનું લક્ષણ નથી આપ્યું પરંતુ બાલાવબોધકારે જીવનું લક્ષણ આપ્યું છે કે – જીવ જ્ઞાનમય છે, સુખદુઃખ ભોગવનાર છે, કર્મનો કર્તા છે, ચૈતન્યસ્વરૂપ છે. जीवो ज्ञानमय: सुखदुःखभोक्ता स्वयंकृतकार्यसंस्मारक: इत्यादि चेतनास्वरूप: ચેતન્યાત્મક અને જ્ઞાનાત્મક જીવ : જૈનદર્શનમાં જીવને જ્ઞાનમય અને ચૈતન્યસ્વરૂપ કહ્યો છે. ચૈતન્યસ્વરૂપ હોવાના કારણે ક્રિયાશીલ છે, જડ નથી. તેથી જીવમાં સ્વયંકૃત કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ ઘટી શકે છે. જૈનદર્શન અનુસાર ચૈતન્યયુક્ત આત્મા જ્ઞાનના કારણે કર્મ કરે છે અને ફલ પણ પોતે જ ભોગવે છે એવું કહ્યું છે. જીવ જો જ્ઞાનમય ન હોય તો ચૈતન્યધર્મ વિનાનો જીવ અન્ય જડ પદાર્થની જેમ નિષ્ક્રિય હોત. કર્મનો કર્તા અને ભોક્તાઃ જીવ જ કર્મનો કર્તા અને ભોક્તા હોવાથી જે જીવ પૂર્વની ક્ષણમાં હતો તે જીવ ઉત્તરની ક્ષણમાં છે એવું સ્વીકારવાથી જ કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ નવતરૂ પ્રકરણ બાલાવબોધ ४७ Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવમાં સંભવી શકે છે. જીવને કર્મનો કર્તા સ્વીકારવાથી તે સંસારી અવસ્થામાં આવે છે અને જ્યારે જીવ સર્વથા કર્મનો ભોગવટો કરી લે ત્યારે સિદ્ધાવસ્થા પામે છે. આથી જ જીવના સંસારી અને સિદ્ધ એવા તાર્કિક ભેદો શક્ય બને છે. કર્મના સ્વયંકર્તા અને સ્વયં ભોક્તા એવા જીવને અન્ય કોઈ આ સંસારમાં લાવી શકતું નથી અને સંસારથી બહાર લઈ જઈ શકતું નથી પરંતુ જીવ કર્મના કર્તૃત્વ અને ભોક્તત્વથી પોતે જ પોતાના સંસારનું સર્જન અને વિસર્જન કરે છે. ઉપયોગાત્મક જીવ : જૈનદર્શન પ્રમાણે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે જેના દ્વારા જીવ તે તે પદાર્થનું જ્ઞાન કરે છે અને પદાર્થના જ્ઞાન પ્રત્યે વ્યાપારશીલ (પ્રવૃત્ત) બને છે. પદાર્થના જ્ઞાન પ્રત્યેની વ્યાપાર ક્રિયાથી, દ્રવ્ય, કષાય, યોગ, સાકારતા કે અનાકારતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યમાં જીવનો જ્ઞાતૃત્ત્વ વ્યાપાર ઘટતો હોવાથી જીવ-આત્માના આઠ પ્રકાર કહ્યા છે.” સ્વસંવેદ્ય જીવ : ‘ઝીવો અળાનિહો’– જીવ અનાદિ નિધન છે, અરૂપી છે, છતાં સંવેદ્યતાના તર્કથી અનુભવ ગમ્ય છે અને શરીરના માધ્યમથી દૃષ્ટિગોચર થાય છે. સુખ-દુઃખ આદિ સંવેદનાની અનુભૂતિ સર્વ સજીવ દેહધારીઓને અનુભવાય છે પણ નિર્જીવમાં સંવેદનાની અનુભૂતિ થતી નથી. ઇંદ્રિય અને મન સાધન છે અને ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરનાર તથા મનન કરનાર આત્મા છે. જ્યારે દેહમાં આત્મા ન હોય ત્યારે અક્ષત એવી પાંચે ઇન્દ્રિયો જોવા વગેરે વિષયોની અનુભૂતિ કરી શકતી નથી કારણ કે અનુકૂળ કે પ્રતિકૂળ કે પદાર્થની પ્રતિક્રિયા નિર્જીવ પદાર્થમાં થતી નથી. જીવની સિદ્ધિ : ઇન્દ્રિય વિષયાનુભૂતિ અને મનન શક્તિ એ પ્રત્યક્ષ ગુણો છે. તેના કારણે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જેમ આકાર, રંગ વગેરે પ્રત્યક્ષ ગુણોથી ઘટપદાર્થની સિદ્ધિ થાય છે કારણ કે જેના જેના ગુણો પ્રત્યક્ષ હોય છે તે તે દ્રવ્ય હયાત હોય છે.8 સંશય વગેરે જ્ઞાનના પ્રકારો છે. જેને આત્મા છે જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૪૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ ક નાહ ? એવો સંશય થતો હોય તેને જ્ઞાન છે. જેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિષે ચર્ચા થતી હોય તે વસ્તુ હંમેશા વિદ્યમાન છે, તેથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કોઈ માણસ આકાશપુષ્પો કે ખરવિષાણના ગુણો વર્ણવી શકતો નથી કે તેના અસ્તિત્વની ચર્ચા પણ થતી નથી. ભારતીય છએ દર્શનોમાં આત્માના અસ્તિત્વ અને તેના ગુણો વિષે ચર્ચા થયેલી છે એ બાબત જ સિદ્ધ કરે છે કે આત્માનું અસ્તિત્વ છે. જીવ શબ્દની સિદ્ધિ : નીત- ન ધારતિ : ૪ ની:'_ જે જીવનને ધારણ કરે, પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. “કવિતવન્તો નવન્તિ નવિણનીતિ વા વીર: 10 જીવના આ લક્ષણ દ્વારા જીવની ત્રિકાલાબાધિત સત્તાનો સ્વીકાર કરવામાં આવે છે. પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણોને ધારણ કરે તે જીવ. આ પ્રાણધારણની પ્રક્રિયા શરીરધારી આત્માઓને જ ઘટે છે, મુક્ત આત્માઓને નહિ. જેના દ્વારા સંસારી જીવો જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે તે પ્રાણો દશ પ્રકારના છે. સર્વસંસારી જીવ પોતપોતાની યોગ્યતા અનુસાર પ્રાણોને ધારણ કરે છે. સામાન્યતયા પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ નામો જ પ્રચલિત છે. જ્યારે “ઉત્તરાધ્યયન સ્ત્રીની બૃહદવૃત્તિમાં પાંચ ઇન્દ્રિય, મન, ક્રોધ, માન, માયા અને લોભ આ દશ નામો ભાવજીવના લક્ષણ તરીકે જણાવ્યાં છે. કષાયનું પ્રાણોમાં વર્ણન કરવાથી પ્રાણધારણની પ્રક્રિયા દેહધારી આત્માઓને જ ઘટે છે. કષાય એ સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી કષાયોની પ્રાણોમાં ગણતરી કરવામાં આવે છે. આ હેતુથી અહી એવા સિદ્ધોને તો જીવ કહ્યા જ નથી.12 અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાત્મક એવા સિદ્ધોનું સ્વરૂપ તો નકારાત્મક શબ્દોથી વર્ણવ્યું છે.' જીવના પર્યાયવાચી નામો: નરકાદિ ચાર ગતિમાં શ્વાસોચ્છવાસ રૂપ જીવનને ધારણ કરતાં જીવના નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વ, આત્મા, દેહી વગેરે એકાર્ણવાચક નામો છે. ટીકા વગેરેમાં તેના તાત્ત્વિક ભેદો આ પ્રમાણે છે – જે ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કર્માનુસાર જે શરીરને ધારણ કરે છે તેને દેવી તરીકે ઓળખવામાં આવે છે. જીવ દેહ વગેરે ઔદયિકભાવોમાં, જ્ઞાનાદિક ક્ષાયોપશમિક ભાવોમાં તથા ગતિ વગેરેમાં સતત ભમે છે માટે જીવને આત્મા કહે છે. સ્વકૃત શાતા, અશાતાના ઉદયથી સુખ-દુઃખને ભોગવે તે સર્વ. જે નરકાદિ ચારગતિમાં જીવે છે તે જીવ. જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી. જે થાય છે, થયા છે અને થશે તે ભૂત કહેવાય છે. બાલાવબોધકારે જીવના લક્ષણનું વર્ણન કર્યા પછી જીવના મુખ્યતયા ચૌદ ભેદ ગાથા દ્વારા વર્ણવ્યા છે. તેમાં - એકેન્દ્રિયના સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા, પર્યાપ્તારૂપ - ૪ ભેદ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના અપર્યાપ્તા, પર્યાપ્તારૂપ - ભેદ, અને પંચેન્દ્રિયના અસંશી, સંજ્ઞી, અપર્યાપ્તા, પર્યાપ્તા રૂપ – ૪ ભેદ, એમ સર્વે મળીને કુલ ૧૪ ભેદ. બાદર એકેન્દ્રિયના પાંચ ભેદોમાં બાદર પૃથ્વીકાયનાં નામો જેવાં કે – હિંગલો, પારો, રત્ન, કૃષ્ણરાજી વગેરે બતાવ્યા છે. તેમાં પૃથ્વીકાય રૂ૫ કૃષ્ણરાજીનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. કૃષ્ણરાજી : આઠ કાળી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલોથી નિષ્પન્ન આ કૃષ્ણરાજી પાંચમા બ્રહ્મદેવલોકના ત્રીજા રિષ્ટ નામના ઇંદ્રકવિમાનના પ્રતરમાં સચિત્તાચિત્ત રૂપ છે. તે કૃષ્ણરાજીનો વિધ્વંભ-સંખ્યાતયોજનનો અને આયામ અસંખ્યાતયોજનનો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાના બબે છેડે આઠ કૃષ્ણરાજી રહેલી છે. તેમાં પૂર્વ અને પશ્ચિમમાં બહારના ભાગની બે કૃષ્ણરાજી ષટ્કોણ આકારની છે. ઉત્તર અને દક્ષિણમાં બહારના ભાગની બે કૃષ્ણરાજી ત્રિકોણાકાર છે. અંદરની ચારે કૃષ્ણરાજી ચતુષ્કોણાકારે છે. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ , Page #63 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણરાજી ગાઢ અંધકારમય હોવાથી ભયભીત થયેલા દેવોને પ્રચ્છન્ન = છૂપાવાનું સ્થાન છે. આ કૃષ્ણરાજીમાં વૈમાનિકદેવો વૈક્રિયલબ્ધિથી ગાજવીજ સહિત નિર્જીવ પુદ્ગલોનો વરસાદ વરસાવે છે. બાદર અપકાયના વર્ણનમાં અકાયરૂપ તમસ્કાય વિસ્તૃત વર્ણવેલ છે— તમસ્કાય : અરુણવરસમુદ્રના ઉપરના તલથી ઊંચા ઉછળેલા પાણી રૂપ મહાકૃષ્ણ બાદર અપકાયરૂપ તમસ્કાય છે. આ તમસ્કાયનું પાણી ૧૭૨૧ યોજન ઉપર જઈ પછી ત્રાંસુ વિસ્તાર પામી સૌધર્મ, ઈશાન, સનતકુમાર અને માહેન્દ્ર આ ચારે દેવલોકને આવરી લઈ પાંચમા બ્રહ્મદેવલોકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતર ઉપર થઈ ચારે દિશામાં ફેલાઈ રહ્યું છે. આ તમસ્કાય પણ ઘોર અંધકારરૂપ હોવાથી ત્રસ્ત દેવોને આશ્રયસ્થાન છે. ત્યાં પણ અસુરકુમાર આદિ દેવો અથવા વૈમાનિક દેવો વૈક્રિયલબ્ધિથી ગાજવીજયુક્ત વરસાદ વરસાવે છે. બાલાવબોધકારે પંચેન્દ્રિયજીવોના સંજ્ઞી તથા અસંજ્ઞી ભેદના વર્ણનમાં ત્રણ પ્રકારની સંજ્ઞાનું વર્ણન કરી કોને સંશી અને કોને અસંશી કહેવાય તે બતાવ્યું છે. હેતુવાદિકી સંજ્ઞા : દેહના પાલન માટે ઇષ્ટનું ગ્રહણ અને અનિષ્ટનો ત્યાગ. દૃષ્ટિવાદિકી સંજ્ઞા : જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોને સારી રીતે જાણે. દીર્ઘકાલિકી સંજ્ઞા : મનમાં આગળ-પાછળનો વિચાર કરીને કાર્ય કરે. જે જીવોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે સંજ્ઞીજીવ કહેવાય. અસંશીજીવોમાં સંજ્ઞાનો સદંતર અભાવ છે એવું નથી પરંતુ તેમની સંજ્ઞા સ્પષ્ટ કે વ્યક્ત નથી હોતી પણ અવ્યક્ત હોય છે, એટલે અસંજ્ઞી કહેવાય છે. આ બાબતને બાલાવબોધકારે દીનારના દૃષ્ટાંતથી સમજાવી છે— “જિમ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ દીનાર માત્રિઇં કરી ધનવંત ન કહાઈ તિમ બેંદ્રિયાદિક સંપૂરા મનોબલ પાખઈ સંજ્ઞીયા ન કહી.” સોળ સંશાનું સ્વરૂપ : જગતના દરેક જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક માનસિક વૃત્તિઓ જેવી કે– આહારની ઇચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, મૂર્છા, આવેશ, અહંકાર, ફૂડ-કપટ, લાલસા, કંઈક વિશેષ જાણવાની વૃત્તિ, સામાન્ય રીતે કાર્ય કર્યા કરવું, પ્રસંગોપાત સુખ-દુઃખનો અનુભવ, મતિનું મુંઝાઈ જવું, કાર્યપ્રસંગે ચિત્તભ્રાંતિ થવી, આઘાત લાગવો, પોતાને ઇષ્ટ લાગે તે પ્રમાણે ધર્મનું પાલન કરવું વગેરે છે. તેમાં આહાર, ભય, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, આવેશ, અહંકાર, કપટ અને લાલસા એ બહુલતયા સ્વચિત્તાવલંબી છે અર્થાત્ પોતાના માનસિક પરિબળો ઉપર નિર્ભર છે, તેમાં બાહ્ય પરિબળો ઓછો ભાગ ભજવે છે. કોઈ બાબતના વિશેષજ્ઞાન માટે બહુલતયા બાહ્ય પરિબળની અપેક્ષા રહે છે. જે ક્રિયા જે રીતે થતી હોય તેને તે રીતે કરવા માટે પરંપરાની અપેક્ષા ૨હે છે. સુખ, દુ:ખ, મોહ, શોકનો અનુભવ, ચિત્તભ્રાંતિ, ઇષ્ટધર્મ પાલન વગેરે સ્વત: અને પરત: બંને રીતે હોઈ શકે છે. તેના કારણો પરતઃ હોય છે પણ તેની અનુભૂતિ સ્વતઃ હોય છે. જૈનદર્શને જીવની આ વૃત્તિ-પ્રવૃત્તિને સંજ્ઞા નામ આપ્યું છે. સંજ્ઞાના ઉપાદાન કારણરૂપ જીવે બાંધેલાં તે તે પ્રકારનાં કર્મોને માન્યાં છે. અર્થાત્ વેદનીય અને મોહનીયકર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી જુદા જુદા પ્રકારની જે જે ઇચ્છા થાય તે તે પ્રમાણે જીવ પ્રવૃત્તિ કરે તેનું નામ સંજ્ઞા. આ સંજ્ઞાઓ સર્વ પ્રાણીને અનુભવગમ્ય છે તેના સોળ પ્રકાર આ પ્રમાણે છે— ૧. આહાર સંજ્ઞા : ક્ષુધાવેદનીયના ઉદયથી આહારઅર્થે પુદ્ગલોને ગ્રહણ કરવાની ઇચ્છા તે આહારસંજ્ઞા. ૨. ભય સંજ્ઞા : ભયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસ રૂપ પરિણામનો વિચાર તે ભયસંજ્ઞા. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. ૬. ૭. ૮. ૯. મૈથુન સંજ્ઞા : પુરુષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયથી કામભોગની જે અભિલાષા તે મૈથુનસંજ્ઞા. પરિગ્રહસંજ્ઞા : તીવ્રલોભના ઉદયથી પરિગ્રહની જે અભિલાષા, લોભના વિપાકોદયથી મૂર્છા પરિણામ ઉત્પન્ન થાય તે પરિગ્રહ સંજ્ઞા. ક્રોધ સંજ્ઞા : ક્રોધમોહનીયના ઉદયથી આવેશ ઉત્પન્ન થવાથી કઠોર હાવભાવ, ચેષ્ટા, અંગો ધ્રૂજવા વગેરે પરિણામ જણાય તે ક્રોધસંજ્ઞા. માનસંશા માનમોહનીયના ઉદયથી અહંકાર, ગર્વ આદિ પરિણામ જણાય તે માનસંજ્ઞા. માયા સંજ્ઞા : માયામોહનીયના ઉદયથી અશુભ સંકલેશથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે માયાસંજ્ઞા. લોભસંજ્ઞા : લોભ મોહનીયના ઉદયથી લાલસાથી સચિત્ત, અચિત્ત વગેરે પદાર્થોની ઝંખના જેના દ્વારા જણાય તે લોભસંજ્ઞા. લોક સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) ક્રિયા તે લોકસંજ્ઞા. ૧૦. ઓઘ સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સામાન્ય જાણવાની ક્રિયા તે ઓઘસંજ્ઞા. ૧૧. સુખ સંજ્ઞા : શાતાવેદનીયના ઉદયથી જે સુખની અનુભૂતિ થાય તે સુખ સંજ્ઞા. ૧૨. દુઃખ સંજ્ઞા : અશાતાવેદનીયના ઉદયથી જે દુઃખની અનુભૂતિ થાય તે દુઃખ સંજ્ઞા. ૧૩. મોહ સંજ્ઞા : દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાદર્શન રૂપ જે જણાય તે મોહસંજ્ઞા. ૧૪. વિતિગિચ્છા સંજ્ઞા : મોહનીયના ઉદયથી ચિત્તભ્રમતા જણાય તે વિતિગિચ્છા સંજ્ઞા. ૧૫. શોક સંજ્ઞા : શોકમોહનીયના ઉદયથી દુ:ખની લાગણી, આઘાત અનુભવાય તે શોકસંજ્ઞા નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ પર Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ધર્મ સંજ્ઞા : મોહનીયકર્મના ક્ષયોપશમથી ક્ષમા, કોમળતા, સરળતા, આદિ પરિણામ જેના દ્વારા જણાય તે ધર્મસંજ્ઞા. ઉપરોક્ત સોળ સંજ્ઞામાંથી પ્રથમ દસ સંજ્ઞા ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોને હોય છે. બાકીની છ સંજ્ઞા ત્રસ જીવોને જ હોય છે. પ્રથમ દસ સંજ્ઞાઓ સ્થાવર જીવોમાં કઈ રીતે હોય તે વનસ્પતિની આહાર, વિકાસ, સંકોચન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ થાય છે. આંબલી, કમળ વગેરે કેટલીક વનસ્પતિઓમાં નિદ્રા તથા જાગ્રત અવસ્થા દેખાય છે, તો કેટલીક વનસ્પતિઓ મેઘના ગર્જારવથી કે શીતળ મંદ વાયુથી હર્ષિત થાય છે ખીલે છે. તથા તિલક વગેરે વૃક્ષો નવયૌવનાના સંસ્પર્શથી મૈથુનવિષયક સુખાશિકાના આભાસ રૂપે પલ્લવિત થાય છે વગેરે બાબતોને બાલાવબોધકારે આ પ્રમાણે રજૂ કરી છે. સ્વવાળ નતાહારો = વૃક્ષો પાણી દ્વારા પોષણ મેળવે છે તે દ્વારા વનસ્પતિમાં આહાર સંજ્ઞાની સિદ્ધિ થાય છે. સંગેનિઝ માં સંપટ્ટ્ =2 લજામણીના છોડને સ્પર્શ કરતાં તે સંકોચાય છે તેથી તેમાં ભય સંજ્ઞા જોવા મળે છે. नियतंतुएहिं वेढड़ वल्ली रुक्खे परिग्गहे य =3 વેલડીઓ પોતાના તંતુ=તાંતણાઓથી વૃક્ષને વીંટળાય છે તે પરિગ્રહસંજ્ઞાનો વિકાર જણાય છે. इत्थिपरिरंभणेणं कुरुबगतरुणो फलन्ति मेहुणे =4 પદ્મિનીસ્ત્રીના પાદપ્રહારથી અશોકવૃક્ષ, બકુલવૃક્ષ નવપલ્લવિત થાય છે તત્કાળ ફળ આપે છે. તે મૈથુનસંજ્ઞાનો વિકાર જણાય છે. તન્નોનઇસ્સવોદુંગરે મુઝફોઢેળ = રક્તકમળનો કંદ પગ અડાડવાથી હુંકાર કરે છે તેથી ક્રોધ સંજ્ઞાની સિદ્ધિ થાય છે. 6 जुइ अंत રુદ્રવંતી નામની વનસ્પતિ અહંકારના કારણે રુદન કરે છે કે - ‘હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છું છતાં લોકો દુ:ખી કેમ છે ?' छायड़ वल्ली फलाई मायाए = - વેલડીઓ પોતાના પાંદડાથી ફળને ઢાંકી દે છે તે દ્વારા માયા સંજ્ઞા અભિવ્યક્ત થાય છે. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ लोभे बिल्ल-पलास खिवंति मूले निहाणुवरिं 8 શ્વેતાર્ક લોભને વશ થઈ નિધાનધન ઉપર પોતાનાં મૂળ ફેલાવે છે અર્થાત્ મૂળ વડે ધનને ઢાંકે છે તે લોભ સંજ્ઞા છે. - રચળી! સંોડ મનાનું સોળસન્ના! =‰સૂર્યથી કુમુદ (કમળો) સંકોચાય છે તે લોકસંજ્ઞાનું પ્રતિક છે. ओघे चयंति मग्गं चडंति रुक्खेसु वल्लीओ 10 વેલાઓ પોતાનો માર્ગ છોડે છે અને વૃક્ષ ઉપર ચઢે છે તે ઓધ સંજ્ઞા જણાય છે. આ પ્રમાણે એકેન્દ્રિય-સ્થાવર જીવોમાં અવ્યક્તરૂપમાં રહેલી સંજ્ઞાઓનો સદ્ભાવ જાણી શકાય છે. પર્યાપ્તિનું સ્વરૂપ કોઈપણ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે તેમાં જીવનમાં કરવા યોગ્ય આવશ્યક કાર્યો માટે જે આહાર લેવો વગેરે ક્રિયાઓ માટે જે શક્તિ ઉત્પન્ન કરવી પડે છે તેનું નામ પર્યાપ્તિ. જીવ સૌ પ્રથમ આહાર સ્વીકારે છે તે આહારનો યોગ્ય પરિપાક થતાં શરીર બંધાય છે, શરીરનો વિકાસ થવાથી ઇંદ્રિયો વગેરેનો સ્પષ્ટ આકાર સર્જાય છે. જીવ યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કર્યા હોય તે અને સમયે સમયે ગ્રહણ કરાતા આહારદિ પુદ્ગલોને રસ, કૂચા રૂપે પરિણમાવવામાં તૈજસશરીર કારણરૂપ છે. આત્માની પુદ્ગલના સમૂહથી પ્રાપ્ત થયેલી શક્તિ તેનું નામ પર્યાપ્તિ. પર્યાપ્તિ: યિા રિસમાપ્તિરાત્મનઃ' । આત્મા અને પુદ્ગલનો સંબંધ થવાથી આહાર વગેરે પુદ્ગલોને સ્વીકા૨વાની અને તેના યોગ્ય પરિણામ આપવાની શક્તિ તેનું નામ પર્યાપ્તિ. જીવ પ્રતિસમયે પુદ્ગલો ગ્રહણ કરે છે તેમાંથી જે પુદ્ગલો શરીર, ઇન્દ્રિય વગેરે રૂપે પરિણમવાનું સામર્થ્ય ધરાવે તે પુદ્ગલોને તે તે રૂપે પરિણમાવવાનું આત્માનું સામર્થ્ય તેનું નામ પર્યાપ્તિ. કોઈપણ જીવ ઔદારિક કે વૈક્રિયપુદ્ગલો ધરાવતી યોનિ (ઉત્પત્તિસ્થાન)માં ઉત્પન્ન થાય છે તે જ સમયે આ ઔદારિક કે વૈક્રિયપુદ્ગલોના સંબંધના કારણે, પ્રકટ થયેલી પોતાની શક્તિ દ્વારા પોતાની આજુબાજુમાં રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આહાર, નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ શરીર, ઇન્દ્રિય, શ્વાસ લેવા-મૂકવાની શક્તિ, બોલવાની શક્તિ અને વિચારવાની શક્તિ રૂપે પરિણમાવે છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આહારયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તેનું કારણ પૂર્વભવથી સાથે રહેલું તૈજસ-કાર્પણ શરીર છે. કાર્યણશરીરના કારણે ઉત્પત્તિસ્થાનમાં રહેલા પુદ્ગલો જીવ દ્વારા ગ્રહણ કરાય અને જુદી જુદી શક્તિરૂપે પરિણત કરવાનું કાર્ય તૈજસશરીરનું છે. જે જુદી જુદી શક્તિઓ પ્રાપ્ત થાય છે તેને જૈનદર્શનમાં પર્યાપ્તિ નામ આપ્યું છે. તેનો ક્રમ આ પ્રમાણે છે ૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્તિ, ૬. મનપર્યાપ્તિ. આહારપર્યાપ્તિ : જે શક્તિ દ્વારા જીવ આહારયોગ્ય પુદૂંગલોને ગ્રહણ કરી સાર અને અસારરૂપે પરિણમાવે તે આહા૨૫ર્યાપ્તિ. અથવા શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પાંચપ્રકારની યોગ્યતાવાળા પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયાની પૂર્ણતાને આહા૨૫ર્યાપ્તિ કહે છે. શરીરપર્યાપ્તિ : જે શક્તિવડે સાર રૂપ પુદ્ગલોને સાતધાતુ રૂપે પરિણમાવે અને શરીરની રચના કરે તે શરીર પર્યાપ્તિ. અથવા પ્રથમસમયે ગ્રહણ કરેલ પુદ્ગલસંઘાતમાંથી શરીરની રચનાને યોગ્યપુદ્ગલો દ્વારા શરીર રચનાની ક્રિયાની પૂર્ણતા તે શરીરપર્યાપ્તિ. ઇન્દ્રિયપર્યાપ્તિ : જે શક્તિ દ્વારા સાતધાતુ રૂપે પરિણત પુદ્ગલોને યથાયોગ્ય ઇન્દ્રિયરૂપે પરિણમાવે તે ઇન્દ્રિયપર્યાપ્તિ અથવા પ્રથમ સમયે ગ્રહણ કરેલ પુદ્ગલો દ્વારા ઇન્દ્રિયો રચનાની ક્રિયાની પૂર્ણતા તે ઇન્દ્રિયપર્યાપ્તિ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ : જે શક્તિ દ્વારા પ્રથમસમયે ગૃહીત પુદ્ગલોને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે અર્થાત્ શ્વાસરૂપે લે અને ઉચ્છવાસરૂપે મૂકે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. અથવા શ્વાસ લેવાની અને ઉચ્છવાસ મૂકવાની શક્તિ રૂપ કાર્યની પૂર્ણાહુતિ તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાષા પર્યાપ્તિ : જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી અને ત્યાગ કરે તે ભાષાપર્યાપ્તિ. મનપર્યાપ્તિ : મન યોગ્ય પગલોને ગ્રહણ કરી વિસર્જન કરવાની શક્તિ વિશેષ તે મનપર્યાપ્તિ. સર્વજીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓને બાંધવાની શરૂઆત એક સાથે કરે છે. પરંતુ પૂર્ણાહુતિ જુદા જુદા સમયે કરે છે. તેમાં કયા જીવો કઈ પર્યાપ્તિ કેટલા સમયમાં નિષ્પન્ન કરે છે તે દર્શાવતાં બાલાવબોધકારે કહ્યું છે કે – વૈક્રિય શરીરધારી અને આહારક શરીરધારીઓને શરીરપર્યાપ્તિ એક અંતર્મુહૂર્તમાં નિષ્પન્ન થાય છે. અહીં આહારક શરીરધારીઓનો જ ઉલ્લેખ છે તે વિચારણીય છે. કારણ કે પ્રથમ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિજીએ તે વિષયક ગાથા આપેલ છે કે – _वेउव्विय पज्जत्ति सरीर अंतमुह सेस इगसमया । आहारे इगसमया सेसा अंतमुहु ओराले । . અર્થ : વૈક્રિય શરીરધારીઓને શરીરપર્યાપ્તિ આંતર્મુહૂર્તિકી અને બાકીની પાંચ પર્યાપ્તિ એક સામયિકી હોય છે. ઔદારિક શરીરવાળાને આહારપર્યાપ્તિ એક સામયિકી અને બાકીની પાંચ આંતર્મહુર્તિકી હોય છે. ઉત્પત્તિના એક અંતર્મુહૂર્તના સમય સુધી સર્વ જીવો અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે, ત્યાર પછી કેટલાક જીવો અપર્યાપ્તરૂપે મરણ પામે છે અને કેટલાક જીવો પોતાની પર્યાપ્તિ પૂર્ણ કરે છે. જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે નહિ અને મરણ પામે તે અપર્યાપ્ત અને જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત. અપર્યાપ્ત અને પર્યાપ્ત બંને પ્રકારના જીવોના બે બે પ્રકાર છે. અપર્યાપ્ત જીવોના લબ્ધિઅપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એ બે પ્રકાર છે. લબ્ધિ અપર્યાપ્ત ઃ જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલા જ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. જ્યાં સુધી પ્રથમ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરભવનું નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય બાંધી શકાતું નથી અને પરભવનું આયુષ્ય બંધાયા પછી જ મરણ થઈ શકે છે. તેથી લબ્ધિ અપર્યાપ્ત જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિ (આહાર, શરીર, ઇન્દ્રિય) પૂર્ણ કરે છે, પરંતુ ચોથી પર્યાપ્તિ (શ્વાસોચ્છવાસ) પૂરી કરી શકતો નથી માટે તે જીવ લબ્ધિઅપર્યાપ્ત કહેવાય છે. કરણ અપર્યાપ્ત ઃ જે જીવ પર્યાપ્ત થવાનો છે પરંતુ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્ત જીવોના બે પ્રકાર – લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત. લબ્ધિ પર્યાપ્ત : જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરીને મરણ પામે તે લબ્ધિ પર્યાપ્ત. કરણ પર્યાપ્ત જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી હોય તે કરણપર્યાપ્ત. આ છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયજીવોને પ્રથમ ચાર પર્યાપ્તિ હોય છે. | વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચ અને અસંજ્ઞીમનુષ્યને પાંચ પર્યાપ્તિ હોય છે. સંજ્ઞીતિર્યંચ, સંજ્ઞી મનુષ્ય, દેવ અને નારકીને છ પર્યાપ્તિ હોય છે. અન્ય રીતે પણ જીવના ચૌદભેદ ગણાવતાં બાલાવબોધકાર ચૌદ ગુણસ્થાનક દ્વારા જીવનું વિસ્તૃત વર્ણન કરે છે. ગુણસ્થાનક પ્રમાણે જીવના ચૌદ ભેદ આત્મશક્તિના વિકાસની ક્રમિક અવસ્થા તે ગુણસ્થાન. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધચેતના છે. તે મિથ્યાત્વ આદિ પરિણામોથી ઢંકાયેલું છે, તે અશુભ પરિણામોની તીવ્રતા મંદ થતાં ધીરે ધીરે આવિર્ભાવ થતી આત્મશક્તિના અલ્પતમ વિકાસથી માંડી પૂર્ણ વિકાસ સુધીની અવસ્થા તે ગુણસ્થાનક. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક : આત્માની આ બહિર્મુખી અવસ્થા છે. બહિર્મુખ એટલે અનાત્મિક બાબતોમાં રાચવું તે. જેના કારણે જીવ કષાયોની ઉદીરણા કરતો હોય, જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૫૭. Page #71 -------------------------------------------------------------------------- ________________ અસંયમી બની પ્રમાદી બનતો હોય છે. આ અનાત્મક અભિગમ ધરાવતી વૃત્તિપ્રવૃત્તિનું કારણ જૈન દર્શન માન્ય મિથ્યાત્વ મોહનીય છે. આ ગાઢ મિથ્યાત્વ= અવાસ્તવિક અને મૂંઝવનારી પોતાની વૃત્તિઓ જીવની સાથે નિગોદાવસ્થાથી પ્રગાઢ રીતે સંકળાયેલી હોય છે. ૨. સાસ્વાદાન ગુણસ્થાનક ઃ અનાદિકાલીન નિગોદાવસ્થામાં જીવની ભવિતવ્યતાના પરિપાકને કારણે અકાનિર્જરા કરતાં કરતાં તેની યોગ્યતા પ્રગટવાથી અને મિથ્યાત્વની તીવ્રતામાં ઘટાડો થવાથી કષાયના પરિણામોમાં થોડી કોમળતા આવે છે, જેવી રીતે પર્વતમાંથી નીકળતી નદીનો પથ્થર જ્યાં ત્યાં ટકરાઈ ટકરાઈને ગોળ અને લીસો બની જાય છે તેવી જ રીતે અનેક દુઃખોને સહન કરતાં કરતાં જીવ પણ કંઈક કોમળ અને શુદ્ધ પરિણામી બની જાય છે. પરિણામોની શુદ્ધતાના કારણે જીવ આયુષ્ય કર્મને છોડી બાકીનાં સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ ન્યૂન કરે છે. મિથ્યાત્વમોહનીય કર્મની તીવ્ર ગાંઠ જ્યાં સુધી ભેદાય નહિ ત્યાં સુધી સમ્યકૃત્વ પામી શકાય નહિ. આત્મા અધ્યવસાયની શુદ્ધિથી તીવ્ર ગાંઠને ભેદવાની ક્રિયા કરે છે તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ ગાંઠ ભેદવાની પહેલી શરૂઆત થવાથી અપૂર્વકરણ ત્યારપછી અનિવૃત્તિકરણ અને અંતઃકરણ કરે છે. અંતઃકરણ પૂર્ણ થયા બાદ જીવ સમ્યકૃત્વનો આસ્વાદ માણે છે. અહીં જીવ મિથ્યાત્વમોહનીયના દલિકોનો સંપૂર્ણ નાશ નથી કરી શકતો તેથી અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી સમ્યક્ત્વ નાશ પામે છે અને મિથ્યાત્વનો ઉદય થાય છે. મિથ્યાત્વની પ્રાપ્તિ પૂર્વે જીવને યથાર્થતાનો યત્કિંચિત્ આસ્વાદ તે સાસ્વાદાન. જાણે કે ‘અંધકાર છવાય તે પહેલાં ધુંધળી બનેલી સંધ્યાનો ઉજાસ.' ૩. મિશ્ર ગુણસ્થાનક ઃ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી જીવની ચિત્તવૃત્તિ ત્રણ પ્રકારની હોય છે. શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ. ઉપશમ સમ્યક્ત્વનો સમય પૂર્ણ થયા પછી જીવના પરિણામોમાં શુદ્ધતા વધારે હોય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે છે અને અર્ધશુદ્ધતા હોય તો જીવ શુભ (સત્ય) અને અશુભ (અસત્ય) વચ્ચે ઝૂલતો રહે છે. આવી અનિર્ણયાત્મક યા સન્દેહશીલતાની સ્થિતિ ત્રીજા નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ મિશ્રગુણસ્થાનકમાં હોય છે. આવી ચિત્તવૃત્તિ અંતર્મુહુર્ત સુધીના અલ્પસમયની જ હોય છે. ૪. સદષ્ટિ અવિરત ગુણસ્થાનક સમ્યગુદર્શન પ્રાપ્ત થતાં જીવની શ્રદ્ધા શુદ્ધ બને, તત્ત્વની રુચિ પ્રગટે, તત્ત્વના સાચા સ્વરૂપને જાણી શકે. આના કારણે જીવના મનોજગતમાં કષાયનું ગાઢ દ્વન્દ્ર જામતું નથી. અને કદાચ કોઈ કારણસર કષાયને વશ બને તો પણ ચિત્તની વિષમ સ્થિતિ સમ બની જાય છે અર્થાત્ વિવેક જાગ્રત થાય છે. કેટલીકવાર જીવ સાચું સમજવા કે જાણવા છતાં તેને આચરણમાં મૂકી શકતો નથી. વિચારોને આચારરૂપ મૂર્ત કરી શકતો નથી તે તેની દુર્બળતા છે. આ દુર્બળતાનું કારણ ચારિત્રમોહનો ઉદય છે. આવું સાચું સમજવા છતાં આચરણમાં અસમર્થ ચિત્તવૃત્તિને જૈનદર્શનમાં અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન કહે છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક : આ સ્થાનમાં જીવની ચિત્તવૃત્તિ સત્યપાલન કરવા તત્પર બને છે પરંતુ જીવ પૂર્ણરૂપથી પાપ ઉત્પન્ન કરનારી ક્રિયાઓનો ત્યાગ કરી શકતો નથી પણ આંશિક રીતે આચરણનો પ્રારંભ થઈ જાય છે. આવા પ્રકારની ચિત્તવૃત્તિને જૈનદર્શનમાં વિરતાવિરત અથવા દેશવિરતિ ગુણસ્થાનક કહે છે. ૬-૭. પ્રમત્તસંયત અને અપ્રમત્તસંવત ગુણસ્થાનક : સત્ય પ્રત્યેની શ્રદ્ધાની પ્રબળતાના કારણે સાધક સંપૂર્ણ સાવધનો ત્યાગ કરે છે પૂર્ણરૂપે ચારિત્રની આરાધના કરે છે છતાં તેનું આચરણ પૂર્ણ શુદ્ધ કહેવાતું નથી કારણ કે અહીં મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા રૂપ પ્રમાદની સત્તા રહેલી છે તેથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્તસંયતનું સ્થાન કહેવામાં આવે છે. અને આત્મવીર્ય સ્કુરાયમાન થતાં સાધક પ્રમાદરહિત બની આત્મસાધનામાં લીન બને છે ત્યારે અપ્રમત્ત સંયત કહેવાય છે. આમ સંયમ સાધનામાં પ્રમત્ત અને અપ્રમત્તદશાનું વન્દ્ર ચાલુ રહે છે. ઉતાર-ચઢાવ રૂપ બંને ગુણસ્થાનોની પરિવર્તના વારંવાર થતી રહે છે. જેવી રીતે દીપકની જ્યોત પવનથી ચંચળ બને છે, તેવી રીતે સંજ્વલનકષાયના ઉદયથી ચિત્તવૃત્તિમાં પણ જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #73 -------------------------------------------------------------------------- ________________ કંઈક અસ્થિરતા આવે છે. અને સંજ્વલનકષાયની ઉપશાંતતાથી ફરી ચિત્તવૃત્તિમાં થોડી સ્થિરતા આવે છે. સાધકના ચિત્તની આવી ડોલાયમાન અવસ્થાને પ્રમત્તસંયત ગુણસ્થાન અને અપ્રમત્તસંયત ગુણસ્થાન કહે છે. ૮. નિવૃત્તિબાદર (અપૂર્વકરણ) ગુણસ્થાનક : જેમાં સ્કૂલ કષાયની નિવૃત્તિ થાય છે તે નિવૃત્તિબાદરગુણસ્થાનક. આ ગુણસ્થાનમાં અપૂર્વવિશુદ્ધિ અર્થાત્ પૂર્વગુણસ્થાનોમાં આત્મામાં જે અધ્યવસાય પ્રાપ્ત નથી થયા એવા શુદ્ધપરિણામ= અપૂર્વઅધ્યવસાય પ્રાપ્ત થાય છે. જેના કા૨ણે સાધક ગુણશ્રેણિનો પ્રારંભ કરે છે. શ્રેણિ બે પ્રકારની મોહને ઉપશાંત કરી આગળ વધતો જીવ ઉપશમશ્રેણિનો આરંભ કરે છે. મોહનો ક્ષય કરી આગળ વધવાવાળો જીવ ક્ષપકશ્રેણિ આરૂઢ થાય છે માટે આ ગુણસ્થાનને અપૂર્વકરણ પણ કહે છે. ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક ઃ આઠમા ગુણસ્થાનવર્તી જીવના અધ્યવસાયોની વિશુદ્ધિ કરતાં અનિવૃત્તિ બાદરગુણસ્થાનવર્તી જીવના પરિમાણોની વિશુદ્ધિ અનંતગુણી અધિક હોય છે. અહીં ઉપશમ કે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત જીવ સ્થૂલ અને સૂક્ષ્મ બંને રૂપે ક્રોધ, માન, માયા આ ત્રણે કષાયોનું ઉપશમન અથવા ક્ષય કરે છે પરંતુ લોભ વિદ્યમાન છે તેથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ બાદરગુણસ્થાનક છે. ૧૦. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક : આ સ્થાનમાં અતિઅલ્પાંશે લોભ વિદ્યમાન રહે છે અર્થાત્ સૂક્ષ્મ લોભકષાયનો ઉદય હોય છે તેથી તેને સૂક્ષ્મસંપ૨ાયગુણસ્થાનક કહે છે. ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક : જેમ ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી મેલ નીચે બેસી જાય છે, ઉપર સ્વચ્છ પાણી દેખાય છે તેમ કષાયોના ઉપશમનથી જેનો મોહ અંતર્મુહૂર્ત માટે શાંત થાય છે તેવી ચિત્તવૃત્તિને ઉપશાંતમોહ અથવા ઉપશાંતકષાય કહેવાય છે. મોહનો ઉપશમ થતાં આત્માના અધ્યવસાયમાં સ્વચ્છતા-વીતરાગતા આવી જાય છે પરંતુ ઘાતીકર્મોનું આવરણ બાકી રહેલું છે તેથી તે જીવ છદ્મસ્થ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૬૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જેમ સ્વચ્છ થયેલ પાણીમાં કાંકરી નાંખતા પાણી ફરી ડહોળું બને છે તેમ ઉપશમ અલ્પકાલીન હોવાથી મોહનો ઉદય થતાં આત્મા પુનઃ પતન પામે છે. તેથી આ ગુણસ્થાનને ઉપશાંત કષાય-છબસ્થ-વીતરાગ ગુણસ્થાનક કહે છે. ૧૨. ક્ષણમોહ ગુણસ્થાનક ? કષાયોનો નાશ કરવા કટીબદ્ધ થયેલ આત્મા, દસમા ગુણસ્થાનના અંતમાં લોભના ચરમઅંશનો ક્ષય કરી આ સ્થાનમાં મોહથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે તેવી અવસ્થાનું નામ ક્ષણમોહ કે ક્ષીણકષાય છે. ૧૩. સયોગી કેવલી ગુણસ્થાનક : મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ યોગ સહિત હોય તે સયોગી કહેવાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય અને અંતરાયનો ક્ષય થવા પર જે સર્વજ્ઞ, સર્વદર્શી થયા છે પરંતુ જેના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મની હાજરીના કારણે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ શેષ રહે છે માટે તે સયોગી કેવળી કહેવાય છે. ૧૪. અયોગ કેવળી ગુણસ્થાનક ? આધ્યાત્મિકવિકાસની આ ચરમોત્કૃષ્ટ અવસ્થા છે. શુક્લધ્યાનની પ્રકર્ષતાથી મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સર્વથા નિરોધ કરી આત્મા યોગરહિત = અયોગી બને છે અને છેવટે નિષ્પકંપ સ્થિતિને પામી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. આમ બાલાવબોધકારે આત્માના આધ્યાત્મિક વિકાસના ક્રમિક સોપાન - ગુણસ્થાનક દ્વારા ચૈતન્યની અશુદ્ધતમમાંથી વિશુદ્ધતમ અવસ્થાની અપેક્ષાએ જૈનદર્શન માન્ય પ્રસિદ્ધ ગુણસ્થાનક પ્રમાણે જીવના ચૌદ ભેદ વર્ણવ્યા છે. બાલાવબોધકારે જૈનદર્શનની અનેકાન્તદૃષ્ટિનો પરિચય કરાવતાં જીવના ભેદોનો મૂળગ્રંથમાં ઉલ્લેખ ન હોય તેવા પ્રકારો પણ વિશિષ્ટ સમજણ માટે અહીં વર્ણવ્યા છે. તે માટે બાલાવબોધકારે પોતે જ કહ્યું છે કે - “મૂલસૂત્રિ અણ કહિયાઈ અધિકાર હેતુ ભણી પ્રસંગિહિ કહિઆ.' જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૬૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ સંસારીજીવોના વિવિધપ્રકારે ભેદો આ પ્રમાણે છે ચેતનાગુણની અપેક્ષાએ એક પ્રકારે જીવ તે ચૈતન્યલક્ષણ. દુ:ખ પ્રતિકારક ચેષ્ટા કરવાને સમર્થ-અસમર્થના ભેદથી બે પ્રકારે જીવ તે ત્રસ અને સ્થાવર. જાતીયસંજ્ઞાની પ્રધાનતાથી ત્રણ પ્રકારે જીવ તે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. સંસારીજીવો જેમાં ગમન કરે છે તે ગતિની અપેક્ષાએ ચાર પ્રકારે જીવ તે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ વિષયોના જ્ઞાનના સાધન ભૂત ઇન્દ્રિયોની પ્રધાનતાથી પાંચ પ્રકારે જીવ તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. બાહ્યશરીરની મુખ્યતાના આધારે છ પ્રકારે જીવ તે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. I આ રીતે દસ પ્રકારે, વીસ પ્રકારે, ચોવીસ પ્રકારે અને બત્રીસ પ્રકારે જીવોના ભેદો ગણાવ્યા છે. આ સર્વભેદો સ્વમતિથી નહિ પણ શાસ્ત્રસમ્મત છે તે દર્શાવવા માટે બાલાવબોધકારે નીચે પ્રમાણે ગાથાઓ આપી છે. ववहारियर निगोया परित्त पुढवाई चुगइपणिदी विगलतिगे चउदस, चउ-तस पणिगिंदि सुहमियरा || मिच्छे सासण मीसे अविरई देसे पत्त-अपमत्ते नियट्टि अनियट्टि सुहुमुवसम खीण सजोगी अजोगी गुणा H चउदस वा पणिगिंदिय तिरि नर सन्नियर निरय सुर विगला । पणिगिंदिय विगला सुर नर नारय जल थल खगाय 11 1 पुढवि दग अगणि मारुय वणस्सइणंता पणिदिया चउहा 1 वणपत्तेआ विगला दुविहा य सव्वे वि बत्तीसं 11 આમ બાલાવબોધકારે જીવતત્ત્વના વર્ણનમાં જીવનું લક્ષણ આપ્યું પછી સંસારીજીવોના વિવિધ ભેદો દર્શાવ્યા છે તેમાં મૂળગ્રંથ કરતાં ઘણું જ સ્પષ્ટતા પૂર્વક સમજાવેલું છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #76 -------------------------------------------------------------------------- ________________ || જીવતત્ત્વપૂર્ણ || અજીવતત્ત્વ धम्माधम्मागासा तिय तिय भेआ तहेव अद्धा य । खंधा देस पएसा परमाणु अजीव चउदसहा ।। અજીવતત્વ કોને કહેવાય ? જેનામાં જીવ ન હોય તે અજીવ. જે પદાર્થ ચૈતન્યરહિત, ઉપયોગરહિત હોય તે અજીવ કહેવાય. તે અજીવના મુખ્ય પાંચ ભેદ અને ચૌદ પેટાવિભાગ છે. ઉપરોક્ત ગાથા દ્વારા બાલાવબોધકારે અજીવતત્ત્વના મુખ્ય પાંચ અને ગૌણ ચૌદ ભેદો દર્શાવ્યા છે. મુખ્ય ભેદો ગૌણ ભેદો ધર્માસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. અધર્માસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. આકાશાસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. કાળનો એક ભેદ ૧ ભેદ છે. પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ૪ ભેદ છે. અજીવતત્વના કુલ ૧૪ ભેદ અહીં બાલાવબોધકારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદો – દ્રવ્ય, દેશ અને પ્રદેશ ગણાવ્યા છે અર્થાત્ ધર્માસ્તિકાયાદિમાં અંધ સંજ્ઞા કહી નથી કેમકે ધર્માસ્તિકાયાદિ અખંડ દ્રવ્યરૂપ છે તેમાં સંયોજન, વિભાજન થતું નથી તેથી ધર્માસ્તિકાયદ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય કહ્યું છે. પુદ્ગલાસ્તિકાયમાં સંયોજન-વિભાજન થાય છે માટે પુદ્ગલમાં સ્કંધ સંજ્ઞા કહી છે. અર્થાત્ પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ – સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ ચાર ગણાવ્યા છે. મૂળગાથામાં ઘમ્મઘમ્મા'THI પદ છે. તેની સાથે જોડાયેલ અસ્તિકાય શબ્દનો અર્થ બાલાવબોધકારે સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યો છે કે “અસ્તિ કહાઈ પ્રદેશ તેહ તણઉ કાય ભણીઇ સંધાત=સમૂહ” અસ્તિકાય = પ્રદેશોનો સમૂહ. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો પ્રદેશસમૂહાત્મક, ચૌદ રાજલોકવ્યાપ્ત અને અમૂર્ત છે. તેને ચર્મચક્ષુ વડે જોઈ શકાતા નથી. આ અખંડ ત્રણેય દ્રવ્યોના કલ્પિત સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગો છે. સ્કંધ : પદાર્થનો આખો ભાગ અર્થાત્ એક સમૂહરૂપ સંપૂર્ણ તે સ્કંધ. દેશ : પદાર્થથી સંલગ્ન અમુકભાગ અથવા બુદ્ધિકલ્પિતભાગ તે દેશ. પ્રદેશ : પદાર્થનો નિર્વિભાગ અંશ અથવા સર્વથી સૂક્ષ્મઅંશ તે પ્રદેશ. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યમાંથી એક પણ પ્રદેશ કોઈ કાળે છૂટો પડતો નથી તેથી તેમાં પરમાણુનો ભેદ ઘટિત થતો નથી. પરમાણું એટલે પદાર્થથી ભિન્ન અવિભાજ્ય અંશ. પુદ્ગલદ્રવ્યના સ્કંધમાંથી આવો નિર્વિભાગ અણુ-અંશ છૂટો પડે છે માટે પુદ્ગલદ્રવ્યના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપ ચાર ભેદો છે. પ્રદેશ અને પરમાણુ અવિભાજ્ય અંશની દૃષ્ટિએ સમાન જ છે. પરંતુ પ્રદેશ એટલે અંધથી અભિન્ન નિર્વિભાગ અંશ અને પરમાણુ એટલે સ્કંધથી ભિન્ન નિર્વિભાગ અંશ. કાળ દ્રવ્યના પ્રદેશો હોતા નથી તેથી કાળનો ભેદ ફક્ત કાળ રૂ૫ એક જ છે. બાલાવબોધકારે અજીવતત્ત્વોનું વર્ણન કરતાં છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે તેમાં પણ વિશેષ કરી પાંચ અજીવદ્રવ્યનું વિસ્તૃત વર્ણન કર્યું છે. છ દ્રવ્યનું સ્વરૂપ સમગ્રવિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યો જ છે. તેમાં જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપ છે અને બીજાં પાંચ દ્રવ્યો અચેતન છે. આ છ દ્રવ્યમાં પુદ્ગલને સ્પર્શી શકાય છે, ચાખી શકાય છે, સુંઘી શકાય છે જોઈ શકાય છે અને સાંભળી શકાય છે તેથી પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ (રૂપી) છે અને બાકીના પાંચદ્રવ્યો ઇન્દ્રિયગોચર ન હોવાથી અમૂર્ત (અરૂપી) છે. છ દ્રવ્યમાં - જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય ક્રિયાશીલ છે, બાકીનાં ચાર દ્રવ્યો નિષ્ક્રિય છે. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૯૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્યમાં - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા છે, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળના પ્રદેશો અનંતા છે. છ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ દ્રવ્યો પ્રદેશસમૂહાત્મક હોવાથી અસ્તિકાય કહેવાય છે. જૈનદર્શનમાં આ પંચાસ્તિકાય અતિપ્રસિદ્ધ છે. કાળ દ્રવ્ય એક જ છે તેના પ્રદેશોનો સમૂહ ભેગો થતો નથી માટે કાળદ્રવ્ય અસ્તિકાય નથી. છ દ્રવ્યમાં આકાશ દ્રવ્ય લોકાલોક વ્યાપ્ત છે, બાકીનાં પાંચ દ્રવ્યો લોકવ્યાપ્ત છે. - છ દ્રવ્યો સમસ્ત જગતમાં એક સમયે કેવી રીતે વ્યાપીને રહે ? એવી શંકાનું નિરાકરણ કરતાં બાલાવબોધકારે દૃષ્ટાંત આપ્યું છે કે - જેવી રીતે એક ગદીઆણા પારામાં ઔષધના પ્રભાવથી સો દિઆણા પ્રમાણ સોનું સમાઈ જાય તો પણ પારાના વજનમાં વધારો થતો નથી તેવી રીતે દ્રવ્યોની અરૂપિતાના કારણે દ્રવ્યો વિશ્વમાં એક સમયે એક સામટા વ્યાપીને રહી શકે છે. ધર્માસ્તિકાય: ધર્માસ્તિકાય એટલે ગતિનું સહાયક દ્રવ્ય. કોઈપણ વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાન પર ગમનાગમન કરે તે ગતિતત્વના માધ્યમ દ્વારા જ થઈ શકે છે. જેમ માછલીમાં તરવાની શક્તિ સ્વાભાવિક હોય છે. છતાં તે પાણી વિના તરી શકતી નથી અર્થાત્ માછલીને તરવા માટે પાણીની અપેક્ષા છે, એ જ રીતે જીવ અને પુદ્ગલમાં ગમન કરવાની શક્તિ સ્વાભાવિક રહેલી છે પરંતુ ચલનસ્વભાવી ધર્માસ્તિકાયની સહાયતા વિના જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરતા નથી. ક્રિયાશીલ એવા જીવ અને પુદ્ગલને ગતિ ક્રિયામાં મદદ કરનાર ધર્માસ્તિકાય છે. તે એક અખંડ દ્રવ્ય છે, ચૌદરાજલોક વ્યાપ્ત છે, અનાદિઅનંત, નિત્ય, અમૂર્ત અને અસંખ્યાત પ્રદેશોનો એક પુંજ છે. અધર્માસ્તિકાય : પ્રત્યેક વસ્તુની સ્થિરતાનું કારણ અધર્માસ્તિકાય છે. જો લોકમાં અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલોની અવિરામગતિ જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ઉપ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાલુ જ રહે, પરંતુ ગતિના વિરોધાભાસી સ્થિર સ્વભાવવાળું અધર્માસ્તિકાય પદાર્થોને સ્થિરતામાં સહયોગ કરે છે. જેમ ઉડતા પક્ષીને બેસવા માટે વૃક્ષ, પર્વતનું શિખર કે ભૂમિ સહાયક થાય છે તેમ સ્થિતિ ક્રિયા પરિણત જીવપુગલમાં સ્થિત્વનો સ્વાભાવિક ગુણ-શક્તિ છે પરંતુ જીવ અને પુલને સ્થિર થવામાં અધર્માસ્તિકાય ઉદાસીનભાવથી પોતાના સ્વભાવ અનુસાર સહાયક બને છે. અધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય, સંપૂર્ણ લોક વ્યાપ્ત, અનાદિ - અનન્ત, અસંખ્યાત પ્રદેશ અને અમૂર્ત છે. આકાશાસ્તિકાય ? જગતમાં રહેલાં બધા દ્રવ્યોને આધારની અપેક્ષા હોય છે. જેમ વૃક્ષ, મકાન વગેરે પૃથ્વીના આધારે રહેલા છે તેમ જીવ અને પુદ્ગલોને આધાર અને અવકાશ આપે તે આકાશ “વાદિનક્ષi વિશ:” અવગાહ = જગ્યા આપવાની ક્ષમતા. આકાશ બે પ્રકારનું - લોકાકાશ અને અલોકાકાશ. જે આકાશખંડમાં ધર્મ, અધર્મ, પુદ્ગલ, કાળ અને જીવ આ પાંચદ્રવ્યો છે તે લોકાકાશ. તેનાથી વિપરીત અર્થાત્ જે આકાશખંડમાં આ પાંચ દ્રવ્યો નથી તે અલોકાકાશ. આકાશાસ્તિકાય તે એક અખંડ દ્રવ્ય, સર્વત્ર = લોકાલોકવ્યાપ્ત, અનાદિ-અનંત અમૂર્ત અને જગ્યા આપવાના સ્વભાવવાળું છે. પુલાસ્તિકાય ? વૃદ્ + અન્તુ આ બે ધાતુમાંથી પુગલ શબ્દની સિદ્ધિ થાય છે. પૃદ્ = ભરાઈ જવું, અન્ન = ઓગળી જવું તેથી પુદ્ગલો પૂરણ, ગલન સ્વભાવવાળા કહ્યાં છે. જેમાં પૂરણ = એકી ભાવ અને ગલન = પૃથભાવ હોય તે પુદ્ગલ. “પૂરન્તિ નત્તિ ૨ પુના.” ! દશ્યમાન સંપૂર્ણ જગત પુદ્ગલમય છે. જીવની જેટલી પણ પ્રવૃત્તિઓ હોય છે તે પુદ્ગલની સહાયતાથી જ થાય છે. પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે તેથી તત્ત્વાર્થસૂત્ર અનુસાર તેની પરિભાષા છે કે “અરસાન્ધવર્ણવત્ત. પુત્તિ: | (અધ્યાય - ૫, સૂ. ૨૩) અર્થાત્ જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે તે પગલાસ્તિકાય કહેવાય. નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #80 -------------------------------------------------------------------------- ________________ છે. પુદ્ગલ દ્રવ્યના વિશેષ પર્યાયો યાને ભિન્ન ભિન્ન અવસ્થાઓ આ પ્રમાણે सद्दधयार - उज्जोय, पभा छाया तवो इ वा । વન્નમંધરસાળાસા, પુાતાનું તુ લાળ || (ઉત્ત.સૂત્ર. ૭. ૨૮, T. ૧૨) શબ્દ = ધ્વનિરૂપ પરિણત પુદ્ગલો તે શબ્દ. આ શબ્દના બે પ્રકાર છે. પ્રાયોગિક અને વૈસસિક. કોઈ પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થતો શબ્દ તે પ્રાયોગિક. જેમકે - મુખની હવા દ્વારા વગાડાતો શંખ, બંસરી વગેરેમાંથી નીકળતો અવાજ તે પ્રાયોગિક શબ્દ. સ્વાભાવિકપણે ઉત્પન્ન થતો અવાજ જેમકે મેઘગર્જના તે વૈરુસિકશબ્દ. શબ્દના બીજી રીતે પણ ત્રણ પ્રકાર છે. અજીવશબ્દ અને મિશ્રશબ્દ. જીવશબ્દ, અંધકાર= ગાઢ કાળા વર્ણના પુદ્ગલોથી નિષ્પન્ન થતો તમ તે અંધકાર કહેવાય છે. તે પ્રકાશનો વિરોધી અને પૌદ્ગલિક છે. ઉદ્યોત= ચંદ્ર, ચન્દ્રકાન્તમણિ આદિના શીતલપ્રકાશ ને ઉદ્યોત કહેવાય છે. પ્રભા = પ્રકાશરૂપ પુદ્ગલોમાંથી નીકળતો આછો આછો પ્રકાશ તેને પ્રભા કહે છે. જેમકે રત્નોમાંથી નીકળતાં રશ્મિ તે રત્નોની પ્રભા કહેવાય છે. છાયા – પ્રતિબિંબ ને છાયા કહેવાય છે. પ્રકાશ ઉપર આવરણ આવવાથી જે પડછાયો અથવા પ્રતિબિંબ પડે તેને છાયા કહે છે. વર્ણ આતપ= જે સ્વયં ઉષ્ણ નથી પરંતુ તેમાંથી નીકળતા પ્રકાશની ઉષ્ણતા અનુભવાય છે તે આતપ. જેમકે - સૂર્યનો પ્રકાશ. — ગંધ = રસ = રંગ ને વર્ણ કહે છે. તે પાંચ પ્રકારનો - કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શ્વેતવર્ણ. ગંધ બે પ્રકારની સુગંધ અને દુર્ગંધ. રસ પાંચ પ્રકારના - તિક્તરસ, કટુરસ, આમ્લસ, કષાય રસ અને મધુ૨સ. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ 65 Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ = સ્પર્શ આઠ પ્રકારના – કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, રુક્ષસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને શીતસ્પર્શ. આ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પૌલિક છે. પુદ્ગલાસ્તિકાયના દ્રવ્ય અનંત છે, ચૌદ રાજલોકવ્યાપ્ત, અનાદિ અનંત, અને મૂર્ત અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત છે. કાળદ્રવ્ય : “જ્યતે નેન તિ શ્રાત:” | જેના દ્વારા પરિસ્થિતિનું કલન = જ્ઞાન થાય છે તે કાલ કહેવાય છે. કાલ નામનું કોઈ વાસ્તવિક દ્રવ્ય નથી પરંતુ તે અનુમેય છે. अनागतस्यानुत्पत्तेः; उत्पन्नस्य च नाशतः । प्रदेशप्रचयाभावात् काले नैवास्तिकायता ।। ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો નથી, ભૂતકાળ નષ્ટ થઈ ચૂક્યો છે અને કાળ તે વર્તમાન સમયરૂપ છે. સમયનો વિભાગ થઈ શકતો નથી તેથી કાળ અપ્રદેશ છે. પ્રદેશનો સમૂહ ન હોવાથી કાળને અસ્તિકાય પણ કહેવાતો નથી. જેનાથી કાળને જાણી શકાય છે તેવાં કાર્યો દ્વારા પણ કારણરૂપ કાળને ઓળખાવતા તત્ત્વાર્થસૂત્રમાં કાળનું લક્ષણ - કાળના ઉપકારો બતાવ્યા છે કે – વર્તના પરિણામ: ક્રિયાપરવાપરત્વે વેનિસ્ય ' (અધ્યાય - ૫, સૂત્ર - ૨૨) વર્તના - સત્તા. કોઈપણ સમયમાં કોઈપણ સ્વરૂપે દ્રવ્યનું ટકી રહેવું તે વના. પરિણામ - પરિવર્તન. અર્થાત્ નવ્ય, પુરાણાદિ અવસ્થાઓનું પલટાવું. ક્રિયા - ચેષ્ટા, ગતિ. પરવાપરત્વ - પૂર્વ અને પાશ્ચાત્ય તેમજ યેષ્ઠ અને કનિષ્ઠ એ પ્રકારનો જે વ્યવહાર થાય છે તે પરવાપરત્વ છે. આમ કાલની ઉપયોગિતા સ્વયં સિદ્ધ થાય છે. ગતિ, સ્થિતિ, ક્રિયા વગેરે જેના આધારે નિર્ધારિત થાય છે તે કાળ દ્રવ્ય છે. કોઈ પણ કાર્ય કાળની સહાયતા વિના અસંભવ છે. એવા અનાદિ-અનંત, અમૂર્ત કાળના વ્યાવહારિક વિભાગો નીચે પ્રમાણે છે – નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ || || || || || | અતિસૂક્ષ્મ યાને અવિભાજ્યકાલ = એક સમય અસંખ્યાત સમય = એક આવલિકા ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લક ભવ (ઓછામાં ઓછું આયુષ્ય) ૧૭.૫ ક્ષુલ્લકભવ = એક ઉચ્છવાસ-શ્વાસ (પ્રાણ) સાત પ્રાણ = એક સ્ટોક સાત સ્ટોક = એક લવ ૩૮.૫ લવ = એક ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવ (બે ઘડી) = એક મુહૂર્ત ૩૦ મુહુર્ત (૭૦ ઘડી) == એક અહોરાત્ર (દિવસ-રાત) ૧૫ અહોરાત્ર = એક પક્ષ (પખવાડીયું) બે પક્ષ = એક માસ બે માસ = એક ઋતુ ત્રણ ઋતુ (છ માસ) = એક અયન બે અયન = એક વર્ષ પાંચ વર્ષ = એક યુગ ૮૪ લાખ વર્ષ = એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ = એક પૂર્વ અસંખ્યાત વર્ષ = એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ = એક સાગરોપમ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = એક અવસર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = એક ઉત્સર્પિણી કાળ ૨૦ ક્રોડાકોડી સાગરોપમાં = એક કાળચક્ર અનંત કાળચક્ર = એક પુદ્ગલપરાવર્ત. અજીવ અસ્તિકાય ? તેના બે પ્રકાર - પુત્તેિ = પુલાસ્તિકાય, નો પુત્તે = પુદ્ગલાસ્તિકાય ન હોય તે નો પુદ્ગલાસ્તિકાયના ત્રણ ભેદ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલાસ્તિકાયના છ પ્રકાર આ પ્રમાણે છે (૧) સૂક્ષ્મ - ઇન્દ્રિયોથી અગોચર સ્કંધ, કર્મવર્ગણા, ભાષાવર્ગણા. (૨) સૂક્ષ્મસૂક્ષ્મ - અત્યંત સૂક્ષ્મ, અવિભાજ્ય અંશ, પરમાણુ (૩) સૂક્ષ્મબાદર જે જોઈ શકાય નહિ પરંતુ બાકીના ચાર ઇન્દ્રિયગમ્ય છે તે રસ, ગંધ, વાયુ વગેરે (૪) બાદર સૂક્ષ્મ તડકો, ધુમ્મસ, પ્રકાશ વગેરે જે જોઈ શકાય પણ ગ્રહણ ન કરી શકાય તે (૫) બાદર જે અલગ થઈ ફરી જોડાઈ શકે તે પ્રવાહી પદાર્થ, તેલ, પાણી, દૂધ વગેરે - (૬) બાદરબાદર જે કંધના ટુકડા થયા પછી ફરી મળે કે જોડાય નહિ તે પત્થર, લાકડી, માટી, કાચ વગેરે. || અજીવતત્ત્વપૂર્ણ | પુણ્યતત્ત્વ પૂર્વકાલમાં જીવ દ્વારા માનસિક, વાચિક અને કાયિક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જે શુભ કર્મનો બંધ થાય છે, તે શુભકર્મનું જે ફળ તે પુણ્ય છે. સત્કર્મોને પુણ્ય કહેવાય છે. તે સત્કર્મો જેવાં કે નિરાધારને આશ્રય આપવો, ભૂખ્યાને ભોજન આપવું, બીજાના હિત સુખને વિચારવું, દીન દુ:ખીને યથોચિત વસ્તુઓનું દાન આપવું, ધાર્મિક પ્રવૃત્તિઓ, ધર્મક્રિયા તેમજ અનુષ્ઠાન વગેરે કરવાં, પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ તેમને સહાય કરવી વગેરે પુણ્યબંધરૂપ કાર્યો છે. - ---- પુણ્યતત્ત્વમાં, ઉદયમાં આવેલી શુભ પ્રકૃતિઓના ફલસ્વરૂપ પ્રાપ્ત થતી શુભ સામગ્રીઓનું વર્ણન છે. શુભયોગથી ઉત્પન્ન થતાં પુણ્યનું ફળ જીવ ૪૨ પ્રકારે ભોગવે છે તે આ પ્રમાણે છે વેદનીયકર્મની એક પ્રકૃતિ શાતાવેદનીય તે પુણ્ય પ્રકૃતિ છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૭૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧. શાતાવેદનીય : સુખાનુભૂતિ. જે સુખકારક સંવેદન તે શાતાવેદનીય આવું સુખસંવેદન મનુષ્યભવમાં અલ્પાંશે અને દેવભવમાં અધિકાંશે હોય છે. ૨. 3. ૪. ૫. 6 ૮. ૬. દેવાનુપૂર્વી : વિગ્રહગતિ (ભવાંતર)થી જીવને જે કર્મ પોતાના દેવયોગ્ય ઉત્પત્તિ સ્થાનમાં લઈ જાય તે દેવાનુપૂર્વીનામ. મનુષ્યગતિ : જે કર્મના ઉદયથી આત્મા મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરે તે મનુષ્યગતિ નામ. ૯. દેવાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ દેવરૂપમાં જીવન ધારણ કરે તે દેવાયુષ્ય. મનુષ્યાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ મનુષ્યરૂપમાં જીવન વ્યતીત કરે તે મનુષ્યાયુષ્ય. ૧૧. તિર્યંચાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ તિર્યંચના અવતારને ધારણ કરે તે તિર્યંચાયુષ્ય. દેવગતિ : જે કર્મના ઉદયથી આત્મા દેવપર્યાયને પ્રાપ્ત કરે તે દેવગતિ નામ. મનુષ્યાનુપૂર્વી વિગ્રહગતિથી જીવને જે કર્મ મનુષ્યયોગ્ય પોતાના ઉત્પત્તિસ્થાને લઈ જાય તે મનુષ્યાનુપૂર્વીનામ. પંચેન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે પંચેન્દ્રિયજાતિ, શરીર જે શીર્ણ યાને ક્ષણક્ષણમાં ક્ષીણ થવાનો જેનો સ્વભાવ છે તે શરીર. તેનાં પાંચ પ્રકાર છે. ૧૦. ઔદારિક શરી૨ : જે ઉદાર અર્થાત્ સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોય, જેમાં અસ્થિ, માંસ, રક્ત વગેરે સપ્તધાતુઓ હોય તેમજ જે સડન-પડન વિધ્વંસન સ્વભાવવાળુ હોય તે ઔદારિક શરીર. સામાન્યથી મનુષ્ય અને તિર્યંચને આ શરીર હોય છે. = વૈક્રિય શરીર : જેના દ્વારા એકરૂપ, અનેકરૂપ, નાનું-મોટું દૃશ્ય, અદૃશ્ય આદિ વિવિધ ક્રિયાઓ કરી શકાય તથા મર્યા પછી જે જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ શરીર આપોઆપ વિસરાલ થઈ જાય અર્થાતુ કપૂરની જેમ ઊડી જાય તે વૈક્રિય શરીર. તેના બે પ્રકાર છે - (૧) ઉત્પન્ન થતાંની સાથે સ્વાભાવિકપણે જે મળે તે ઔપપાતિક વૈક્રિય શરીર. આ દેવ અને નારકીને હોય છે. (૨) તપ આદિ દ્વારા શક્તિ વિશેષથી પ્રાપ્ત થતું વૈક્રિય તે લબ્ધિપ્રત્યય વૈક્રિય શરીર. તે મનુષ્ય અને તિર્યંચને પ્રાપ્ત થઈ શકે છે. ૧૨. આહારક શરીર : ચતુર્દશ પૂર્વધર મુનિ પોતાની શંકાનું નિરાકરણ કરવા અથવા તીર્થકરનું ઐશ્વર્ય જોવા માટે લબ્ધિવિશેષથી એક હાથ પ્રમાણ અત્યંત જાજ્વલ્યમાન સ્ફટિક સમાન વિશુદ્ધ જે શરીર બનાવે તે આહારક શરીર. ૧૩. તૈજસ શરીર : તેજ: પુદ્ગલોથી નિષ્પન્ન શરીર તૈજસ કહેવાય છે. આ શરીર આહાર આદિને પચાવવાનું કારણ તથા તેજોમય તેજોવેશ્યાનું પણ કારણ છે. ૧૪. કાર્પણ શરીર : કર્મ પુદગલોનું બનેલું શરીર તે કાર્મણ શરીર. આત્માના પ્રદેશ સાથે લાગેલા અષ્ટકર્મના પુદ્ગલોનો સમૂહ તે કાર્મણ શરીર. ૧૫. ઔદારિક અંગોપાંગ : જે કર્મના ઉદયથી ઔદારિકશરીર પરિણત પુદ્ગલોથી અંગોપાંગ બને તે ઔદારિક અંગોપાંગ. ૧૭. વૈક્રિય અંગોપાંગ : જે કર્મના ઉદયથી વૈક્રિયશરીર પરિણત પુદ્ગલોથી અંગોપાંગ બને તે વૈક્રિય અંગોપાંગ. ૧૭. આહારક અંગોપાંગ : જે કર્મના ઉદયથી આહારકશરીર પરિણત પુદ્ગલોથી અંગોપાંગ બને તે આહારક અંગોપાંગ. ૧૮. વજઋષભનારાચ સિંહનન : વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ. જેમાં બે લાંબા હાડકાને મજબૂત જોડાણ થયેલું હોય તે મર્કટબંધ અર્થાત્ નારાચ હોય તેની ઉપર પાટાની જેમ ગોળ હાડકું વીંટળાયેલું હોય તે ઋષભ અને તેના મધ્યમાં વધુ મજબૂતાઈ માટે ખીલીની જેમ એક હાડકું આરપાર ગયેલું હોય તે વજ. આવી અસ્થિસંરચનાને વજઋષભનારાચ સંઘયણ કહેવાય છે. ૧૯. સમચતુરસસંસ્થાન : સમ=સમાન, ચતુર્ = ચાર, અસ=ખૂણા નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૭૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ જે શરીરના ચારે ખૂણા સમાન હોય એટલે કે પદ્માસને બેઠેલ વ્યક્તિના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું અને ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું અંતર તથા લલાટથી આસન સુધીનું અંતર અને બંને જાનુ વચ્ચેનું અંતર સમાન હોય તે સમચતુરસસંસ્થાન. ૨૦. શુભ વર્ણ : જે કર્મના ઉદયથી શરીરનો રંગ શુભ હોય તે શુભવર્ણનામ. ૨૧. શુભ ગંધ : જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ ઉત્પન્ન થાય તે શુભગંધનામ. ૨૨. શુભ રસ : જે કર્મના ઉદયથી શરીરમાં શુભ રસોની ઉત્પત્તિ થાય તે શુભરસનામ. ૨૩. શુભ સ્પર્શ : જે કર્મના ઉદયથી શરીરનો સ્પર્શ શુભંકર હોય તે શુભસ્પર્શનામ. ૨૪. શુભ વિહાયોગતિ ઃ જે કર્મના ઉદયથી જીવની ચાલ હંસ, ગજ વગેરેની જેમ પ્રશસ્ય બને તે શુભ વિહાયોગતિ. ૨૫. અગુરુલઘુનામ : અતિશય ભારે પણ નહિ અને અતિશય હલકું પણ નહિ. જો અતિ ભારે હોય તો હાલવા-ચાલવામાં તકલીફ પડે અને અતિશય હળવું હોય તો સ્થિર ન રહી શકે. જે કર્મના ઉદયથી સમતોલપણું જળવાઈ રહે તે અગુરુલઘુનામ. પરાઘાતનામ : જે કર્મના ઉદયથી જીવ શક્તિશાળી બળવાનોની દૃષ્ટિમાં પણ અજેય ગણાય અર્થાત્ કોઈથી પરાભવ ન પામે અને દુર્ઘર્ષ વિરોધીઓને પણ પરાજિત કરી શકે તે પરાઘાતનામ. ૨૭. ઉચ્છવાસનામ : જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસની શક્તિ પ્રાપ્ત થાય. બહારની હવાને નાસિકા દ્વારા અંદર લેવી તે શ્વાસ અને શરીરની અંદરની હવા નાસિકા દ્વારા બહાર કાઢવી તે ઉચ્છવાસ નામ. ૨૮. આપ નામ : જે કર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ હોય ૨૬. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેનો પ્રકાશ ઉષ્ણ હોય, જે બીજાને આતાપ આપે તે આતપ નામ. ૨૯. ઉદ્યોત નામ : જે કર્મના ઉદયથી જીવોનું શરીર ઉષ્ણ સ્પર્શરહિત અર્થાત્ શીત પ્રકાશયુક્ત હોય તે ઉદ્યોત નામ. ૩૦. નિર્માણ નામ : જે કર્મના ઉદયથી શરીરના મસ્તક વગેરે અંગો અને આંગળી વગેરે ઉપાંગો શરીરના પ્રતિનિયત જગ્યાએ ગોઠવાઈ જાય તે નિર્માણનામ. ૩૧. તીર્થંકર નામ : જે કર્મના ઉદયથી જીવ તીર્થંક૨ પદને પ્રાપ્ત કરે અને અપરિમિત ઐશ્વર્યનો ભોક્તા બને તે તીર્થંકરનામ. ૩૨. ત્રસ નામ : જે કર્મના ઉદયથી જીવને ત્રસકાયની પ્રાપ્તિ થાય તે ત્રસ અર્થાત્ તડકા વગેરે દુ:ખોથી ત્રાસ પામે અને છાયા વગેરે સુખના કારણે ગમનાગમન કરે તે ત્રસ નામ. ૩૩. બાદરનામ : જે કર્મના ઉદયથી જીવ બાદર અર્થાત્ સ્થૂલ પરિણામી બને છે તે બાદરનામ. ૩૪. પર્યાપ્તનામ : જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્તનામ. ૩૫. પ્રત્યેકનામ : પ્રત્યેક એટલે અલગ-અલગ, સ્વતંત્ર. જે કર્મના ઉદયથી એકેક જીવને એકેક શરીર હોય તે પ્રત્યેક નામ. ૩૬. સ્થિર નામ : જે કર્મના ઉદયથી શરીરના દાંત, અસ્થિ, મસ્તક, ગ્રીવા વગેરે અવયવો સ્થિર રહી શકે તે સ્થિરનામ. ૩૭. શુભ નામ : જે કર્મના ઉદયથી નાભિથી ઉપરના અવયવો શુભ હોય છે તે શુભનામ. જે કર્મના ઉદયથી જીવ ચાહે અન્ય પ્રતિ ઉપકાર કરે અથવા ન પણ કરે તો પણ સર્વજનને પ્રિય થાય તે સૌભાગ્યનામ. ૩૮. સૌભાગ્યનામ :. ૩૯. સુસ્વ૨નામ : જે કર્મના ઉદયથી જીવનો અવાજ મધુર, કર્ણપ્રિય અને સુખકારી હોય તે સુસ્વરનામ. ૪૦. આદેય નામ : આદેય = સ્વીકાર્ય. જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વમાન્ય હોય તે આદેયનામ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૭૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૧. યશ: કીર્તિનામ : જે કર્મના ઉદયથી સંસારમાં યશ અને કીર્તિ ફેલાય તે યશઃકીર્તિનામ. ૪૨. ઉચ્ચગોત્ર : શ્રેષ્ઠકુળ. જે કર્મના ઉદયથી જીવ લોક સન્માનિત પ્રતિષ્ઠિત કુળને પ્રાપ્ત કરે તે ઉચ્ચગોત્ર. આમ ૪૨ પ્રકારની પુણ્ય પ્રકૃતિમાં વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એમ ચાર અઘાતીકર્મનો સમાવેશ થાય છે તે અહીં કોષ્ટકરૂપે ગણાવી છે. વેદનીયકર્મ શાતાવેદનીય આયુષ્યકર્મ નામકર્મ દેવાયુ મનુષ્યાયુ તિર્યંચાયુ ગતિ જાતિ શરીર અંગોપાંગ સંઘયણ સંસ્થાન વર્ણાદિ આનુપૂર્વી વિહાયોગતિ પ્રત્યેકપ્રકૃતિ ત્રસદશકની - ૨ ઉચ્ચગોત્ર ૧ ૩ ૧ ૧ ૪ ૨ ૧ ૭ ૧૦ ગોત્રકર્મ ૩૭ ॥ પુણ્યતત્ત્વપૂર્ણ ॥ પાપતત્ત્વ અતીતકાળમાં મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ દ્વારા બંધાયેલ જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ અશુભકર્મનું જે ફળ તે પાપ. અસત્કર્મોને પાપ કહેવાય છે. જીવહિંસા કરવી, અસત્ય બોલવું, સંગ્રહ કરવો, બીજાનાં છિદ્રો = દોષ જોવા, ચાડી ચુગલી કરવી, રાગ-દ્વેષ કરવા, માયા-કપટ કરવાં, કોઈની નિંદા કરવી વગેરે પાપરૂપ કાર્યો છે. પાપતત્ત્વમાં અસત્કાર્યો દ્વારા પ્રાપ્ત થતી અશુભ સામગ્રીઓ એટલે કે દુઃખકર ફળોનું વર્ણન છે. અશુભયોગોથી ઉત્પન્ન થતાં અશુભકર્મોનું ફળ જીવ ૮૨ પ્રકારે ભોગવે છે. તે આ પ્રમાણે છે. જ્ઞાનાવરણીય કર્મ - જ્ઞાનને અવરોધ - આવરણ કરનાર કર્મ. જેવી રીતે વાદળાંઓથી ઢંકાયેલ સૂર્યનો પ્રકાશ સંપૂર્ણરીતે ફેલાતો નથી, તેવી રીતે કર્મના આવરણથી આચ્છાદિત આત્માનો જ્ઞાનપ્રકાશ પૂર્ણ પ્રગટ થતો નથી. તે જ્ઞાનનું આવરણ પાંચ પ્રકારનું છે. ૧. મતિજ્ઞાનાવરણ : પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી થવાવાળું જ્ઞાન તે મતિજ્ઞાન. તેને આવરણ કરનાર કર્મ તે મતિજ્ઞાનાવરણ. શ્રુતજ્ઞાનાવરણ : શાસ્ત્ર સાંભળવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. તે શ્રુતને આવરણ કરનાર કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ. અવધિજ્ઞાનાવરણ; ઇન્દ્રિયની સહાયતા વિના મર્યાદિત રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. આ જ્ઞાનને ઢાંકનાર કર્મ તે અધિજ્ઞાનાવરણ. મન:પર્યવજ્ઞાનાવરણ : સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનોવર્ગણાના પુદ્ગલ અર્થાત્ મનોગતભાવને જેના દ્વારા જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન અને આ જ્ઞાનને અવરોધ કરનાર કર્મ તે મનઃપર્યવજ્ઞાનાવરણ. કેવલજ્ઞાનાવરણ : કેવલ = પ્રતિપૂર્ણ. જે અનુપમેય છે તે કેવલજ્ઞાન આ જ્ઞાનને તિરોહિત કરનાર કર્મ તે કેવલજ્ઞાનાવરણ. ૩. ૪. ૫. દર્શનાવરણીય કર્મ દર્શન = સામાન્યબોધને આવરણ કરનાર કર્મ. આત્માને પ્રમેય પદાર્થોના સામાન્યબોધમાં અવરોધ ઉત્પન્ન કરનાર કર્મ તે દર્શનાવરણ. જેવી રીતે રાજાને મળવા આતુર હોય પણ દ્વારપાળ તેને અટકાવે તેવી રીતે આત્માની જોવાની શક્તિ હોવા છતાં જેના કારણે આત્મા શેય પદાર્થોને જોઈ શકતો નથી તે દર્શનાવરણીય કર્મ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ 66 Page #90 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શનાવરણ : ચક્ષુ = આંખના માધ્યમથી થતા શેય દ્રવ્યોના સામાન્ય અવબોધને આવરણ કરનાર ચક્ષુદર્શનાવરણ. અચક્ષુદર્શનાવરણ : ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયો અને મનના માધ્યમ દ્વારા થતા પદાર્થોના સામાન્યબોધને અવરોધ કરનાર તે અચક્ષુદર્શનાવરણ. ૮. અવધિદર્શનાવરણ : ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોના સામાન્યબોધને અટકાવનાર તે અવધિદર્શનાવરણ. કેવલદર્શનાવરણ : સમગ્રદ્રવ્યોના સાક્ષાત્ સામાન્યબોધને આવરણ કરનાર તે કેવલદર્શનાવરણ. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રાનો ઉદય થાય છે. તેમાં તરતમતાના કારણે પાંચ પ્રકારો છે. ૧૦. નિદ્રા : સહેલાઈથી જાગી જવાય તે નિદ્રા. ૧૧. નિદ્રાનિદ્રા : ઘણા પ્રયત્નપૂર્વક જાગે અર્થાત્ સહેલાઈથી ન જાગે તે નિદ્રા-નિદ્રા. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં કે ઊભા ઊભા ઊંઘ આવે તે પ્રચલા. ૧૩. પ્રચલા પ્રચલા : હરતાં-ફરતાં, હાલતાં-ચાલતાં ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા. ૧૪. સ્યાનગૃદ્ધિ : દિવસે ચિંતવેલું કઠિનકાર્ય રાત્રે ઉંઘમાં કરી આવે તો પણ પોતાને ખબર ન પડે એવી જે નિદ્રા તે સ્થાનદ્ધિ નિદ્રા. વેદનીય કર્મ - ઇન્દ્રિયજન્ય સુખદુઃખનું વેદન = અનુભવ કરાવે તે વેદનીય કર્મ. આ કર્મને મધુલિપ્ત ખગધારા સમાન કહ્યું છે. તેમાં મધુરસ સમાન જે સુખકારક સંવેદન તે શાતાવેદનીય, જીલ્લાભેદન સમાન જે દુઃખકારક સંવેદન તે અશાતાવેદનીય. ૧૫. અશાતાવેદનીય : દુઃખાનુભૂતિ. ઇન્દ્રિયના વિષયોની અનિષ્ટ - અપ્રિય જે અનુભૂતિ, દુઃખરૂપ જે વેદના તે અશાતાવેદનીય. આવું દુઃખ સંવેદન તિર્યંચમાં અલ્પાંશે અને નરકમાં અધિકાંશે હોય છે. મોહનીય કર્મ - જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપ તેમજ હિત-અહિતને જાણી ન શકે તે મોહનીય કર્મ. તેને મદ્યપાન જેવું કહ્યું છે. જેમ મદિરાના નશામાં મત્ત બનેલ વ્યક્તિને વિવેકનું ભાન રહેતું નથી તેમ જેના દ્વારા આત્મા મોહિત થાય, વાસ્તવિક-અવાસ્તવિકમાં મુંઝાય તે મોહનીય કર્મ. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #91 -------------------------------------------------------------------------- ________________ મોહનીયકર્મના મુખ્ય બે પ્રકારો - (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય દર્શનમોહનીયના ત્રણ પેટાવિભાગમાંથી એક મિથ્યાત્વમોહનીય છે. ૧૬. મિથ્યાત્વમોહનીય : સત્ વસ્તુમાં અસત્ બુદ્ધિ અને અસતું વસ્તુમાં સબુદ્ધિ તે મિથ્યાત્વ. તત્ત્વોના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા-રુચીનો અભાવ તથા દેવ-ગુરુ અને ધર્મની બાબતમાં ખોટા ખ્યાલ તે મિથ્યાત્વમોહનીય. મોહનીયનો બીજો પ્રકાર ચારિત્ર મોહનીય છે. તેના બે ભેદ - કષાય અને નોકષાય. જેના દ્વારા સંસાર વૃદ્ધિ થાય, ચિત્તના પરિણામો સંક્ષિપ્ત બને તે કષાય. આ કષાયના ૧૦ પ્રકાર છે. ૧૭ થી ૨૦. અનંતાનુબંધી કષાયઃ જે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરાવે તે અનંતાનુબંધી કષાય. તેના ચાર ભેદ-ક્રોધ, માન, માયા, લોભ. ૨૧ થી ૨૪. અપ્રત્યાખ્યાન કષાય : જેના ઉદયથી જીવને અલ્પત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છા પણ ન જાગે તે અપ્રત્યાખ્યાન કષાય. તેના ચાર ભેદ – ક્રોધ, માન, માયા, લોભ. ૨૫ થી ૨૮. પ્રત્યાખ્યાન કષાય : જે સર્વ સાવઘના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનને અટકાવે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય. તેના ચાર ભેદ - ક્રોધ, માન, માયા, લોભ. ૨૯ થી ૩૨. સંજ્વલન કષાય : જે અલ્પાંશે જલન પેદા કરે અર્થાત્ ચિત્તની અંદર કષાયની પરિણતિ થોડી હોય તે સંજવલન કષાય. તેના ચાર ભેદ – ક્રોધ, માન, માયા, લોભ. આ ચારેય કષાયોના ભેદોને સમજાવવા જુદી જુદી ઉપમાઓ આપવામાં આવી છે. તે આ પ્રમાણે છે. કષાયનું નામ ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધી પર્વતમાં પડેલ પત્થરના સ્તંભ વાંસની જડ કિરમજના તિરાડ સમાન સમાન સમાન રંગ સમાન નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૭૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ અપ્રત્યાખ્યાન તળાવમાં પડેલ હાડકાના સ્તંભ ઘેટાના ટ્રંગ ગાડાના તિરાડ સમાન ખંજન સમાન પ્રત્યાખ્યાન રેતીમાં લીટી કાજલના સમાન રંગ સમાન વાંસની છાલ હળદરના સમાન રંગ સમાન સંજ્વલન કષાય સમાન સમાન લાકડાના સ્તંભ ગૌમૂત્રિકા સમાન સમાન પાણીમાં લીટી નેતરના સ્તંભ સમાન સમાન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન સ્થિતિ ગુણનો નાશ જીવનપર્યંત નરકતિ સમ્યક્ત્વ દેશિવરતિ તિર્યંચગતિ બારમાસ ચારમાસ સર્વવિરતિ મનુષ્યગતિ અર્ધમાસ (એકપક્ષ) યથાખ્યાતચારિત્રદેવગતિ નોકષાય એટલે જેના દ્વારા કષાયો વધુ પ્રજ્વલિત બને તે નોકષાય. ૩૩. હાસ્યમોહનીય : જે કર્મના ઉદયથી કારણ સહિત અથવા નિષ્કારણ હસવું આવે તે હાસ્યમોહનીય. ૩૪. રતિમોહનીય : જે કર્મના ઉદયથી ગમતા પદાર્થો પ્રત્યે રાગ પ્રીતિ ઉત્પન્ન થાય તે રતિમોહનીય. ગતિ ૩૫. અતિમોહનીય : જે કર્મના ઉદયથી અણગમતા-અપ્રિય પદાર્થો પ્રત્યે અરુચિ - ઉદ્વેગ ઉત્પન્ન થાય તે અતિ મોહનીય. ૩૬. ભયમોહનીય : જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ ભય ઉત્પન્ન થાય તે ભય મોહનીય ૩૭. શોકમોહનીય : જે કર્મના ઉદયથી ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી અથવા નિષ્પ્રયોજન માથું ફૂટે, નિસાસા નાંખે, ઉદાસ બની જાય તે શોક મોહનીય. - ૩૮. જુગુપ્સામોહનીય : જે કર્મના ઉદયથી ધૃણાસ્પદ પદાર્થોને જોઈને દુગુંછા = સૂગ ઉત્પન્ન થાય તે જુગુપ્સા મોહનીય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૯. પુરુષવેદ : જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય તે પુરુષવેદ. ૪૦. સ્ત્રીવેદ : જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે વિષયસુખ ભોગવવાની ઇચ્છા થાય તે સ્ત્રીવેદ ૪૧. નપુંસકવેદ : જે કર્મના ઉદયથી પુરુષ અને સ્ત્રી બંને સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય તે નપુંસકવેદ. વેદ ઉપમા જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧. પુરુષવેદ તૃણદાહસમાન અંતર્મુહૂર્ત ૨. સ્ત્રીવેદ કરીષાગ્નિસમાન(કોઉસમાન) એક સમય સાધિક સાગર શતપૃથક્વ પૂર્વોટિ પૃથક્વાધિકદેશોત્તર સો પલ્ય અનંતોકાલ ૩.નપુંસકવેદ નગરદાહસમાન એક સમય આયુષ્યકર્મ – જે કર્મના ઉદયથી જીવ જીવન ધારણ કરે અને તે પૂર્ણ થતાં મૃત્યુ પામે છે તે આયુષ્યકર્મ. આ કર્મ બેડી સમાન છે. ૪૨. નરકાયુષ્ય : જે કર્મના ઉદયથી આત્મા નારકરૂપમાં જીવન ધારણ કરે તે નરકાયુષ્ય. નામ કર્મ – નામકર્મને ચિત્રકાર સમાન કહ્યું છે. જેવી રીતે ચિત્રકાર અનેકવિધ ચિત્રો બનાવે છે તેવી રીતે નામકર્મ વિવિધ પ્રકારના દેવ, મનુષ્ય વગેરેના અનેક ચિત્ર-વિચિત્ર આકારોની રચના કરે છે. ૪૩. તિર્યંચગતિ : જે કર્મના ઉદયથી આત્મા તિર્યંચ પર્યાયને પામે છે તે તિર્યંચગતિ નામ. ૪૪. તિર્યંચાનુપૂર્વી : વિગ્રહગતિથી જીવને જે કર્મ તિર્યંચયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનમાં લઈ જાય તે તિર્યંચાનુપૂર્વી. ૪૫. નરકગતિ ઃ જે કર્મના ઉદયથી આત્મા નારક પર્યાયને પામે તે નરકગતિનામ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૮૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૬. નરકાનુપૂર્વી : જે કર્મ જીવને વક્રગતિથી નારકયોગ્ય ઉત્પત્તિ સ્થાનમાં લઈ જાય તે નરકાનુપૂર્વી. ૪૭. એકેન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને ફક્ત એક જ ઇન્દ્રિય યા ને સ્પર્શનેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે એકેન્દ્રિયજાતિ. ૪૮. બેઇન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને બે ઇન્દ્રિયો અર્થાત્ સ્પર્શન અને રસનેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે બેઇન્દ્રિયજાતિ. ૪૯. તે ઇન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને ત્રણ ઇન્દ્રિયો સ્પર્શન, રસન અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે તે ઇન્દ્રિયજાતિ. ૫૦. ચૌરેન્દ્રિય જાતિ : જે કર્મના ઉદયથી જીવને સ્પર્શન, રસન, પ્રાણ તથા ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે ચઉરિન્દ્રિયજાતિ. ૫૧. ઋષભનારાચ સંહનન : બે હાડકાને મજબૂત જોડાણ થયેલું હોય અને તેની ઉપર પાટાની જેમ ત્રીજું હાડકું વીંટળાયેલું હોય તેવી અસ્થિ રચના હોય તેને ઋષભ નારાજ સંહનન કહેવાય. પર. નારાચ સંહનન : જેમાં બંને તરફ હાડકાને મજબૂત જોડાણ હોય તેવી અસ્થિ સંરચના તે નારાચ સંહનન. . ૫૩. અર્ધનારા સંહનન : જે રચનામાં હાડકાના જોડાણમાં એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તે અર્ધનારાચસંહનન. ૫૪. કીલિકા સંહનન : જેમાં હાડકાનું જોડાણ માત્ર ખીલીથી જ થયેલું હોય તેવી અસ્થિરચના તે કીલિકાસંહનન. પપ. સેવાર્ત સંવનન : જેમાં બે હાડકાઓની સંધિ માત્ર સ્પર્શ સંબંધથી જોડાયેલી હોય તે સેવાર્ત સંહનન. કયા જીવોને કયું સંહનન હોય છે ? સંજ્ઞી પંચેન્દ્રિય યાને ગર્ભજમનુષ્ય અને ગર્ભજતિર્યંચને છ સંહનનું હોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને એક સેવાર્ત સંવનન હોય છે. દેવ અને નારકને સંહનન હોતાં નથી. જેનદર્શનમાં ત્ત્વનું સ્વરૂપ ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ કયા સંહનનવાળો કઈ ગતિ પ્રાપ્ત કરે છે ? જીવોમાંથી વજઋષભનારાચસંઘયણવાળા અનુત્તરવિમાનમાં તો કોઈ ન૨ગતિમાં જાય. ઋષભનારાચસંઘયણના ધારકજીવોમાંથી કોઈ નવપ્રૈવેયકમાં તો કોઈ છઠ્ઠી નરકમાં જાય. નારાચસંઘયણવાળા કોઈ જીવ બારમા દેવલોકથી નવમા દેવલોક સુધીમાં તો કોઈ પાંચ નરક સુધી જાય. અર્ધનારાચસંઘયણના ધારક જીવો કોઈ આઠમા કે સાતમા દેવલોક સુધીમાં તો કોઈ ચોથી નરક સુધી જાય. કોઈ મોક્ષમાં, કોઈ કીલિકાસંઘયણ ધરાવનારમાંથી કોઈ છઠ્ઠા કે પાંચમા દેવલોક સુધીમાં તો કોઈ ત્રીજી નરક સુધી જાય. સેવાર્તસંઘયણવાળા જીવોમાંથી કોઈ ચોથાથી પહેલા દેવલોકસુધીમાં અને કોઈ બીજી કે પહેલી નરક સુધી જાય. ૫૮. ૫૭. સાદિ સંસ્થાન : જે શરીરમાં ૫૬. ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ = વટવૃક્ષ. તેની સમાન જે શરીરમાં નાભિથી ઉપરનાં અવયવો પ્રમાણસર હોય અને નાભિથી નીચેનાં અવયવો અપ્રમાણસર હોય તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન. નીચેનાં અવયવો પ્રમાણસહિત હોય અને ઉપરનાં અવયવો પ્રમાણહન હોય તે સાદિ સંસ્થાન. વામન સંસ્થાન : જેના ઉદયથી ઠીંગણાપ, પ્રાપ્ત થાય અથવા જે શરીરમાં હાથ-પગ આદિ અવયવો ટૂંકાં હોય અને પીઠ, હૃદય, ઉદર વગેરે પ્રમાણયુક્ત હોય તે વામનસંસ્થાન. ૫૯. કુબ્જ સંસ્થાન : જેના ઉદયથી કૂબડાપણું પ્રાપ્ત થાય અથવા જે શરીરમાં હાથ-પગ આદિ અવયવો સપ્રમાણ હોય અને પીઠ, ઉંદર, હૃદય વગેરે હીન હોય તે કુબ્જ સંસ્થાન. ૬૦. હુંડ સંસ્થાન જે શ૨ી૨માં સર્વ અવયવો કઢંગા-બેડોળ હોય તે હુંડ સંસ્થાન. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ કયા જીવોને કયું સંસ્થાન હોય છે ? દેવો અને યુગલિક મનુષ્યોને એક સમચતુરસસંસ્થાન હોય છે. નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને એક હુંડસંસ્થાન હોય છે. સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને છ સંસ્થાનમાંથી ગમે તે હોય છે. ૬૧ થી ૯૪. અશુભ વર્ણ ચતુષ્ક : જે કર્મના ઉદયથી શરીરમાં અશુભવર્ણ, અશુભગંધ, અશુભરસ અને અશુભ સ્પર્શની પ્રાપ્તિ થાય તે અશુભવર્ણ ચતુષ્ક. ઉપ. અશુભ વિહાયોગતિ : જે કર્મના ઉદયથી જીવની ચાલ ઊંટ, ગધેડા આદિ જેવી અશુભ હોય, તે અશુભ વિહાયોગતિ. ક૬. ઉપઘાતનામ : જે કર્મના ઉદયથી જીવ પોતે પોતાના જ અવયવો જેવાકે – પડજીભ, ચોરદાંત, રસોળી વગેરેથી દુઃખી થાય તે ઉપઘાત નામ. સ્થાવરનામ : જે સ્થિર રહે અર્થાત્ ગરમી વગેરે તાપનો પરિવાર કરવા માટે ગમનાગમન ક્રિયામાં જે અસમર્થ તે સ્થાવર. ૧૮. સૂક્ષ્મનામ : જે કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ પરિણામી અર્થાત્ ચર્મચક્ષુથી અગ્રાહ્ય બને તે સૂક્ષ્મ નામ. ૧૯. અપર્યાપ્ત નામ : જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં અસમર્થ હોય તે અપર્યાપ્ત નામ. ૭૦. સાધારણ નામ : જે કર્મના ઉદયથી અનંતજીવોનું એક જ શરીર હોય તે સાધારણ નામ. ૭૧. અસ્થિર નામ : જે કર્મના ઉદયથી કર્ણ, જીભ, ભ્રમર આદિ અવયવો ચપલ હોય તે અસ્થિર નામ. ૭૨. અશુભ નામ : જે કર્મના ઉદયથી નાભિથી નીચેનાં અવયવો અશુભ હોય તે. અશુભનામ. ૭૩. દૌર્ભાગ્યનામ : જે કર્મના ઉદયથી ઉપકાર કરે તો પણ અપ્રિય બને તે દૌર્ભાગ્યનામ. જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪. દુઃસ્વર નામ : જે કર્મના ઉદયથી જીવનો અવાજ કર્કશ, સાંભળવામાં અપ્રિય લાગે તે દુઃસ્વર નામ. ૭૫. અનાદેયનામ : જે કર્મના ઉદયથી જીવનું વચન સમીચીન-પ્રમાણભૂત હોવા છતાં માન્ય ન થાય તે અનાદેયનામ. ૭૬. અયશનામ : જે કર્મના ઉદયથી લોકમાં અપયશ - અપકીર્તિ મળે તે અયશ નામ. ગોત્ર કર્મ – આ કર્મને કુંભકારની ઉપમા આપી છે. જેવી રીતે કુંભકાર માંગલિક કાર્યના હેતુભૂત ઉત્તમ કલશાદિ બનાવે છે અને સુરા ભરવા માટે ઘડો બનાવે છે તેવી રીતે ગોત્રકર્મ જીવને ઉચ્ચ અથવા નીચકુળમાં જન્મ આપે છે. ૭૭. નીચ ગોત્ર : અધમકુળ. જે કર્મના ઉદયથી જીવને નિંદિત, અપ્રસિદ્ધ કુળ પ્રાપ્ત થાય તે નીચ ગોત્ર. અંતરાય કર્મ – રુકાવટ. અંતરાય કર્મ ભંડારી સદશ છે. જેવી રીતે રાજાને દાન આપવાની ઇચ્છા હોય પરંતુ ભંડારી તેમાં રુકાવટ ઊભી કરે તેમ આત્માને પ્રાપ્ત થયેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં અંતરાયકર્મ વિઘ્નઅડચણ ઊભી કરે છે. ૭૮. દાનાન્તરાય : સુયોગ્ય પાત્ર, દાતાની ઇચ્છા, દાનની સામગ્રી અને દાનથી થતા લાભનું જ્ઞાન આ બધું હોવા છતાં જીવ દાન ન આપી શકે તે દાનાત્તરાય. ૭૯. લાભારાય : દાતાની ઉદારતા, દેય વસ્તુની ઉપલબ્ધિ, યાચકની કુશળતા હોય તો પણ જેના કારણે અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે લાભાન્તરાય. ૮૦. ભોગાન્તરાય : ભોગનાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં જેના કારણે જીવ ભોગ્ય પદાર્થોને ભોગવી ન શકે તે ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય : સુખ સામગ્રી પ્રાપ્ત હોવા છતાં જે કારણથી જીવ તે સામગ્રીનો ઉપભોગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ८४ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૨. વર્યાન્તરાય : શક્તિશાળી હોવાછતાં જીવ જે કારણે સામર્થ્ય-શક્તિનો ઉપયોગ ન કરી શકે તે વર્યાન્તરાય. આમ ૮૨ પ્રકારે ભોગવતા પાપનાં ફળોમાં ઘાતી-અઘાતી કર્મ સ્વરૂપ આઠે કર્મનો સમાવેશ થઈ જાય છે. તે કોષ્ટકરૂપે આ પ્રમાણે છે. જ્ઞાના વરણીય કર્મ દર્શના વેદનીય વરણીય કર્મ કર્મ મોહનીય આયુષ્ય નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ કર્મ મતિજ્ઞાનાવ દર્શન-૪ અશાતા- મિથ્યાત્વમોહ નરકાયુ ગતિ-૨ નીચગોત્ર દાનાન્ત શ્રુતજ્ઞાનાવ, નિદ્રા-૫ વેદનીય કષાય-૧૭ જાતિ-૪ લાભાન્ત અવધિજ્ઞાના નોકષાય-૯ સંઘયણ-૫ ભોગાન્ત મન:પર્યાવજ્ઞાના સંસ્થાન-પ ઉપભોગાન્ત કેવલજ્ઞાનાવ વર્ણાદિ-૪ વર્યાન્ત આનુપૂર્વી-૨ વિહાયોગતિ-૧ પ્રત્યેકપ્રકૃતિ-૧ સ્થાવરદશક-૧૦ ને પાપતત્ત્વપૂર્ણ | આશ્રવતત્ત્વ જીવ જેના ઉદયને કારણે શુભ કે અશુભ અનુભવો કરે છે, સુખ-દુઃખ ભોગવે છે તેના કારણરૂપ કર્મ જેના કારણે બંધાય છે તે આશ્રવ. ‘આAવો મવહેતુ: ચાત્' આશ્રવના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમે છે માટે આશ્રવ સંસારનું કારણ છે. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #99 -------------------------------------------------------------------------- ________________ જે જે માધ્યમો દ્વારા કર્મર આત્મદ્રવ્યમાં એકત્ર થાય છે તે આશ્રવ. માસમન્તત્િ સનિ પ્રવિત્તિ જ નેતિ મત્રવ: | આ આશ્રવ પાંચ છે - ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયાઓ. इंदिय कसाय अव्यय जोगा पंच चउ पंच तिन्नि कम्मा । किरियाओ पणवीसं इमाउ ताओ अणुक्कमसो । આશ્રવના મુખ્ય પાંચ પ્રકાર છે તેના પેટા વિભાગ ૪૨ છે તે આ પ્રમાણે - ઇન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, યોગ ત્રણ, ક્રિયા પચ્ચીસ. ૧. ઇન્દ્રિય : - ચેતન - અચેતનમાં ભેદ ઉત્પન્ન કરનાર ચિહ્નને ઇન્દ્રિય કહેવાય છે. જેની સહાયતાથી આત્મા જ્ઞાન પ્રાપ્ત કરી શકે અર્થાત્ જ્ઞાનનું જે સાધન તે ઇન્દ્રિય. ઇન્દ્રિય પાંચ પ્રકારની છે. - (૧) જેનાથી સ્પર્શનું જ્ઞાન થાય તે સ્પર્શેન્દ્રિય, (૨) જેનાથી સ્વાદનું જ્ઞાન થાય તે રસેન્દ્રિય, (૩) જેનાથી ગંધનું જ્ઞાન થાય તે ધ્રાણેન્દ્રિય, (૪) જેનાથી રૂપનું જ્ઞાન થાય તે ચક્ષુઇન્દ્રિય, (૫). જેનાથી શબ્દનું જ્ઞાન થાય તે શ્રોત્રેન્દ્રિય. આ ઇન્દ્રિયોના મુખ્ય બે ભેદ છે તેમાં – (૧) જે પુદ્ગલની આકૃતિ વિશેષ તે દ્રવ્યન્દ્રિય, (૨) જાણવાની યોગ્યતારૂપ આત્માની શક્તિ તે ભાવેન્દ્રિય. દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે. (૧) ઇન્દ્રિયોની વિશેષ આકાર રચના તે નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય. (૨) પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની પૌલિક શક્તિ તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય. ભાવેન્દ્રિયના બે પ્રકાર છે (૧) જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ થવા પર વિષયોનું જ્ઞાન કરવાની પ્રાપ્ત થતી શક્તિ વિશેષ તે લબ્ધિ ભાવેન્દ્રિય (૨) આ શક્તિ વિશેષ પ્રાપ્ત થવા પર વિષયોને જાણવાની આત્માની જે પ્રવૃત્તિ તે ઉપયોગ ભાવેન્દ્રિય. નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયના આકાર, વિષયક્ષેત્ર, જાડાઈ, પહોળાઈ વગેરેનું કોષ્ટક નામ | બાહ્યાકાર વિષયગ્રહણનું ક્ષેત્ર | ઇન્દ્રિયોની ઇન્દ્રિયોની | પહોળાઈ જાડાઈ જઘન્ય ઉત્કૃષ્ટ સ્પર્શેન્દ્રિય વિવિધ પ્રકાર અંગુલનો | નવયોજન દૂર | અંગુલના વિદેહપ્રમાણ અસંખ્યાતમાં રહેલા પદાર્થોના | અસંખ્યાતમાં ભાગ | સ્પર્શને અનુભવી | ભાગ જેટલી શકે રસેન્દ્રિય | અસ્ત્રા જેવો અંગુલનો | નવયોજન દૂર | અંગુલના અંગુલપૃથત્વ અસંખ્યાતમો. રહેલા રસને અસંખ્યાતમાં ભાગ | અનુભવી શકે ભાગ જેટલી ધ્રાણેન્દ્રિય | અતિમુક્તક અંગુલનો | નવયોજન દૂરથી | અંગુલના આત્માગુલનો ફૂલ જેવો | અસંખ્યાતમો આવતી ગંધને અસંખ્યાતમાં અસંખ્યાતમો ભાગ | અનુભવી શકે )ભાગ જેટલી, ભાગ ચક્ષુરિન્દ્રિય મસૂરની દાળ અંગુલનો | સાધિક લક્ષયોજન અંગુલના |આત્માગુલનો સંખ્યાતમો દૂરથી અપ્રકાશિત અસંખ્યાતમાં અસંખ્યાતમો પદાર્થોને જોઈ શકે ભાગ જેટલી | ભાગ પ્રકાશિત પદાર્થોસૂર્ય વગેરેને ૨૧ લાખ, ૨૪ હજાર, પર૭ યોજન દૂરથી પણ જોઈ શકે છે. શ્રોત્રેન્દ્રિય | કદંબ પુષ્પ અંગુલનો બાર યોજન દૂરથી અંગુલના આત્માગુલનો જેવો | અસંખ્યાતમો આવેલા શબ્દ |અસંખ્યાતમાં અસંખ્યાતમો ભાગ | સાંભળી શકે છે. ભાગ જેટલી ભાગ (આત્માંગુલથી સમજવું) ભાગ જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #101 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાલીન અધ્યવસાયના સંસ્કારથી ઇન્દ્રિયો પ્રાયઃ અપ્રશસ્ત યોગમાં પ્રવર્તતી હોય છે માટે તે આશ્રવ છે. ૨. કષાય : જેનાથી જીવના શુદ્ધ અધ્યવસાયમાં મલિનતા આવે તે કષાય. સામાન્યતઃ જીવોના પરિણામો સંક્લિષ્ટ થવાથી ક્રોધાદિ ચાર કષાય ઉત્પન્ન થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારેને એક શબ્દમાં કષાય કહેવાય છે. આ કષાયનાં કારણો પ્રાયઃ અપ્રશસ્ત હોય છે તેથી કષાયો આશ્રવ છે. ૩. અવ્રત : વ્રતનો અભાવ તે અવ્રત. ક્રૂરતા, દાંભિકતા (રહસ્ય), વિષયવાંછા, બીજાનું લઈ લેવાની વૃત્તિ, મૂર્છા, આવી મનોવૃત્તિઓના કારણે જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ આદિ જે કાંઈ પાપાચરણ કરે છે તે મહાપાપ રૂપ હોય છે. આ પાપોને જૈનદર્શનની પરિભાષામાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદાત્તાદાન, મૈથુન અને પરિગ્રહ કહ્યા છે. આ પાપોનો ત્યાગ ન કરવો તે અવ્રત છે. એનું આચરણ કરવાથી, આદેશ આપવાથી કે તેનું સમર્થન કરવાથી આત્મામાં કર્મોનો પ્રવેશ થાય છે માટે તે આશ્રવ કહેવાય છે. ૪. યોગ : મન, વચન, કાયા દ્વારા થતી ચેષ્ટા અથવા પ્રયત્ન તે યોગ, ક્રિયાત્મક રૂપે થતો આત્માનો વ્યાપાર = પ્રયત્નને યોગ કહેવાય છે. તે યોગના મુખ્ય ત્રણ પ્રકાર છે. ૧. મનોયોગ : મનન અભિમુખ આત્માનો મન દ્વારા થતો વ્યાપાર તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે. (૧) સત્ય તરફ મનની જે પ્રવૃત્તિ તે સત્યમનોયોગ, (૨) અસત્ય તરફી મનની જે પ્રવૃત્તિ તે અસત્ય મનોયોગ, (૩) કાંઈક સત્ય, કાંઈક અસત્ય તરફી મનની જે મિશ્ર પ્રવૃત્તિ તે મિશ્ર મનોયોગ, (૪) વ્યવહારમાં જે પ્રમાણભૂત ગણાતું હોય તે તરફી મનની જે પ્રવૃત્તિ તે વ્યવહા૨મનોયોગ. ૨. વચનયોગ : ભાષા દ્વારા થતો આત્માનો જે વ્યાપાર તે વચનયોગ. તેના ચાર પ્રકાર (૧) સત્યના વિષયમાં થતી વચનની પ્રવૃત્તિ તે નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ८८ Page #102 -------------------------------------------------------------------------- ________________ સત્યવચનયોગ. (૨) અસત્યના વિષયમાં થતી વચનની પ્રવૃત્તિ તે અસત્ય વચનયોગ, (૩) સત્ય-અસત્યના મિશ્ર અંશોમાં થતી વચનની પ્રવૃત્તિ તે મિશ્ર વચનયોગ, (૪) લોકમાં જે ઉચિત ગણાતું હોય તેવી વચનની પ્રવૃત્તિ તે વ્યવહારવચનયોગ. ૩. કાયયોગ : શરીરની પ્રવૃત્તિ દ્વારા આત્માનો જે વ્યાપાર તે કાયયોગ. તેના સાત ભેદ છે. (૧) મનુષ્ય અને તિર્યંચ શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીના સમયથી જીવનપર્યત શારીરિક જે ક્રિયાઓ કરે તે ઔદારિકકાયયોગ. (૨) મનુષ્ય અને તિર્યંચના જીવો જ્યાં સુધી શરીર પર્યાપ્તિ શરીરનું બંધારણ પૂર્ણ કરતા નથી ત્યાં સુધી કાર્પણ અને ઔદારિક એમ મિશ્રકાયયોગ હોય છે. (૩) દેવ અને નારકીને શરીરરચના પૂર્ણ થયા બાદ શારીરિક જે ક્રિયાઓ થાય છે તે વિક્રિયકાયયોગ, (૪) નરક અને દેવગતિને પ્રાપ્ત થયેલ જીવને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. (૫) વિશિષ્ટ લબ્ધિવંત મુનિ આહારકશરીરની સંરચના પૂર્ણ કર્યા બાદ જે ક્રિયા કરે તેને આહારકકાયયોગ કહેવાય, () આહારકશરીરના વિસર્જન સમયે ઔદારિક અને આહારકમિશ્રકાયયોગ હોય છે. (૭) વિગ્રહગતિમાં જીવ જે સમયે આહાર ગ્રહણ નથી કરતો તે સમયે તેને કાર્મણકાયયોગ હોય છે. ૫. ક્રિયા : ક્રિયા એટલે કાર્ય. કોઈ ક્રિયા શારીરિક પ્રવૃત્તિરૂપ હોય કે કોઈ માનસિક રૂપે થાય, તો કોઈ અજાગ્રતતા અસાવધાની પૂર્વક મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ દ્વારા થાય છે. તે ક્રિયાના ૨૫ પ્રકાર છે. ૧. કાયિકી ક્રિયા : કાયા દ્વારા થવાવાળી ક્રિયા તે કાયિકી ક્રિયા. તે બે પ્રકારની છે. (૧) સાવદ્યયોગોથી યુક્ત જીવ જે પ્રવૃત્તિ કરે તે અનુપરતકાયિકી ક્રિયા, (૨) સાવદ્યયોગોથી વિરત થયેલો જીવ ઉપયોગ રહિત જે પ્રવૃત્તિ કરે તે અનુપયુક્તકાયિકી ક્રિયા. આધિકરણિકી ક્રિયા : અધિકરણ એટલે શસ્ત્ર, તેનાથી નિષ્પન્ન થતી ક્રિયા તે આધિકરણિકી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૮૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂર્વનિર્મિત હિંસાકારી સાધનોનો સંયોગ મેળવવો તે સંયોજનાધિકરણિકી ક્રિયા, (૨) ખડ્ગ, ભાલા, છરી, હિંસાકારી સાધનોનું નિર્માણ કરવું તે નિવર્તનાધિકરણિકી ક્રિયા. ૩. પ્રાદેષિકી ક્રિયા : દ્વેષ અથવા મત્સર ભાવથી થતી ક્રિયા તે પ્રાદેષિકી ક્રિયા. ચપ્પુ વગેરે ૪. ૭. ૭. ૮. ૯. પારિતાપનિકી ક્રિયા ઃ જે પ્રયત્ન દ્વારા સ્વને કે પરને પીડનપરિતાપ ઉત્પન્ન થાય તે પારિતાપનિકી ક્રિયા. પ્રાણાતિપાતિકી ક્રિયા : પ્રાણાતિપાત એટલે પ્રાણોનો વિનાશ. પોતે આત્મહત્યા કરે કે બીજાને જાનથી મારી નાખે તે પ્રાણાતિપાતિકી ક્રિયા. આરંભિકી ક્રિયા : સાંસારિકવ્યવહાર અને સંસારના વ્યાપારના આરંભથી થતી ક્રિયા તે આરંભિકી ક્રિયા. પારિગ્રહિકી ક્રિયા : ધન-ધાન્યાદિક નવ પ્રકારની વસ્તુનો મમત્વભાવે સંગ્રહ કરવો તે પરિગ્રહ. તેનાથી નિષ્પન્ન થતી ક્રિયા તે પારિગ્રહિફી ક્રિયા. માયાપ્રત્યયિકી ક્રિયા : છલ કરવું, કપટ કરવું, ખોટી સાક્ષી ભરવી કે અન્યને છેતરવા ઇત્યાદિ માયાના કારણે થવાવાળી ક્રિયા તે માયાપ્રત્યયિકી ક્રિયા. મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા : જિનવચનમાં શ્રદ્ધા ન રાખે અથવા વિપરીતશ્રદ્ધારૂપ મિથ્યાદર્શનના કારણે થતી ક્રિયા તે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા. ૧૦. અપ્રત્યાખ્યાનિકી ક્રિયા : વિરતિ, ત્યાગ, નિયમ, વ્રતના અભાવથી લાગવાવાળી ક્રિયા તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. ૧૧. દૃષ્ટિકી ક્રિયા : જીવ કે અજીવને કુતૂહલતાથી કે રાગ દૃષ્ટિથી જોવે કે તેના વખાણ કરવાથી જે ક્રિયા લાગે તે દૃષ્ટિકી ક્રિયા. ૧૨. સૃષ્ટિકી ક્રિયા ઃ જીવ કે અજીવ ને રાગ પૂર્વક સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે સ્પષ્ટિકી ક્રિયા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પ્રાયયિકી ક્રિયા : બીજાની ઉન્નતિ જોઈ રાગ-દ્વેષ કરવાથી જે ક્રિયા લાગે તે પ્રાત્યયિકી ક્રિયા. ૧૪. સામંતોપનિપાતિકી ક્રિયા: ઘર, નાટક, સરકસ વગેરે જોવા ઘણા લોકો ભેગા થયા હોય ત્યાં પોતાની વસ્તુના વખાણ સાંભળી આનંદ પામે અથવા સાચી-ખોટી વાત લોકોને કહેવાથી લાગતી ક્રિયા તે સામંતોપનિપાતિકી અથવા ગોરસ, દૂધ, ઘી, તેલ રસયુક્ત પદાર્થોના વાસણ ખુલ્લા રહી જવાથી ઘણાં જીવોનો નાશ થાય તેના દ્વારા જે ક્રિયા લાગે તે સામંતોપનિપાતિકી ક્રિયા. ૧૫. નેશસ્ત્રિકી ક્રિયા : રાજાજ્ઞાથી હિંસાકારી સાધનો બનાવવાથી જે ક્રિયા લાગે અથવા યંત્ર દ્વારા કૂવો વગેરે ખોદવાથી જે ક્રિયા લાગે તે નેશસ્ત્રિકી ક્રિયા. ૧૭. સ્વાહસ્તિકી ક્રિયા : પોતાના હાથે જીવ હિંસા કરે અથવા શસ્ત્ર આદિ દ્વારા જીવહિંસા કરે તે સ્વાહસ્તિકી ક્રિયા. ૧૭. આજ્ઞાપનિકી ક્રિયા : સત્તાબળ કે વિદ્યાબળથી જીવ કે અજીવ ઉપર આજ્ઞા કરવી અથવા જીવ કે અજીવને આનયન એટલેકે મંગાવવું તે આજ્ઞાનિક ક્રિયા. ૧૮. વિદારણિકી ક્રિયા : સજીવ કે નિર્જીવને ફોડવા, ફાડવા કે - વિદારવાથી જે ક્રિયા લાગે તે વિદારણિકી ક્રિયા. ૧૯. અનાભોગ્યની ક્રિયા ? ભૂલથી કે ઉપયોગ ન રહેવાના કારણે અવિધિથી વસ્તુ લેવા-મૂકવાથી જે ક્રિયા લાગે તે અનાભોગ્યની ક્રિયા. ૨૦. અનવકાંક્ષિકી ક્રિયા : સ્વ-પર હિતને વિચાર્યા, સમજ્યા વિના લોકવિરુદ્ધ આચરણ= દુષ્કૃત્ય કરવાથી લાગતી ક્રિયા તે અનવકાંક્ષિકી ક્રિયા. ૨૧. પ્રાયોગિકી ક્રિયા : મન, વચન, કાયાના સાવઘવ્યાપારો અર્થાત્ દુષ્ટ પ્રવૃત્તિથી થતી ક્રિયા તે પ્રાયોગિકી ક્રિયા. ૨૨. સામુદાયિકી ક્રિયા : જે ક્રિયા દ્વારા ઘણા લોકો ભેગા મળી કર્મબંધ કરે તે સામુદાયિકી ક્રિયા. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પ્રેમપ્રત્યયિકી ક્રિયા : માયા કે લોભ દ્વારા બીજાને રાગ ઉપજાવનારાં વચનો કહેવાથી જે ક્રિયા લાગે તે પ્રેમપ્રત્યયિકી ક્રિયા. કર્મ ૨૪. àષિકી ક્રિયા : ક્રોધ કે માનપૂર્વક બીજાને દ્વેષ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું તે ક્રેષિકી ક્રિયા. ૨૫. ઇર્યાપથિકી ક્રિયા : યતના યાને ઉપયોગપૂર્વક ચાલતા-ફરતાં જે ક્રિયા લાગે તે ઇર્યાપથિકી ક્રિયા. આ પચ્ચીસ ક્રિયાઓ કર્મબંધમાં કારણભૂત છે માટે તે આશ્રવ છે. આશ્રવ એટલે આત્મામાં કર્મનું આગમન. તે કર્મપ્રવેશ યોગ અને કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિમાંથી કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા કયા કર્મનો બંધ થાય છે અને તેનું ફળ કેવું હોય તેનું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે તેને કોષ્ટકરૂપે રજૂ કર્યું છે. ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૧. અશાતા વેદનીય કર્મબંધના કારણો જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે દ્વેષ રાખવો, તેની અવહેલના કે અનાદર કરવો, વિરોધ કરવો, જ્ઞાન કે જ્ઞાનીનો અપલાપ-નિષેધ કરવો, કોઈને જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન નાંખવું વગેરે.... તત્ત્વ પ્રત્યે કે તત્ત્વજ્ઞાની પ્રત્યે અશ્રદ્ધા રાખવી અર્થાત્ દર્શન કે દર્શનીની ઉપેક્ષા, અનાદર કરવો, દ્વેષભાવ રાખવો, તેના અવર્ણવાદ બોલવા વગેરે... અન્યને દુઃખ આપવું, પ્રહાર કરવો, આક્રંદ કરાવવું, સંતાપ આપવો, નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૨ વિપાક (ફળ) અજ્ઞાનતા, પ્રયત્ન કરવા છતાં ભણી ન શકે. મૂઢતા, અંધત્વ વગેરે પ્રતિકૂળ સંયોગો, દુઃખાનુભૂતિ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨. શાતા વેદનીય ૪. મોહનીય ૧. દર્શન મોહનીય ૫. આયુષ્ય ૧. નરકાયુષ્ય ૨. ચારિત્ર મોહનીય વિરતિધરને અંતરાય પાડે, તેનો અપલાપ કરે, દીન-ગરીબનો ઉપહાસ કરે, પાપજન્ય વિવિધ ક્રીડામાં આનંદ પામે, ગુણો પ્રત્યે ઇર્ષ્યા, ખરાબ વ્યક્તિની સોબત, હિતકર આચારોની નિંદા કરે તેના તરફ અણગમો રાખે, માયા-કપટ, ઠગવૃત્તિ, સ્વદારા સંતોષ, કામભોગની તીવ્ર અભિલાષા, પરસ્ત્રીગમન વગેરે. ૨. તિર્યંચાયુષ ૩. મનુષ્યાયુષ ૪. વાયુષ્ય શોક કરાવવો, વિલાપ કરાવવો, અથવા પોતે-સ્વયં દુઃખ, ખેદ, પરિતાપ, રુદન વગેરે કરવા, પ્રાણીમાત્ર ઉપર કરુણાભાવ, અસહાયને સાય કરવી, સુપાત્રદાન આપવું, કોઈ પણ જીવને સંતાપ-પરિતાપદુ:ખ આપવા નહીં. અરિહંત, સિદ્ધ, વીતરાગ ધર્મ, ચતુર્વિધ સંઘની નિંદા કરે, દ્વેષ બુદ્ધિ રાખે, કાગ્રહ રાખે, અવર્ણવાદ બોલે વગેરે..... સાનુકૂળ સંયોગો, સુખાનુભૂતિ જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૯૩ સત્યધર્મ પ્રત્યે અરુચિ, સમ્યક્ત્વ અપ્રાપ્તિ મહાઆરંભ, વિપુલપરિગ્રહ, ક્રૂરતાપૂર્વક નારકજન્મ૦ જીવોનો ઘાત કરે, માંસાહાર વગેરે ધર્મનો ખોટો ઉપદેશ આપે, છલ-પ્રપંચ તિર્યંચ-પશુપંખીનો ભવ કરે, જૂઠું બોલે, ખોટા તોલ-માપ રાખે વગેરે.. વિરતિની અપ્રાપ્તિ અલ્પ આરંભ, સરળસ્વભાવ, મૃદુતા, મનુષ્યજન્મની પ્રાપ્તિ બીજા પ્રત્યે અદેખાઈ ન કરે વગેરે. રાગ સહિત સંયમ પાલન, શ્રાવકવ્રતોનું પાલન, બાલતપ=મિથ્યા દેવ ભવ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭. નામકર્મ ૧. અશુભનામ ૨. શુભનામ ૩. તીર્થંકરનામ ૭. ગોત્રકર્મ ૧. ઉચ્ચગોત્ર ૨. નીચગોત્ર ૮. અંતરાય દૃષ્ટિઓનું વિવેકરહિત તપ, મોક્ષની અભિલાષા રહિત કષ્ટ, દુ:ખ સહન કરવાં વગેરે. દંભાચરણ, વક્રતા, હિંસાદિકરે, ધર્મના નામે ચોરી કરે, રહેણી કરણી વિષમ રાખે, ખોટી સાક્ષી આપે વગેરે. મનથી બીજાનું હિત ઇચ્છે, ભાષામાં એકરૂપતા રાખે, કાયાથી હિંસાદિ ન કરે, અન્યને મદદ કરે, ખોટા ઝઘડા-વાદ-વિવાદ ન કરે વગેરે... દઢશ્રદ્ધા, વિનયસંપન્નતા, અરિહંતસિદ્ધ-આચાર્ય વગેરે વીસ સ્થાનકનું આરાધન, સાધર્મિક વત્સલતા રાખે વગેરે અરિહંત વગેરેની ભક્તિ, શાસ્ત્ર પ્રત્યે રુચિ, બીજાના ગુણોની પ્રશંસા, ગર્વત્યાગ વગેરે આઠ મદ - અહંકાર કરે, પર નિંદા અને સ્વપ્રશંસા કરે, બીજાના ગુણોને છુપાવે દોષો પ્રગટ કરવા વગેરે દાન દેતાં અટકાવે, બીજાને કાંઈ લાભ થતો હોય તેમાં વિઘ્ન નાંખે, પાંચે ઇન્દ્રિયના વિષયોને ભોગવવામાં અંતરાય નાખે, શુભ કાર્યમાં આત્મિક શક્તિનો ઉપયોગ ન કરે વગેરે નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૪ બેડોળ શરીર, ખોડખાંપણ, અપયશ૦ શરીર સૌષ્ઠવ, યશઃકીર્તિ ત્રૈલોક્યપૂજ્યતા પ્રતિષ્ઠિત કુળની પ્રાપ્તિ અધમ-હીન કૂળની પ્રાપ્તિ બલીનતા, સામગ્રીની પ્રાપ્તિ ન થાય અથવા પ્રાપ્ત સામગ્રીનો ભોગવટો ન કરી શ Page #108 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સામાન્યથી આઠ કર્મના આશ્રવનું સ્વરૂપ જાણવું. શુભકર્મોનો આશ્રવ તે પુણ્યતત્ત્વ અને અશુભકર્મોનો આશ્રવ તે પાપતત્ત્વ. આમ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વનો આશ્રવતત્ત્વમાં સમાવેશ થતો હોવાથી કોઈ સાતતત્ત્વ પણ માને છે. ॥ આશ્રવતત્ત્વપૂર્ણ ॥ સંવરતત્ત્વ આત્મામાં થતા કર્મપ્રવેશનું જેના દ્વારા રૂંધન થાય તે સંવર, અર્થાત્ આશ્રવનો નિરોધ તે સંવર. સંવર આત્માના શુદ્ધ પરિણામ (અધ્યવસાય) રૂપ છે. ‘સંપ્રિયન્ત નિષ્યન્તે ર્મારગન મેન ભાવેન સ સંવર: ।' આ સંવરના ૫૭ ભેદ દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર છે. समिइ गुत्ति परिसह जधम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस बार पंच भेएहिं सगवन्ना ।। ૧. સમિતિ : - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીષહ, - સાધકની સમ્યક્-વિવેકયુક્ત પ્રવૃત્તિ તે સમિતિ. શ્રમણને સંયમધર્મનું સુચારુ જતન થાય તેવા પ્રકારે જીવન નિર્વાહની ક્રિયાઓ ગોઠવવી. આ ક્રિયાઓ જેવી કે – ચાલવું, બોલવું, જીવન માટે આવશ્યક વસ્તુઓ મેળવવી, વસ્તુઓ સાવધાની પૂર્વક લેવી, મૂકવી, નિરર્થક પદાર્થોનો ત્યાગ કરવો વગેરે ક્રિયાઓ સભ્યપ્રવૃત્તિ રૂપે ત્યારે બને જ્યારે આ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવામાં આવે ત્યારે તેને સત્પ્રવૃત્તિરૂપ સમિતિ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારની છે. ઇર્યાસમિતિ : ઇર્યા = ગમન. ઉપયોગપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ. સાધક ચાલતા સમયે ચિત્તની ચંચળતાનો ત્યાગ કરી, ચિત્તને જ્ઞાનના ઉપયોગમાં જોડી, નીચી દૃષ્ટિ રાખી, સાડાત્રણ હાથ પ્રમાણ જમીન જોઈને વિવેકપૂર્વક ચાલે તેને ઇર્યાસમિતિ કહેવાય. ભાષાસમિતિ : ભાષા યાને બોલવું. સાધક હિત, મિત, પરિમિત, અર્થાત્ હિતકારક, પ્રમાણસર અને ગંભીરતાયુક્ત વિવેકપૂર્વક ભાષા બોલે તેને ભાષાસમિતિ કહેવાય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ એષણા સમિતિ : એષણા એટલે ગ્રહણ કરવું, મેળવવું. જૈનદર્શનમાં સાધકના જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ ભોજન, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવા માટેના વિશિષ્ટ નિયમો દર્શાવ્યા છે તે મુજબ કોઈને પણ દુઃખ, પીડા પહોંચાડ્યા વિના શુદ્ધ, સાત્ત્વિક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વિવેકપૂર્વક ગ્રહણ કરે તેને એષણા સમિતિ કહેવાય. આદાન-નિક્ષેપ સમિતિ : આદાન લેવું અને નિક્ષેપ = મૂકવું. સાધક પાસે વસ્ત્ર, પાત્ર, પુસ્તક, આદિ જે કાંઈ ઉપકરણો છે તેને જીવોની હિંસા ન થાય તેમ સારી રીતે જોઈને, પ્રમાજી વિવેકપૂર્વક લેવા - રાખવા તેને આદાન નિક્ષેપ સમિતિ કહેવાય. પારિષ્ઠાપનિકા સમિતિ : પરિષ્ઠાન–ત્યાગ કરવો. નિર્જનસ્થાન અર્થાત્ જીવ-જંતુરહિત જગ્યા જોઈને અનાવશ્યક પદાર્થો એટલે કે ફેંકી દેવા યોગ્ય નિરર્થક વસ્તુઓનો વિવેકપૂર્વક ત્યાગ કરવો તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય. ૨. ગુપ્તિઃ | ગુપ્તિ = ગોપન, નિગ્રહ. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તેનું નામ ગુપ્તિ. ગુપ્તિ અર્થાત્ રક્ષણ. અપ્રશસ્ત વિચાર, વાણી અને વર્તનમાં પ્રયુક્ત થતાં મન, વચન, કાયાનું રક્ષણ કરવું તે ગુપ્તિ. તેના ત્રણ પ્રકાર છે. મનગુપ્તિ ઃ અપ્રશસ્ત વિચારોનો નિગ્રહ તે મનોગુપ્તિ. તેના ત્રણ પ્રકાર (૧) મનમાંથી દુષ્ટ વિચારો કાઢી નાખવા અર્થાત્ શુભવિચારોનું ચિંતવન (૨) મનને સદા ધર્મધ્યાનમાં લીન રાખવું (૩) યોગનિરોધની અવસ્થામાં આત્મામાં સંપૂર્ણલીનતા. વચનગુપ્તિ ઃ બોલવાની ક્રિયાનો નિગ્રહ તે વચનગુપ્તિ. તેના બે પ્રકાર (૧) સંપૂર્ણ મૌન રાખવું, સંકેત આદિ પણ ન કરવા. (૨) જરૂર પડે ત્યારે મુખ આચ્છાદિત કરી ઉપયોગપૂર્વક પ્રમાણસર અને હિતકારક બોલવું. કાયગુપ્તિઃ શારીરિક ક્રિયાઓનો નિગ્રહ તે કાયગુપ્તિ. તેના બે પ્રકાર (૧) ઉપસર્ગ આવે ત્યારે અને ધ્યાનાવસ્થા સમયે શરીરની સ્થિરતા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #110 -------------------------------------------------------------------------- ________________ (ર) સૂતા કે જાગતાં કોઈપણ શારીરિક ક્રિયા - કાર્ય કરતાં સમયે શરીરનું નિયમન કરવું. ભાષાસમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે – સાવદ્યભાષાનો સંપૂર્ણ ત્યાગ તે ભાષાસમિતિ. સમિતિમાં સત્કાર્યમાં પ્રવૃત્તિ મુખ્ય હોય છે. અને ગુપ્તિમાં નિવૃત્તિ મુખ્ય હોય છે. તેથી નિરવદ્ય એવા પણ વચનનો ત્યાગ તે વચનગુપ્તિ. ૩. પરીષહ : ચારે બાજુથી સહન કરવું પરીષહ. અર્થાત્ નિર્જરાર્થે સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાં તેને પરીષહ કહેવાય. તે પરીષહો બાવીસ છે. ૧. ભૂખને સમભાવ પૂર્વક સહન કરવી તે ક્ષુધા પરીષહ. ૨. તૃષા-તરસને સમભાવ પૂર્વક સહન કરવી તે તૃષા પરીષહ. ૩. ઠંડી એટલે શીત હવાને શાંતભાવે સહન કરવી તે શીત પરીષહ. ૪. આકુળ-વ્યાકુળ થયા વિના ઉષ્ણતા-ગરમીને સમભાવપૂર્વક સહન કરે તે ઉષ્ણ પરીષહ ૫. ડાંસ-મચ્છર વગેરે જીવોના ઉપદ્રવથી થતી પીડાને મનમાં ઉદ્વેગ રાખ્યા વિના શાંતિપૂર્વક સહન કરે તે દંશ-મસક પરીષહ. ૬. અચેલ યાને વસ્ત્રરહિત (જિનકલ્પી) અને મર્યાદિત - અલ્પ વસ્ત્રધારણ કરનાર (સ્થવર કલ્પી). વસ્ત્ર ચાહે મેલું, જૂનું કે નવું હોય તો પણ મનમાં દિનતા કે હર્ષ ન કરે તે. અચેલ પરીષહ ૭. સ્વીકારેલ ચારિત્રમાં મનને ઉદ્વિગ્ન કરનાર કોઈપણ પરિસ્થિતિને સમભાવપૂર્વક સહન કરવી તે અરતિ પરીષહ. ૮. કોઈ પણ સ્થળે ગમા-અણગમાનો ભાવ રાખ્યા વિના કલ્પાનુસાર વિહાર કરવો = વિચરણ કરવું તે ચર્યાપરીષહ. ૯. સ્ત્રીના અંગોપાંગના દર્શન કે સ્પર્શનમાં પણ વિષયેચ્છાને વશ ન થાય, ચિત્તને સમભાવમાં રાખે તે સ્ત્રી પરીષહ. ૧૦. શૂન્ય ઘર, સ્મશાન વગેરેમાં ધ્યાન-સ્વાધ્યાય આદિ કરતાં ઉપસર્ગથી ભય પામ્યા વિના શાંતિથી સહન કરીને તે સ્થાનમાં સ્થિર રહેવું તે નિષદ્યા પરીષહ. જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સિજ્જા = ઉપાશ્રય, શય્યા=શયનભૂમિ. ઉપાશ્રય અનુકૂળ કે પ્રતિકૂળ હોય અથવા શયનસ્થાન ઊંચું નીચું હોય તો સમભાવ રાખવો તે શય્યા પરીષહ ૧૨. અજ્ઞાનીલોકોના આક્રોશ, શાપ, કઠોરવચન સાંભળે છતાં સમભાવ રાખે તે આક્રોશ પરીષહ ૧૩. લોકો મારે કે વધ કરે તો પણ મનમાં અશુભ ભાવ ન લાવે ક્ષમા રાખે તે વધ પરીષહ. ૧૪. મોટા કુળના હોવા છતાં લોક લજ્જાને વશ થયા વિના ઘર-ઘર ફરી માધુકરી વૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરવી તે યાચના પરીષહ ૧૫. યાચના કરતા આહાર આદિ આવશ્યક વસ્તુ ન મળે તો મનમાં ખેદ ધારણ ન કરે તથા વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં કોઈક ન આપે તો દ્વેષભાવ ન કરવો તે અલાભ પરીષહ. ૧૬. શરીરમાં રોગ ઉત્પન્ન થાય તો સમભાવ પૂર્વક સહન કરે અને પ્રતિકા૨ની પણ ઇચ્છા ન કરી શાંત રહેવું તે રોગ પરીષહ. ૧૭. વિહારમાં ચાલતા સમયે પગમાં કાંટો વાગે અથવા સંથારા (પથારી)માં સૂતા તૃણ-ઘાસ વગેરે ચુભે (ખૂંચે) તો સમભાવ રાખવો તે તૃણસ્પર્શ પરીષહ. ૧૮. શરીર કે વસ્ત્રના મલને સહન કરવો અને સ્નાન કે ઉપસ્નાનની ઇચ્છા પણ ન કરવી તે મલ પરીષહ. ૧૯. પોતાનો સત્કાર થાય ત્યારે મનમાં રાજી ન થવું, સન્માન ન થાય તો ખેદ ન કરવો, બીજાનો સત્કાર થતો જોઈ નારાજ ન થવું. માનઅપમાનના સમયે રાગદ્વેષથી પર રહેવું તે સત્કાર પરીષહ. ૨૦. પોતાની ઘણી બુદ્ધિનો ગર્વ નહિ અથવા અલ્પબુદ્ધિનો રંજ નહિ અને અન્યની ઘણી બુદ્ધિની ઇર્ષ્યા ન કરવી કે અલ્પબુદ્ધિનો ઉપહાસ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ ૨૧. કોઈ અન્યદર્શની કે કુદર્શનીવ્યક્તિ સાધકને ચારિત્રથી ભ્રષ્ટ કરવા અથવા પોતાના મતમાં ભેળવવા માટે કહે કે તું છેતરાયો છું, તેં સ્વીકારેલ ધર્મ ફૂડો=ખોટો છે માટે તું એ ધર્મ છોડી દે. આ પ્રકારના નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાવચનો સાંભળી જે ધર્મભ્રષ્ટ ન થાય તે અજ્ઞાન પરીષહ. અથવા ઘણો પરિશ્રમ કરવા છતાં એક શ્લોક યાદ ન રહે કે આગમતત્ત્વોને જાણી ન શકે તો પણ મનમાં ખેદ ધારણ ન કરે તે અજ્ઞાન પરીષહ. ૨૨. વિશ્વમાં સ્વર્ગાદિ પરલોક નથી, ધર્મ નથી, સર્વજ્ઞ નથી કારણ કે આ બધું પ્રત્યક્ષ દેખાતું નથી આ પ્રમાણે કુવચનો સાંભળી સમ્યક્ત્વનો નાશ ન થાય તે સમ્યકત્વપરીષહ અથવા સર્વજ્ઞ પ્રરૂપિત આગમ વચનોના સૂક્ષ્માર્થને ન સમજવાથી મતિવ્યામોહ ઉત્પન્ન ન થાય તે સમ્યકત્વ પરીષહ. ૪. યતિ ધર્મ : શ્રમણ ધર્મ. આવશ્યક ચૂર્ણિમાં શ્રમણ ધર્મનું વર્ણન કરતા ક્ષમા વગેરે ધર્મોની પહેલા ઉત્તમ શબ્દ જોડાયેલો છે તેથી યતિ ધર્મ એટલે ઉત્તમ ધર્મ આ ધર્મ દશ પ્રકારના છે. 4 ક્ષમા : ક્ષાંતિ. ક્રોધ ન કરવો તે ક્ષમા. ક્રોધનું નિમિત્ત પ્રાપ્ત થવા છતાં પણ સહનશીલતા રાખવી તે ક્ષમા ધર્મ. માર્દવ : મૃદુતા, કોમળતા. માનનો ત્યાગ તે માર્દવ કુળ, રૂપ, શ્રીમંતાઈ, સત્તા, પ્રતિષ્ઠા વગેરેના અહંકારનો ત્યાગ કરવો તે માર્દવ ધર્મ. આર્જવઃ ઋજુતા, સરળતા, કુટિલભાવ યાને માયાનો ત્યાગ તે આર્જવ ધર્મ. મુક્તિ ઃ નિર્લોભતા. આકાંક્ષાઓથી મુક્ત થવું અર્થાત્ લોભકષાય ઉપર વિજય પ્રાપ્ત કરવો તે મુક્તિધર્મ. તપ : ઇચ્છાઓ ઉપર અંકુશ લગાવવો તે તપ. આ તપ નિયમ અને અભિગ્રહરૂપ હોય છે. સત્ય : યથાર્થવચન. સંયમ : હિંસાદિનો ત્યાગ કરવો તે સંયમ. આ સંયમ સત્તર પ્રકારનો છે - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આ પાંચ આશ્રવ અર્થાત્ જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Page #113 -------------------------------------------------------------------------- ________________ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના પરિત્યાગ રૂપ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કષાય ઉપર વિજય મેળવવો, જેના દ્વારા આત્મા દંડાય છે તે મન-વચન-કાયા રૂપ ત્રિદંડનો ત્યાગ અર્થાત્ ત્રિયોગનું શુભ પ્રવર્તન તે સંયમ ધર્મ. શૌચ : “શર્માવ: શીવમ્ - અંતઃકરણની પવિત્રતા તે શૌચ. અહીં બાલાવબોધકારે શૌચ શબ્દનો “અચૌર્ય' એવો અર્થ કર્યો છે તે પારકા દ્રવ્ય પ્રત્યેના લોભના ત્યાગ અર્થમાં કહ્યો છે. સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – “પદ્રવ્યને હરી લેવાની વૃત્તિનો ત્યાગ તે શૌચા છે. 5 અન્યત્ર શૌચ શબ્દ અલોભ અર્થમાં આવેલો છે.16 આકિંચન્ય : પરિગ્રહનો પરિત્યાગ. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ અર્થાત્ શરીર આદિ બધી જ વસ્તુઓમાં મમત્વ-આસક્તિનો ત્યાગ તે અકિંચનતા ધર્મ. બ્રહ્મચર્ય : કામભોગથી વિરતિ. કામભોગને પ્રદીપ્ત કરનાર પાંચે ઇન્દ્રિયસુખો ઉપર વિજય પ્રાપ્ત કરવો તે બ્રહ્મચર્ય. ૫. ભાવના : એક વિષય ઉપર વારંવાર ચિંતન તે ભાવના. અધ્યવસાયની શુદ્ધિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સંસારનું સ્વરૂપ, સંસાર સાથે આત્માનો સંબંધ, તેના કારણે ઉત્પન્ન થતી મિથ્યાત્વ આદિની કલુષિતતા, તેને દૂર કરવાના ઉપાયો વગેરેનું ચિંતન તેનું નામ ભાવના. આ ભાવનાઓના સતત અભ્યાસથી સંસાર પ્રત્યે વિરક્તભાવ જાગે છે. તે ભાવના બાર પ્રકારની છે. અનિત્ય ભાવના : સંસારમાં જેટલા ભૌતિક પદાર્થો છે તે અનિત્ય છે. શરીર, યૌવન, રૂ૫, સંપત્તિ આ બધા વિજળીની ચમક જેવા ક્ષણભંગુર છે. આમ પદાર્થ પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરી સંસારના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવું એ. અનિત્યભાવના. અશરણ ભાવના : દુઃખ અથવા મૃત્યુ જ્યારે આવે ત્યારે તે જાતે જ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ ભોગવવાનું છે. કોઈ સમર્થ વ્યક્તિ પણ કોઈને તેમાંથી બચાવી શકે તેમ નથી. આમ અશરણતાનું અનુચિંતન કરવું તે અશરણ ભાવના. સંસાર ભાવના : એક ભવમાંથી બીજા ભવમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરવું તે સંસાર છે. આ સંસાર આનંદ-શોક, સુખદુઃખ આદિ વિચિત્રતાઓથી ભરેલો છે. આજે જે પ્રિયજન છે તે કોઈક ભવમાં અપ્રિય હશે કે થશે અને આજે જે અપ્રિયજન છે તે કોઈ ભવમાં પ્રિયજન હશે કે થશે. સંસારના આવા વિચિત્ર સ્વરૂપનું ચિંતન તે સંસાર ભાવના. એકત્વ ભાવના : હું એકલો છું, એકલો જન્મ્યો છું, એકલો મરવાનો છું, મારા સંચિત કર્મનાં ફળ રૂપ સુખ-દુ:ખ મારે એકલાએ જ ભોગવવાનાં છે, હું કોઈનો નથી, કોઈ મારા નથી આ પ્રકારનું ચિંતન કરવું તે એકત્વભાવના. અન્યત્વ ભાવના : આત્મા ભિન્ન છે અને શરીર ભિન્ન છે. કારણ કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને શરીર જડ છે. બાહ્યપદાર્થોમાંથી મારાપણું અર્થાત્ આત્મભાવ દૂર કરવો. આત્મા અને અનાત્માને વિવેકથી ભિન્ન સમજવા તે અન્યત્વભાવના. અચિ ભાવના : સડવું, ગળવું જેનો સ્વભાવ છે તેવા આ શરીરના બંધારણ, સ્વભાવ અને સ્થિતિનો વિચાર કરવો જોઈએ કે ઉપરથી સુંદર દેખાતું આ શરીર જેના વડે નિર્મિત થયું છે તે લોહી, માંસ, રસ વગેરે સપ્તધાતુ કેટલી અપવિત્ર, જુગુપ્સનીય અને ધૃણિત છે. આ રીતે શરીરની અશુચિતાનું ચિંતન કરવું તે અશુચિભાવના. આશ્રવભાવના : નિર્મળ અને ચિદાનંદસ્વરૂપ એવો આત્મા અષ્ટવિધ કર્મોના સંગથી અશુદ્ધ બન્યો છે. આત્મામાં કર્મો જેના દ્વારા આવે છે તે આશ્રવ. આ આશ્રવ દ્વારોનો વિચાર કરવો તે આશ્રવ ભાવના. સંવરભાવના : ચૈતન્યસ્વરૂપ એવો આત્મા પોતાની નિર્મલતાને ઢાંકનાર, કલુષિત કરનાર મિથ્યાત્વ આદિ આશ્રવોને કઈ રીતે દૂર કરી શકાય ? નવા આવતા કર્મોને કેવી રીતે અટકાવી શકાય ? તેનો વિચાર, મનન કરવું તે સંવર ભાવના. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના પૂર્વકાલમાં બંધાયેલા કર્મોને જર્જરિત કરવાના ઉપાયોનું ચિંતવન કરવું. બંધાતા કે બંધાયેલા કર્મોને તોડનારું મહત્તમ પરિબળ તપ છે. તે તપનો વિચાર કરવો તે નિર્જરા ભાવના. ધર્મ ભાવના : ‘ધારાવું ધર્મ ઉચ્યતે ।' દુર્ગતિમાં પડતા જીવોને જે ધારણ કરે તે ધર્મ છે. જેનાથી બધા જીવોનું કલ્યાણ થઈ શકે એવો ધર્મ આપ્તપુરુષોએ પ્રકાશ્યો છે આવા ધર્મના શુદ્ધ સ્વરૂપનું મનન કરવું તે ધર્મ ભાવના. લોક ભાવના : આ લોક જીવ, અજીવ આદિ ષડૂદ્રવ્યમય છે. દરેક દ્રવ્યો ઉત્પત્તિ, સ્થિતિ અને ધ્રૌવ્યાત્મક હોવાથી લોક નિત્યાનિત્ય છે. આવા લોકના સ્વરૂપને સમજી તેનું ચિંતન કરવું તે લોક ભાવના. બોધિ દુર્લભ ભાવના ઃ સમ્યગ્દર્શનને બોધિદુર્લભ કહેવાય છે. બોધિ=સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી જ દુર્લભ છે. જેવી રીતે સમુદ્રમાં રત્નની પ્રાપ્તિ દુર્લભ છે તેવી રીતે ભવસમુદ્રમાં બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. આ બોધિ પ્રાપ્ત કરવાના ઉપાયોનું અનુચિંતન કરવું તે બોધિ દુર્લભ ભાવના. આ ભાવનાના સ્વરૂપને જાણ્યા પછી તદનુસાર આચરણ કરવાથી કર્મોનું સંવરણ થાય છે અને મન સ્થિર બને છે. ૭. ચારિત્ર : વિશિષ્ટપ્રકારનું આચરણ તે ચારિત્ર. જિનેશ્વરભગવંતની આજ્ઞા મુજબની ચર્યા તે ચારિત્ર. તેનાં પાંચ પ્રકાર છે. સામાયિક ચારિત્ર : જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કે સમત્વની પ્રાપ્તિ તે સામાયિક. તેના ચાર પ્રકાર (૧) દર્શન (શ્રદ્ધા)ની પ્રાપ્તિ તે સમ્યક્ત્વ સામાયિક. (૨) સમ્યજ્ઞાનની પ્રાપ્તિ તે શ્રુત સામાયિક. (૩) દેશથી (અંશથી) વિરતિની પ્રાપ્તિ તે દેશવિરતિ સામાયિક. (૪) સંપૂર્ણ વિરતિની પ્રાપ્તિ તે સર્વવિરતિ સામાયિક. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ સામાયિક ચારિત્ર બે પ્રકારનું - (૧) થોડો સમય સંપૂર્ણ સાવઘયોગોનો ત્યાગ તે ઇ–રિક સામાયિક ચારિત્ર (૨) જિંદગી સુધી સંપૂર્ણ સાવઘયોગોનો ત્યાગ તે યાવત્કથિત સામાયિક ચારિત્ર. છેદોપસ્થાપનીય ચારિત્ર : દ + ઉપસ્થાપના. છેદ એટલે પહેલા જેટલા સમયની દીક્ષા પાળી હોય તેની ગણતરી નહિ કરવાની એટલે પૂર્વપર્યાયછેદ અને ઉપસ્થાપના એટલે ફરીથી મહાવ્રતોનું આરોપણ તે છેદોપસ્થાપનીય ચારિત્ર. તેના બે પ્રકાર – (૧) ઇત્વરિક સામાયિક ચારિત્રવાળા સાધુ-સાધ્વી અને તીર્થાતરમાં સંક્રમણ કરતા યાવત્કથિત સામાયિક ચારિત્રવાળાને જે છેદ-ઉપસ્થાપના થાય છે તે નિરતિચાર છેદોપસ્થાપના કહેવાય છે. (૨) કોઈકવાર અતિચારના કારણે સંયમપર્યાયનો છેદ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપના કહેવાય. પરિહારવિશુદ્ધ ચારિત્ર : પરિહાર એટલે તપોવિશેષ. વિશિષ્ટ વિશુદ્ધિમય આચારનું પાલન તે પરિહારવિશુદ્ધચારિત્ર. આ ચારિત્રમાં પરિહારતપને આદરનાર નવ મુનિઓનો સમુદાય હોય છે તેમાં એક વાચનાચાર્ય હોય છે, અને બાકીના આઠમાંથી ચાર મુનિઓ છ મહિના સુધી તપની આરાધના કરે અને બાકીના ચાર તેમની સેવા કરે છે. ત્યારબાદ બીજા છ મહિના સુધી સેવા કરનાર ચાર મુનિઓ તપની આરાધના કરે છે. અને જેઓ તપ કરતા હતા તે સેવા કરે છે. તપ કરનારને નિર્વિશમાનક કહેવાય છે અને જેમનું તપ પૂર્ણ થયું છે તેમને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. ત્યારબાદ ત્રીજા છ મહિના સુધી વાચનાચાર્ય પોતે તપ કરે છે. બાકીના તેમની સેવા કરે છે. આમ અઢાર મહિના સુધી આ તપસાધના ચાલે છે. તેઓના તપનું પ્રમાણ ઋતુ પ્રમાણે અલગ-અલગ હોય છે. જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ક્રમ કાળ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ૧. ઉનાળામાં ૨. શિયાળામાં ૩. ચોમાસામાં એક ઉપવાસ બે ઉપવાસ ત્રણ ઉપવાસ બે ઉપવાસ ત્રણ ઉપવાસ ચાર ઉપવાસ ત્રણ ઉપવાસ ચાર ઉપવાસ પાંચ ઉપવાસ આ ચારિત્ર તીર્થંકર પાસે અથવા તો પહેલા જેમણે આ ચારિત્રની આરાધના કરેલ હોય તેમની પાસે અંગીકાર કરી શકાય છે. સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સંપરાય એટલે કષાય. જે મુનિના બાદર કષાય નષ્ટ થઈ ચૂક્યા છે, એક માત્ર સૂક્ષ્મ લોભરૂપ કષાયનો ઉદય છે તેવા મુનિઓનું જે ચારિત્ર તે સૂક્ષ્મસંપરાયચારિત્ર. તેના બે પ્રકાર વિશુદ્ધમાનક અને સંકિલશ્ય માનક. યથાખ્યાતચારિત્ર : જેમાં કષાયો ઉદયમાન નથી હોતા અર્થાતુ કષાયોનો ઉપશમ કે સર્વથા ક્ષય હોય છે તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેનું બીજું નામ વિતરાગ ચારિત્ર પણ છે. આ ચારિત્રના આરાધકમુનિ બે પ્રકારના છે. (૧) ઉપશાંતકષાયી અને (૨) ક્ષીણકષાયી. ઉપશાંતકષાયી મુનિ તે જ ભવમાં સંસારનો અંત કરી શકતા નથી. ક્ષીણકષાયી મુનિ તે જ ભવમાં સંસાર પરિભ્રમણનો અંત કરે છે. સંવરતત્ત્વપૂર્ણ નિર્જરાતત્વ નિર્જરા = ઝરવું, જીર્ણ થવું. આત્મા સાથે બંધાયેલા કર્મપુદ્ગલોનો આંશિક ક્ષય થવો તે નિર્જરા. અનેક જન્મોથી આત્મામાં કર્મ સંચિત થયેલા છે, જેના કારણે શુદ્ધ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મા પણ મલિન થઈ ગયો છે. તપ દ્વારા આત્માની મલિનતા દૂર કરી આંશિક ઉજ્જવલતા પ્રાપ્ત કરી શકાય છે માટે તપ એ કર્મ નિર્જરાનું અનન્ય કારણ છે. તપ એટલે તપવું. આચાર્ય મલયગિરિજીએ કહ્યું છે કે – “જે આઠ કર્મને તપાવે અને તેને વિનષ્ટ કરવામાં સક્ષમ છે તે તપ કહેવાય.' જેનાથી પાપકર્મ તપે છે, નાશ પામે છે તે તા.17 તપના મુખ્ય બે ભેદ છે. (૧) બાહ્ય તપ (૨) આત્યંતર તપ. (૧) જેમાં શારીરિક ક્રિયાની મુખ્યતા છે અને બીજા જેને જોઈ શકે છે, જાણી શકે છે, આમજનતામાં જે તપ નામથી પ્રસિદ્ધ છે તે બાહ્યતમ કહેવાય (૨) આંતરિકવૃત્તિઓને જે તપાવે, પરિશુદ્ધ કરે તે આત્યંતરતપ. આત્મશુદ્ધિના અંતરંગ કારણરૂપ આ તપ મન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે માટે તે આત્યંતરતપ કહેવાય છે. આ બાહ્ય-આત્યંતર તપ રૂપ બાર પ્રક્રિયાઓ દ્વારા સાધ્ય થતી નિર્જરા બાર પ્રકારની છે. બાહ્યતા : अणसणमूणोअरिआ वित्तीसंख्नेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होई ।। ૧. અનશન : આહારનો ત્યાગ. ન કશનમ્ યત્ર તિ અનશનમ્ | અશન અર્થાતુ ચાર કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો તે અનશન. તેના બે પ્રકાર છે. (૧) અલ્પકાળ સુધી આહારનો ત્યાગ કરવો. જેમાં નિશ્ચિત સમય માટે આહાર આદિનો ત્યાગ કરવામાં આવે તે ઇ–રિક અનશન. અહીં બાલાવબોધકારે ઉપવાસમાં કેટલા પ્રકારનું પાણી પી શકાય તેનું નિદર્શન કર્યું છે. એક ઉપવાસમાં નવપ્રકારના અચેતવાણી કલ્પ (૧) લોટનું ધોવણ, (૨) શાક, ધાન્ય બાફીને ઓસાવેલું પાણી, (૩) ચોખાના ધોવણનું પાણી, (૪) તલના ધોવણનું પાણી, (૫) ભુંસાનું ધોવણ, (૬) જવનું નદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ ધોવણ, (૭) ઓસામણ, (૮) છાશની આછ, (૯) શુદ્ધ ઉકાળેલું પાણી. આ નવ પ્રકારના પાણીમાંથી કોઈપણ એક જાતનું પાણી પી શકાય. બે ઉપવાસ (છઠ્ઠ તપ)માં તલના ધોવણથી લઈ ઉકાળેલા પાણી સુધીના છ પ્રકારમાંથી કોઈ એક પ્રકારનું પાણી કલ્પ. પહેલા ત્રણ વર્ય છે. ત્રણ ઉપવાસ (અઠ્ઠમતપ)માં ઓસામણ, છાશની આછ અને ઉકાળેલું પાણી એમ ત્રણ પ્રકારના પાણીમાંથી કલ્પ. અઠ્ઠમતપથી વધારે ચાર આદિ ઉપવાસમાં એક માત્ર ઉકાળેલું પાણી કહ્યું છે. (૨) જેમાં જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે યાવત્રુથિક અનશન. ૨. ઊણોદરી : જેમાં ઉદર ઊભું રહે તે ઊણોદરી, અર્થાતુ પર્યાપ્ત ભોજનથી કંઈક ઓછું જમવું તે ઊણોદરી. તેના ત્રણ ભેદ છે. (૧) વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ યાને સાધન સામગ્રીની મર્યાદા કરવી એટલે કે આવશ્યકતા ઓછી કરવી તે ઉપકરણ ઊણોદરી. (૨) જેટલા પણ ખાદ્ય-પેય પદાર્થો છે તેની મર્યાદા કરવી તે ભક્તપાન ઊણોદરી. (૩) આંતરિક અશુભવૃત્તિઓ એટલે કે કષાયો ઓછા કરવા તે ભાવ ઊણોદરી.18 ૩. વૃત્તિ સંક્ષેપ : અભિગ્રહ પૂર્વક આહાર આદિ ગ્રહણ કરવાનો નિયમ તે વૃત્તિસંક્ષેપ. ૪. રસપરિત્યાગ : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર આ છ દ્રવ્યોને રસ કહે છે. આમાંથી એક, બે કે બધા રસના ત્યાગને રસત્યાગ કહેવાય. એટલે કે સ્વાદ પર વિજય પ્રાપ્ત કરવો તે રસપરિત્યાગ છે. ૫. કાયક્લેશ : કાયાને કષ્ટ આપવું. વિશિષ્ટ નિર્જરા માટે કેશલુંચન, આતાપના, આસન આદિ કાયિક કષ્ટોને સહન કરી શરીર પ્રત્યેના મોહભાવને દૂર કરવો તે કાયકલેશ. ૯. સંલીનતા ? આત્માને પરભાવમાંથી હટાવી સ્વભાવમાં સ્થિર કરવો નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ તે સંલીનતા. તેના ચાર પ્રકાર. (૧) ઇન્દ્રિયોને તેના વિષયોથી હટાવી સ્વ સ્વરૂપમાં લીન થવું તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા. (૨) કષાયોથી બચવા માટે ક્રોધ, માન, માયા, લોભનું નિયંત્રણ કરવું તે કષાય પ્રતિસંલીનતા. (૩) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને કાબૂમાં રાખવી તે યોગપ્રતિસંલીનતા. (૪) વિકારોત્પાદક સ્થાનનો ત્યાગ તે વિવિક્તચર્યાપ્રતિસંલીનતા. આત્યંતરતપ : पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झाओ 1 झाणं उस्सग्गो वि अ अभिंतरओ तवो होइ 11 ૧. પ્રાયશ્ચિત : પાપોનું શુદ્ધીકરણ. અનુચિત કાર્ય થઈ જવા પર જે પ્રક્રિયા દ્વારા ચિત્ત નિર્મળ બને તે પ્રાયશ્ચિત. ભૂલો અને પરિસ્થિતિને અનુલક્ષીને પ્રાયશ્ચિતના દસ પ્રકાર બતાવ્યા છે. (૧) જે પાપ જેવા પ્રકારે ર્યું હોય તે બધુ યથાવત્ ગુરુ સમક્ષ રજૂ કરવું તે આલોચના. (૨) થયેલ પાપનો પશ્ચાત્તાપ કરી તે પાપોથી નિવૃત્ત થઈ પુન: તે પાપ નહિ આચરવા માટે જાગ્રત રહેવું તે પ્રતિક્રમણ. (૩) જેમાં ગુરુ સમક્ષ આલોચના અને પાપોનું પરિમાર્જન બંને હોય તે તદુભય. (૪) અજાણતાં દોષિત આહાર ગ્રહણ કર્યો હોય અને પછી ખબર પડતાં જ તેનો ત્યાગ કરે તે વિવેક. (૫) કાયોત્સર્ગ દ્વારા જે પાપની શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ. (૬) લાગેલા દોષોની શુદ્ધિ માટે ગુરુએ દર્શાવેલું તપ કરવું તે તપ. (૭) કોઈ દોષના કારણે ચારિત્ર પર્યાયનું છેદન કરાય તે છેદ. (૮) મૂળવ્રત ભંગ જેવા અતિચારમાં ફરીથી વ્રતની સ્થાપના કરાવે તે મૂલ. (૯) જે અતિચારના દંડ રૂપે બતાવેલ મોટું તપ પૂર્ણ ન થાય ત્યાંસુધી મહાવ્રત સ્થાપવામાં ન આવે તે અનવસ્થાપ્યુ. (૧૦) કોઈ મહાદોષની વિશુદ્ધિ માટે ગચ્છનો ત્યાગ કરી અને સાધુવેશને છોડી ઉગ્ર તપશ્ચર્યા કરી મહાન શાસનપ્રભાવના કર્યા બાદ ગચ્છ અને સાધુવેશની પ્રાપ્તિ થાય તે પારાંચિક પ્રાયશ્ચિત. આ પ્રમાણે પ્રાયશ્ચિત દ્વારા હૃદય સરળ અને આત્મા શુદ્ધ બને છે. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનય : વિનય એટલે નમ્રતા અને બહુમાન. તે વિનયના સાત પ્રકાર (૧) જ્ઞાનીનો વિનય અને ભક્તિ કરવા તે જ્ઞાન વિનય. (૨) સમ્યક્ત્વ ઉપર શ્રદ્ધા અને સમ્યદ્રષ્ટિ જીવોનું બહુમાન, સ્તુતિ કરવાં તે દર્શન વિનય. (૩) ચારિત્રાત્માઓ પ્રતિ સત્કાર-સન્માન રાખવાં, સેવા શુશ્રુષા કરવી તે ચારિત્ર વિનય. (૪) ગુરુજનો, વડીલો પ્રત્યે મનને સદ્ભાવથી ભાવિત રાખવું તે મનોવિનય. (૫) વડીલો, ગુણવાનો સાથે મધુર સંભાષણ કરવું, પ્રશસ્તવાણીથી સ્તુતિ કરવી તે વચન વિનય. (૬) ગુણવંત વ્યક્તિઓ, ગુરુજનોનો આદર કરવો તેમની સાથે અસભ્ય વ્યવહાર ન કરવો તે કાર્યવિનય. (૭) વરિષ્ઠ, પૂજ્યજનો સાથે ઉચિત વ્યવહાર કરવો, કૃતજ્ઞતા દાખવવી તે ઉપચાર વિનય. ૩. વૈયાવૃત્ય : સેવા, પરસ્પરની સહાય કરવી. સેવા કરવા યોગ્ય સેવ્ય વ્યક્તિઓ દસ પ્રકારની છે. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, નૂતનદીક્ષિત, રોગી, કુલ, ગણ, સંઘ, અને સાધર્મિક આ દસને જરૂરિયાત પ્રમાણે ભોજન, પાણી, આસન, શય્યા, ઔષધ વગેરે પ્રદાન કરવાં, તેમની શારીરિક સેવા કરવી, સહાય કરવી વગેરે કાર્યોને વૈયાવૃત્ય કહેવાય. ૪. સ્વાધ્યાય : સ્વ અધ્યયન અર્થાત્ આત્મકલ્યાણકારી ચિંતન. સ્વાધ્યાયને પ્રશસ્ત અધ્યયન=પઠન પણ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. (૧) ગુરુમુખથી સૂત્ર પાઠ લેવો અને સૂત્રાર્થ ભણવો તે વાચના, (૨) સૂત્રાર્થનું અનુચિંતન કરતાં જ્યાં શંકા જાગે તેને દૂર કરવા ગુરુને પૂછવું તે પૃચ્છના. (૩) શીખેલ સૂત્રપાઠનું ફરી ફરી પુનરાવર્તન કરવું તે પરિવર્તના. (૪) અનુપ્રેક્ષા અર્થોદ્ઘાટન. વાચના ગ્રહણ કરેલ સૂત્રપાઠના અર્થનું ઊંડાણપૂર્વક ચિંતન તે અનુપ્રેક્ષા. (૫) દૃષ્ટાંતપૂર્વક સૂત્ર, ધર્મનું રહસ્ય બીજાને સમજાવવું તે ધર્મકથા. = ૫. ધ્યાન : એક લક્ષ્ય પર ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. તેના મુખ્ય ચાર ભેદ છે. (૧) આર્ત્તધ્યાન : આર્ત પીડા, દુ:ખ. અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થવા પર તેના વિયોગ માટે નિરંતર ચિંતા, ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવાની સતત ચિંતા, શારીરિક-માનસિક રોગોને દૂર કરવાની ચિંતા, ભોગોની તીવ્ર લાલસા આ બધામાં ચિત્તની જે તન્મયતા તે આર્ત્તધ્યાન. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ (૨) રૌદ્રધ્યાન : રૌદ્ર=દૂર. હિંસા કરવાની, જૂઠ્ઠું બોલવાની, ચોરી કરવાની અને હંમેશા પરિગ્રહના સંરક્ષણ માટે ચિત્તમાં ઉત્પન્ન થતી ક્રૂરતા તે રૌદ્રધ્યાન. આ બંને ધ્યાન સંસાર વૃદ્ધિનાં કારણ હોવાથી નિર્જરાના ભેદોમાં સમાવિષ્ટ નથી. (૩) ધર્મધ્યાન : જેના દ્વારા આત્મશુદ્ધિ થાય તે ધર્મ. તેમાં આત્માનું સ્થિરીકરણ તે ધર્મધ્યાન. તેના ચાર ભેદ છે. (અ) વીતરાગની આજ્ઞા પર દૃઢ આસ્થા રાખી તેનું ચિંતન કરવું તે આજ્ઞાવિચય. (બ) અપાય=દોષ, રાગ-દ્વેષ અપાય રૂપ છે તેનાથી કઈ રીતે મુક્ત થઈ શકાય, દોષોની વિશુદ્ધિ કઈ રીતે થઈ શકે તેનો વિચાર કરવો તે અપાયવિચય. (ક) વિપાક કર્મનું ફળ. સુખ-દુઃખને કર્મના ફળસ્વરૂપે વિચારવા તે વિપાકવિચય. (ડ) છ દ્રવ્યમય ચૌદ રાજલોકના સ્વરૂપનું અનુચિંતન કરવું તે સંસ્થાનવિચય. = = = (૪) શુક્લધ્યાન : જેના દ્વારા આત્માના અધ્યવસાયો અત્યંત ઉજ્વલ બને તે શુક્લધ્યાન. તેના ચાર ભેદ છે (૧) પૃથ ભેદ, વિતર્ક = શ્રુતજ્ઞાન, સવિચાર = સંક્રમણ. શ્રુતજ્ઞાનના આધારે દ્રવ્ય, ગુણ, પર્યાયનું ચિંતન કરતાં ક્યારેક દ્રવ્ય પ૨ તો ક્યારેક પર્યાય પર એમ ચિંતન પરાવૃત થતું રહે તે પૃથવિતર્કસવિચાર. (૨) એકત્વ અભેદ, અવિચાર અપરિવર્તન. શ્રુતજ્ઞાન અનુસાર કોઈ એક જ દ્રવ્ય ૫૨ અથવા તેની પર્યાય ૫૨ સ્થિ૨૫ણે ચિંતન કરવું તે એકત્વવિતર્ક અવિચાર. (૩) કેવલજ્ઞાની વીતરાગાત્માને સૂક્ષ્મકાયયોગની ક્રિયા ચાલુ રહે છે અને બાકીના બધા યોગોને રોકી દે છે. તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી. (૪) વ્યુપરત = વિરમી જવું. શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મક્રિયા પણ જેમાં સમાપ્ત થઈ જાય તથા આત્મપ્રદેશો સંપૂર્ણ નિષ્કુપ બની જાય તે વ્યુપરતક્રિયાઅનિવૃત્તિ. ૬. ઉત્સર્ગ : ઉત્સર્ગ યાને ત્યાગ કરવો. તેના બે ભેદ (૧) શરીરના મમત્વનો, આસક્તિનો ત્યાગ કરવો, પદાર્થોના સંગ્રહ લોભનો ત્યાગ કરવો, લોલુપતારહિત પરિમિતઆહાર કરવો તે દ્રવ્યોત્સર્ગ. (૨) કષાયોને મંદ ક૨વા, રાગ-દ્વેષ ઘટાડવા, કર્મબંધનાં કારણો જાણી તેનો પરિત્યાગ કરવો તે ભાવોત્સર્ગ. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૯ == Page #123 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાના મુખ્ય બે પ્રકાર છે. (૧) સકામ = ઇચ્છાસહિત. જ્ઞાનપૂર્વક, સ્વેચ્છાએ તપ આદિ ક્રિયાઓ દ્વારા કર્મદલિકોને નષ્ટ કરવા તે સકામ નિર્જરા. (૨) અકામ = ઇચ્છા રહિત-કામના રહિત. અજ્ઞાનપૂર્વક પરાધીનપણે અનિચ્છાએ ભૂખ, તરસ આદિ દુ:ખો સહન કરવાં, ઘોર કષ્ટ સહન કરવાં તે અકામનિર્જરા. તે નિર્જરાતત્ત્વપૂર્ણ છે બંધતત્ત્વ બંધ=બંધન. આત્મા અને કર્મપરમાણુઓનું જે બંધન તે બંધ કહેવાય. કાષાયિક વિકૃતિથી આકર્ષિત થતાં કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોનો જે સંબંધ તે બંધ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે ૧. પ્રકૃતિ બંધ : પ્રકૃતિ=સ્વભાવ. આત્મા જ્યારે કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે ત્યારે તે પુગલો એકરૂપ હોય છે પરંતુ બંધસમયે તે ભિન્નભિન્ન આત્મગુણોને રોકવાના સ્વભાવવાળા થઈ જાય છે. તેને પ્રકૃતિબંધ કહે છે. જે રીતે વાત, પિત્ત, કફનાશક વસ્તુઓ દ્વારા નિર્મિત મોદક પોતાના સ્વભાવ અનુસાર વાયુ, પિત્ત, કફનો નાશ કરે છે, તેવી રીતે આત્મા દ્વારા ગૃહીત કર્મપુદ્ગલોમાંથી કોઈ આત્માના જ્ઞાન, દર્શન આદિનું આચ્છાદન કરે છે તો કોઈ આત્માના અનંત સામર્થ્યને દબાવે છે તે પ્રકૃતિ બંધ. ૨. સ્થિતિબંધ : સ્થિતિ=સમય મર્યાદા. બંધાયેલા કર્મદલિકો આત્માની સાથે જેટલો સમય રહે તે કાલનિર્ધારણને સ્થિતિબંધ કહે છે. જેમ કોઈ મોદક એક સપ્તાહ, કોઈ એકપક્ષ તો કોઈ માસ સુધી સારો રહે છે પછી વિકૃત થઈ જાય છે તેમ કોઈ કર્મ આત્મા સાથે અંતર્મુહૂર્ત સધી તો કોઈ વસ, ત્રીસ કે સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે છે આ કાલમર્યાદા તે સ્થિતિબંધ. ૩. અનુભાગબંધ : અનુભાગ=રસ. આત્મ પરિણામોની તીવ્રતામંદતાને અનુરૂપ કર્મબંધમાં તીવ્રરસ, મંદરસનો જે અનુભવ થાય તેને અનુભાગબંધ કહે છે. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે કોઈ મોદકમાં મધુરરસ, કડવોરસ, તીખોરસ હોય છે તેમાં મધુરતા, કટુતા આદિ રસોની ન્યૂનાધિકતા હોય છે તેમ કર્મદલિકોમાં પણ અધ્યવસાયો અનુસાર શુભત્વ, અશુભત્વ, તીવ્રતા, મંદતાનું તારતમ્ય હોય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારે તીવ્રરસ, મંદરસની અનુભૂતિ તે અનુભાગબંધ. ૪. પ્રદેશબંધ : પ્રદેશ=પરિમાણ, જથ્થો. ગૃહીત કર્મપુદ્ગલોનું પરિમાણ નક્કી થાય તે પ્રદેશ બંધ કહેવાય. જેમ કોઈ મોદક સો ગ્રામ, અઢીસો ગ્રામનો તો કોઈ પાંચસો ગ્રામનો હોય અર્થાત્ કોઈ નાનો હોય તો કોઈ મોટો હોય તેવી રીતે કેટલાક કર્મમાં પરમાણુઓની સંખ્યા વધુ હોય તો કોઈમાં ઓછી હોય આ પ્રમાણે ભિન્ન-ભિન્ન માપ-પરિમાણના દલિકોનો બંધ થાય તે પ્રદેશબંધ. આ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તે કર્મબંધની પ્રક્રિયા છે. તેમાં પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ તે કષાયથી થાય છે. કર્મના મૂળભેદ આઠ છે અને ઉત્તરભેદ ૧૫૮ છે. પ્રત્યેકકર્મનો ભિન્નભિન્ન સ્વભાવ છે, ભિન્ન ભિન્ન સ્થિતિ છે, ભિન્ન-ભિન્ન ગુણોનો ઘાત કરે છે. તે આ પ્રમાણે છે. મૂળ ઉત્તરભેદ સ્વભાવ ગુણનો ઘાત સ્થિતિ અબાધાકાલ જ્ઞાનાવરણ ૫ આંખના પાટા જ્ઞાનગુણને સમાન અટકાવે જઘન્ય- ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ત્રીસ ક્રોડાકોડી સાગર, જઘન્ય- ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ત્રીસ કોડાક્રોડી સાગર. દર્શનાવરણ ૯ પ્રતિહારી સમાન દર્શનગુણને અટકાવે જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ વેદનીય મોહનીય આયુષ્ય નામ મધુલિપ્ત અવ્યાબાધ જઘન્ય- ૩૦૦૦ વર્ષ તલવારની સુખને રોકે બાર મુહૂર્ત, ધાર સમાન ઉત્કૃષ્ટ-ત્રીસ ક્રોડાક્રોડી સાગર ૨૮ મદ્યપાન સમાન સમ્યગુશ્રદ્ધા જઘન્ય- ૭૦૦૦ વર્ષ અંતમુહૂર્ત, ચારિત્રને ઉત્કૃષ્ટ-સિત્તેર અટકાવે ક્રોડાકોડી સાગર ૪ કારાગૃહ સમાન અવિનાશી= જઘન્ય- નથી અક્ષય અંતમુહૂર્ત, સ્થિતિને રોકે ઉષ્ટ-નેત્રીસ સાગર, ૩ કે ૧૦૩ ચિત્રકાર સમાન અરૂપીગુણને જઘન્ય- ૨000 વર્ષ આઠમુહૂર્ત, ઉત્કૃષ્ટ-વીસ ક્રોડાકોડી સાગર કુંભકાર સમાન અગુરુલઘુ ગુણને જઘન્ય- ૨૦૦૦ વર્ષ અટક આઠમુહૂત, ઉત્કૃષ્ટ-વીસ ક્રોડાકોડી સાગર ૫ ભંડારી સમાન લબ્ધિ તથા જઘન્ય- ૩૦૦૦ વર્ષ સામર્થ્યને અંતમુહૂત, અટકાવે ઉત્કૃષ્ટ-ત્રીસ ક્રોડાકોડી સાગર રોકે ગોત્ર અંતરાય ૧૫૮ કર્મબંધના બીજા પણ ચાર પ્રકાર બતાવ્યા છે૧. સ્પષ્ટ બંધઃ આત્મપ્રદેશો સાથે કર્મયુગલોનો જે સ્પર્શ થાય તે સ્પષ્ટ. જેવી રીતે સૂકાવસ્ત્ર ઉપર ધૂળના રજકણ લાગે તે ધૃષ્ટબંધ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ : ૨. બહુબંધ : આત્મા અને કર્મ પુદ્ગલોનું જોડાણ તે બદ્ધ. ભીનાવસ્ત્ર ઉપર ધૂળ લાગવા સમાન બદ્ધબંધ. ૩. નિધત્ત : આત્મા અને કર્મોનો સઘન સંબંધ તે નિધત્ત. તેલથી ખરડાયેલ વસ્ત્ર ઉપર ધૂળ ચોંટવા સમાન નિધત્તબંધ. ૪. નિકાચિત : આત્મા અને કર્મોનો ગાઢ સંબંધ થવો. જે કર્મનું ફળ નિશ્ચિતરૂપથી ભોગવાય તે નિકાચિત તેમાં ઉર્તન, અપવર્તન આદિ પરિવર્તન થતું નથી. ગોળ (પીગળેલો ગોળ) સાથે ચોંટેલા રજકણો સમાન નિકાચિત બંધ. આત્મા શુદ્ધ-નિર્મલતત્ત્વ છે. કર્મના સાહચર્યથી તે મલિન બને છે. આ કર્મ અને આત્માનો સંબંધ અનાદિથી છે. તેને સમજાવવા સુવર્ણ અને માટીના સંબંધનું રૂપક આપ્યું છે કે - જેમ સુવર્ણ અગ્નિના તાપ વડે માટીથી પૃથક્ થઈ વિશુદ્ધ બને છે તેવી રીતે શુભ અનુષ્ઠાનોના તાપ દ્વારા આત્મા કર્મ સાથેના અનાદિકાલીન સંબંધને તોડી પરમવિશુદ્ધ બને છે. ॥ બંધતત્ત્વપૂર્ણ | મોક્ષતત્ત્વ મોક્ષ=મુક્તિ. આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને મોક્ષ કહેવાય છે. આત્મા જ્યારે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકૂચારિત્રની સાધના દ્વારા કર્મપુદ્ગલોના આવરણને સર્વથા નષ્ટ કરી દે તથા રાગ અને દ્વેષ આદિને દૂર કરી શુદ્ધ થઈ જાય ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષ એ આત્માની સત્-ચિત્ત- આનંદની અવસ્થા છે. મોક્ષ પ્રાપ્ત કરવાના ચાર સાધન યાને ઉપાય છે.19 (૧) સમ્યગ્દર્શન = તત્ત્વોની યથાર્થશ્રદ્ધા, તાત્ત્વિક રુચિ. (૨) સમ્યાન સ્વરૂપને જાણવું. (૩) સમ્યકૂચારિત્ર (૪) સમ્યકૃતપ = = તત્ત્વોનો યથાર્થપરિબોધ, પદાર્થના વાસ્તવિક યથાર્થ આચરણ, આશ્રવનો નિરોધ કરવો. ઇચ્છાઓનો નિરોધ. = જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. દર્શનથી તેના ઉપર શ્રદ્ધા કરે છે. ચારિત્રથી આવતાં કર્મોને રોકે છે અને તપ દ્વારા પૂર્વબદ્ધ કર્મોનો આત્યંતિક ક્ષય કરી પરિશુદ્ધ અવસ્થાને પામે છે.20 મુક્ત આત્માઓના સ્વરૂપનું વર્ણન મોક્ષતત્ત્વમાં કરવામાં આવ્યું છે. संतपयपरुवणया दव्वपमाणं च वित्तफुसणा य 1 कालो अ अंतरं भाग भावे अप्पाबहुं चेव ।। ૧. સત્પદપ્રરૂપણા દ્વાર : સત્પદપ્રરૂપણા એટલે પદાર્થોની વિદ્યમાનતાની સાબિતી. દુનિયામાં જેટલા એકપદ વાચ્ય પદાર્થો છે તે વિદ્યમાન છે. જેનું નામ હોય તે વિદ્યમાન હોય છે. જે એકપદથી અધિક પદ વાચ્ય છે તે સત્ હોય અને અસત્ પણ હોય. મોક્ષ એ એકપદ વાચ્ય હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશપુષ્પની જેમ અવિદ્યમાન નથી. સત્ - ૨. દ્રવ્યપ્રમાણ દ્વાર ઃ વિદ્યમાન પદાર્થોની સંખ્યાનો વિચાર કરવો તે દ્રવ્ય પ્રમાણ. દ્રવ્ય એટલે વસ્તુ એવો અર્થ થાય છે. પરંતુ આ સ્થાને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ અર્થાત્ સિદ્ધાત્માઓની સંખ્યા કેટલી એનો વિચાર કરવો. સિદ્ધાત્માઓ સંખ્યાત્મક દૃષ્ટિએ અનંતા છે. ૩. ક્ષેત્ર દ્વાર : પદાર્થોની આધારભૂત જગ્યા તે ક્ષેત્ર. કથિત પદાર્થ કેટલી જગ્યા રોકીને રહેલો છે તેનો વિચાર તે ક્ષેત્ર દ્વાર. સિદ્ધાત્માઓ કેટલા ક્ષેત્રમાં રહેલા છે ? લોકના અસંખ્યાતમા ભાગમાં એક સિદ્ધ રહે છે અને સર્વ સિદ્ધ આત્માઓ પણ લોકના અસંખ્યાત્માભાગમાં વ્યાપ્ત છે. એક સિદ્ધાત્મા માટે જે ક્ષેત્રાવસ્થાન કહ્યું તે કરતાં સર્વ સિદ્ધનું ક્ષેત્રાવસ્થાન સંખ્યાતગુણ મોટું જાણવું. ૪. સ્પર્શના દ્વાર : પદાર્થો દ્વારા સ્પષ્ટ જગ્યાની વિચારણા તે સ્પર્શનાદ્વા૨. સિદ્ધ આત્માઓ કેટલા આકાશપ્રદેશ સ્પર્શે છે ? સિદ્ધાત્મા જેટલા આકાશપ્રદેશમાં રહેલા છે તે સિવાય ચારે બાજુથી એકેક આકાશ પ્રદેશ અધિક સ્પર્શેલો છે. ૫. કાલદાર : દ્રવ્યોની સ્થિતિ = કાળમર્યાદાનો વિચાર કરવો તે નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ કાલદ્વાર. સિદ્ધાત્માઓ મોક્ષમાં કેટલો સમય રહેશે ? એક સિદ્ધાત્માની અપેક્ષાએ સાદિ-અનંત (આદિસહિત-અંતરહિત) અને સર્વ સિદ્ધાત્માઓની અપેક્ષાએ અનાદિ – અનંતકાલ પ્રમાણ છે. ૯. અંતરદ્વાર : દ્રવ્યોને વિવક્ષિત પર્યાય નષ્ટ થયા બાદ ફરી તે પર્યાયની પ્રાપ્તિ થાય તે વ્યવધાનને અંતર કહેવાય છે. સિદ્ધાત્માને વ્યવધાન કેટલું ? સિદ્ધાત્માને સિદ્ધપર્યાયમાંથી ફરી ચુત થવાનું નથી. તે પુનઃજન્મ નથી લેતા માટે સિદ્ધાત્મામાં અંતર નથી પરંતુ ઉત્પત્તિસમય આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું વ્યવધાન ૭. ભાગદ્વાર : કોઈ એક પદાર્થ અને બીજા પદાર્થોની વચ્ચે સંખ્યાનો તફાવત વિચારવો તે ભાગદ્વાર. સિદ્ધાત્માઓ સર્વ સંસારી જીવોની સંખ્યાના અનંતમા ભાગે છે. ૮. ભાવ દ્વાર : પથમિક, ઔદાયિક, શાયિક, લાયોપથમિક અને પરિણામિક આ પાંચ ભાવમાંથી પદાર્થ ક્યા ભાવમાં સમાવિષ્ટ થાય છે ? તેનો વિચાર તે ભાવદ્વાર. સિદ્ધાત્માને શાયિક અને પરિણામિક એ બે ભાવ હોય છે. ૯. અલ્પબહુવૈદ્વાર : પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું હીનાધિકપણું = તફાવતની વિચારણા તે અલ્પબહુર્ઘ દ્વાર. કયા સિદ્ધાત્મા અલ્પ છે? કયા સિદ્ધાત્મા વધુ છે ? સર્વથી અલ્પ નપુંસકલિંગે સિદ્ધ થયેલા આત્મા છે, તેનાથી સ્ત્રીલિંગે સિદ્ધાત્માઓ સંખ્યાતગુણા છે, તેનાથી પુરુષલિંગ સિદ્ધાત્માઓ સંખ્યાતગુણ છે. માર્ગણા એટલે શોધન. વસ્તુના સ્વરૂપનું અન્વેષણ. અહી મોક્ષના સ્વરૂપની વિચારણા કરતાં તે મોક્ષ કઈ માર્ગણામાં હોય તેનું નિદર્શન આ પ્રમાણે છે. જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય માર્ગણા ૧. ગતિ ૨. જાતિ ૩. કાય ૪. યોગ ૫. વેદ ૭. કષાય ૭. જ્ઞાન ૮. ચારિત્ર ૯. દર્શન ૧૦. લેશ્યા ૧૩. સંશી ૧૪. આહારક ઉત્તરભેદો નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય મનોયોગ, વચનયોગ, કાયયોગ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ ક્રોધ, માન, માયા, લોભ ૧૧. ભવ્ય ભવ્ય, અભવ્ય. ૧૨. સમ્યક્ત્વ ઔપમિક, ક્ષાયોપમિક, ક્ષાયિક, મિશ્ર, સાસ્વાદાન, મિથ્યાત્વ સંશી, અસંશી આહારી, અણ્ણાહારી કયા ભેદમાં મોક્ષની પ્રાપ્તિ થાય મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન કેવલદર્શન કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. વિતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૭ મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ ત્રસકાય નથી નથી નથી યથાખ્યાતચારિત્ર આ માર્ગણાના ચૌદ મુખ્યભેદોન્ના બાસઠ ઉત્તર ભેદોમાંથી માત્ર દસ કાર જ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય છે. યોગ, વેદ, કષાય અને લેશ્યા આ ચાર મુખ્ય માર્ગણા કે તેના ૧૬ ઉત્તરભેદોમાં મોક્ષપ્રાપ્તિ થતી નથી. ॥ મોક્ષતત્ત્વપૂર્ણ નથી ભવ્ય. ક્ષાયિકસમ્યક્ત્વ સંશી અણાહારી. Page #130 -------------------------------------------------------------------------- ________________ 1. भतेऽणुओगा चरण 2. 3. 4. 5. 6. 7. 8. 9. - ટિપ્પણ धम्म जीवाऽजीवा य बन्धो य पुण्ण पावाssसवो तहा । संवरो निज्जरा मोक्खो सन्तेए तहिया नव ।। संखाण - दव्वाणं । (विशे. भा. ग. २२८१नो उत्तरार्ध) - (अ) जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । (ब) सर्वे च ते भावाश्च सर्वभावा जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरा मोक्षाः । (उत्तरा अध्य. २८, . १४) ભગવતી સૂત્ર શતક या बंधासवापावा जीवाजीवा हुंति विनेया । संवर निज्जर मुक्खो पुण्णं हुंति उवाए ।। ( नवतत्त्वही पिडा पृ. १५ ) । ज्ञानाऽऽत्मकः सर्वशुभाशुभकर्त्ता सकर्मणा नाना संसारिमुक्ताऽऽख्यो जीवः प्रोक्तो जिनाऽऽगमे ।। - (તત્ત્વાર્થસૂત્ર અધ્યયન ૧/૪) (प्रज्ञापनासूत्र ५. १ मंगलगाथा - २ ) वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं । अठ्ठविहा आता पण्णत्ता, तंजहा दवियाऽऽता, कसायाऽऽता, जोगयाSSता, उवओयाऽऽता, - (उत्तरा अध्य. २८ . ११, (उत्तरार्ध) णाणाऽऽता, दंसणाऽऽता, चरित्ताऽऽता वीरियाSSता ।। गुण पच्चक्खत्तणओ, गुणी वि जीवो घडो व्व पच्चखओ । घडओ वि घेप्पड़ गुणी गुणाभित्तग्गहणओ जम्हा || (हर्शनशुद्धि - ४ ) (लग. सूत्र श. १२, ७.१०) જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૧૭ ७, ७. १०, सू. २५७ (विशे. भा. मा. १५५८ ) Page #131 -------------------------------------------------------------------------- ________________ 10. 11. 12, 13. 14. 15. 16. 17. 18. 19. 20. खायारांगसूत्र प्रथम श्रुत, अध्य. ८, ३२, सू. २०२ तत्र च क्षायोपशमिकाः षट् - पग्चेन्द्रियाणि षष्ठं मनः । औदयिकाः क्रोधादयश्चत्वारो मीलिता दश भवन्ति । (उत्तरा बृहद्दवृत्ति अध्य. 3५, पृ. ५७० ) एवं जीवं जीवो संसारी पाणधारणाणुभवो । सिद्धो पुणरज्जीवो जीवणपरिणामरहिओ त्ति ।। (विशे. मा. गो. २२५५ ) सिद्धाणं नत्थि देहो न आउकम्मं न पाण जोणीओ । (७व वियार प्र९२९| गा. ४८ पूर्वार्ध) उत्तमा खमा मर्द्दवं अज्जवं मुत्ती सोयं आकिंचणत्तणं बंभचेरमिति । (खाव. यू।ि प्रति अध्य. पृ. ११५) परद्रव्यापहारमालिन्याभावे (समवायांग वृत्ति सू. १४३, पृ. १२१ ) सविधो साधुधम्मो तंजथा सच्चो संजमो तवो (चाओ) - - अलोभ: शौचलक्षणं शुचिभावः शुचिकर्म वा शौचम् (तत्त्वार्थसूत्र भाष्य ला. २, ५. १८५) (अ) तापयत्यष्टप्रकारं कर्मेति तपः (भाव. निर्यु. गा. ७८८ टीडा) (ब) तप्यते अणेण पावकम्ममिति तपो । (निशीथसूत्र यू।ि गा. ४५) तिविहा ओमोयरिया पण्णत्ता तंजहा - उवगरणोमोयरिया, भत्तपाणोमोयरिया, भावोमोयरिया । (ठाएगसूत्र 3. 3, सू. १८२ ) नाणं च दंसणं चेव चरितं च तवो तहा । एस मग्गु त्तिपन्नत्तो जिणेहिं वरदंसिहिं । (उत्त२. सूत्र अध्य. २८ . २ ) नाणेण जाणड़ भावे दंसणेण य सहे । चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई ।। - (उत्तरा . सूत्र अध्य. २८, गा. 3५) નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધનું ભાષાતત્ત્વ અને ગદ્યની સમીક્ષા વિક્રમની પંદરમી સદીએ ગુજરાતી સાહિત્યનો મધ્યકાલ છે. આ સમયનું ગુર્જર ગિરાનું ગદ્ય-પદ્ય સાહિત્ય મોટે ભાગે પ્રાત - અપભ્રંશભાષાની છાંટવાળું છે. ગદ્યસાહિત્યમાં તે તે વિષયોને અનુરૂપ ભાષા-શૈલી જોવા મળે છે. ભાષા એટલે અભિવ્યક્તિ. ભાષા દ્વારા આપણે પ્રાચીન કે અર્વાચીન સંસ્કૃતિ, માનવસમાજના વ્યવહાર વિનિમય વગેરે યથાર્થરૂપે જાણી શકીએ છીએ. પ્રસ્તુત બાલાવબોધ ગ્રંથ તાવિક છે, તેથી તેનું ગદ્ય પણ તત્ત્વપ્રધાન રહેવાનું, તેમાં કાવ્યતત્ત્વની પ્રાસાદિકતા સ્વાભાવિક રીતે ઓછી જોવા મળે છે. તેથી આ બાલાવબોધની ભાષાને સમજવા માટે તેમાં પ્રયોજાયેલા વ્યાકરણરૂપો અને તેની શૈલીને સમજવી જોઈએ. પદાર્થોને સમજાવતાં બાલાવબોધકારે પ્રસંગે-પ્રસંગે ઉદાહરણો, ઉપમા, સમાસ, અલંકારો વગેરે દ્વારા તત્ત્વનું સક્ષમ તથા સરળરીતે વર્ણન કરી, તાત્વિકગ્રંથની શૈલી સરળ, રોચક અને પ્રવાહી બનાવી છે. વિભક્તિના અર્થમાં વપરાયેલ અનુગ તથા નામયોગી : ‘’, ‘હિં - કર્મ વિભક્તિના અર્થમાં : - જેહ છૂઇ જઠરાગ્નિ નામ કહીઇ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ - ભૂમિ બાણ હૂઈ જાતા કાંઈ રાખઈ નહીં - - સંસારી જીવ હિં શરીર જિ – નઇ' - કર્મ વિભક્તિના અર્થમાં : - લોક નઇ દૃષ્ટિગોચર આવઇ - - જેહ નઇ એક શરીરિ અનંતાજીવ - ઇ, ઇં, ઇ કરી - કરણ વિભક્તિના અર્થમાં : - જેણઇ શુભકર્મિ જીવ મનુષ્યભવિ - - લૂગડું તેલિઇ ચીગટિલું મલિઇ ભરાઇ - - જેણી શક્તિ કરી જીવ ભાષા - - આધારિઇ ત્રિભુવનમાહિં જીવ - - જીવ હૃઇ આનુપૂર્બાિદિકઈ કરી - થિક', “થિકઉં' - કરણ વિભક્તિના અર્થમાં : - વૈક્રિયપણા થિકુ નિર્જીવ પુદ્ગલ - - જેહ કુલના મહિમા થિકુ નિર્ધન હૂત - - દર્શનાવરણી કર્મના ક્ષયોપશમ થિકઉ શબ્દ - તઉ - કરણ અર્થમાં : - ઉપલક્ષણ તઉ સદોષ વસ્તુ - - વૈક્રિયપણાં ત િવક્ર દિસિં - “ભણી' માટેના અર્થમાં : - સમય સમય અતિક્રમમાં ભણી પ્રદેશ રાશિ - - જેઠ ભણી તેહ નઇ સરીરિ હાડ, માંસ - કારણિ', “કારણ” - માટે ના અર્થમાં : - તેહ કારણિ તેહની જયણા કીજઇ - - તેહ કારણ પાન્ડી પ્રમુખ અશુભાં – - તેહ કારણ કોઉ સમાન સ્ત્રી વેદ – નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ તઉ' - અપાદાન અર્થમાં : - નિગોદતઉ જીવ નીસરિઉં – * - સામાન્યતઉ રૂપિઆ વસ્તુ દેખાઈ - ‘થિકું, ‘થિકઉં' – અપાદાન અર્થમાં - ગલઇ-અલગ થાઈ સ્કંધ થિકુ - - મનુષ્યગતિ જિ થિકુ મોક્ષ જાઈ – - જિમ બાણ ધણુષ થિકલે વિછૂટલું – કેટલીક ક્રિયાઓ એવી છે કે જેમાં અપાદાન અર્થમાં એક કરતાં વધુ અનુગો વપરાયા છે : - અનઇ સંસાર માહિ થિક ઉત્કૃષ્ટઉં - - વિકલૅન્દ્રિય માહિં થઉ મોક્ષ ન જાઇ - ‘તણા', ‘તણું', “તણાં', 'તણઉ - સંબંધાર્થે : - કર્મ તણા શુભ અશુભ રસ - - સિદ્ધાંત તણા જાણ ગુરૂ - - પ્રક્ષેપાહાર જિ તણુ પરિહાર હુઈ – - આઠકમ તણી જઘન્ય અબાધા – - જીવ હૃઇ લબ્ધિ તણાઇ અનુસારિઇ - - ઇંદ્રાદિક તણાં ભયિ નાસી – - ઉપકાર તણઉં ચિંતન તે - - વાચનાચાર્ય તણઉં પૂછિઉં ઉત્તર - - ઉદય યોગ્યતા તણઉ અંતરકાલ રૂ૫ - - અનંત કર્મ પ્રદેશ તણઉં બંધ હુઈ – ઉ, “નઇ”, “નઉં - સંબંધાર્થે - નોકષાય નવું સ્વરૂપ કહઇ - - તિમ સ્ત્રી નઉ કામભિલાષ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ - વસ્તુ નઉ પરિગ્રહ કીજઇ તે - જીવ નઉ નિપાત હુઇ તેહઇ - અંગુલનઇ અસંખ્યાતમઇ ભાગિ - - જૈન સિદ્ધાંતનઇ અનુસારિÚ - હિં, હીં, હુઇ - સંબંધાર્થે : - કેવલી હૂઇં જે યોગ નિરોધાવસ્થા - એક હૂઇં સત્કાર સન્માનપૂજા - - પૃથ્વી હૂિં આધારભૂત વિકલેંદ્રિય િહેતુવાદિકીસંજ્ઞા છઇ ‘ઇ’, ‘ઇં’ - અધિકરણ અર્થમાં : - લોકનઇ અંતિ એક રાજ - મિથ્યાત્વ ગુણઠાણઇ પણિ આવઇ - આઉખઉં પૂરી સર્વાર્થસિદ્ધિઇં જાઇ - • યાવથિક અનેશિને એક ઉકાલિયા ‘માહિ’, ‘માંહિ’ – અધિકરણ અર્થમાં : - મિથ્યાત્વ મોહનીય માહિ જિ અંતર્ભવઇ - - ફાર્મણ માહિ કાહી ન સકઇ અરૂપ અરૂપ માંહિ સમાઇ ‘આગિ’, ‘આગઇ’, ‘આગલિ’, ‘આગલિઇ' - આગળ અર્થમાં : શીતોષ્ણાદિક આગિ લાગા જાણીઇ - મોહનીયકર્મ આગઇ દસમઇ જિ વર્ણચતુષ્ક આગલિ પાપતત્ત્વ માહિ - તથા જે આલિઇ જિ દેહી નવઉ - ‘ઉપરિ’, ‘ઉપરિઇ’, ‘ઊપહરાં’, ‘ઊપહિરહં’, ‘ઊપલા’, ‘ઉપિલ્યા’ – ઉપર અર્થમાં - ત્રીજઇ પાથડઇ ઊપરિ થઈ ચિહું નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ - ક્રોધાદિક વર્ષ ઉપરિ રહઇ - - અઠમિ ઉપરિઇ તપિ અનઇ - - તતઃ ક્રમિહિ ઊપતરાં આવતાં - - અનઇ ઉપહિરા આરણ અય્યત - - નાભિ ઊપહિર હાલે હાથ - - જલ તણા ઊપલા તલ થિકુ - - ઉપિલ્યા ૪ આકાશ સ્થિત છઇ - કન્ડઇ', “કન્ડલિ', “કન્ડઇલિ – પાસે, કને અર્થમાં : - જે ગુરુ કહ્નઇ અર્થ પૂછીઇ – - કેવલી કહ્નઈ સદેહ ભાજિવા - - કલ્બલિ બઇસવઇ છંદાનુવર્તના - - એ ચારિત્ર તીર્થકર કલ્જલિ અથવા - - ઉપગારીખ હૂત કહ્નઇલિ બઇઠઉ - - તેહ જિ કહ્નઇલિ પડિવજાઇ - જાણ' - સુધીના અર્થમાં : - નપુંસકવેદ અનંતાકાલ જાણ હુઈ - - ક્ષપતાં અંતમુહૂર્ત જાણ સૂક્ષ્મસંપરાય ચારિત્ર - તદનંતર' - પછી અર્થમાં : - ઉંચઉ જઈ તદનંતર તિરછઇ વિસ્તરત - - તદનંતર એકઇ સમઇ મુક્તિ હુઇ - પાખઇ', “પાખલિ’ - વિના અર્થમાં : - પાણી પાખઇ જિમ તે હાલી - - મનોબલ પાખઇ સંજ્ઞીયા ન - “પછઇ” - પછી અર્થમાં : - પછઇ ઊપરિ ઊપરિ ઐરિ દેવલોક - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ - અંતર્મુહૂર્ત રહી પછઇ આઉખઉં પૂરી - ‘પરિ', “પરિઇ” - ની જેમ અર્થમાં : - પાષાણવૃત્તતાની પરિ આઉખા - - નુક્કરવાલીના મણીડાની પરિ એકેકઇ - - જે શ્રી વીર જિનની પરિઇ દ્રવ્યક્ષેત્ર - - વૃષભાદિકની પરિઇ ચાલવાની પદ્ધતિ - પાહિ' - ના કરતાં અર્થમાં : - અનુત્તર વિમાન દેવના રૂપ પાહિ રૂપ શોભા - - વૈક્રિય પાહિ આહારક તે સૂક્ષ્મ - “પા” – પાસે અર્થમાં : - આપણા પાઇ એક ગાથા પાયા - પંઠિ', પૂઠિહિ', પૂઠિ' પછી - પાછળ અર્થમાં : - યથાખ્યાત ચારિત્ર લાધા પૂઠિઇ અંતર્મુહુર્તે - - પનર દિન પૂઠિઇ વલી એકેકુ - - શરીર પર્યાપ્તિ હુઇ પૂઠિઇં લોમાહાર - - ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ હુઇ પૂઠિહિ જિ કરાઇ - - બંધ પૂઠિ ઉદય યોગ્યતા તણઉ – ‘પૂર્વલી’, ‘પૂર્વહિ', “પૂર્વલ્યા” – પહેલાના અર્થમાં - એહિ જિ પૂર્વલી પ્યારિ પર્યાપ્તિ - - એ હૂ પૂર્વલી પરિ જાણિવી - - ક્રોધ, માન, માયા, લોભ પૂર્વહિ વખાણિયા - - અપર્યાપ્તાવસ્થા હુઇ પૂર્વલ્યા દારિકમિશ્ર - પાછ', “પાછલે', “પાછિલ્યા', “પાછિલઉ” - પાછુ-પાછળના અર્થમાં ? - કાર્ય કરી વલી પાછઇ સંહરા – - કષાય વૃદ્ધિ કરી પાછલે ગુણઠાણે – નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ - એવં પાછિલ્યા ૨૪ ભેદ - - જેણઇ અતીચાર પાછિલઉ વ્રતપર્યાય - પ્રતિ', “પ્રતિ' - ને પ્રત્યે અર્થમાં : - ગુરુ પ્રતિઇ અભુત્થાનાદિકિ કરી - - જીવ પ્રતિઇ કિસિ કારણિ કરી - - આવરણ જ્ઞાન પ્રતિ આવરી – બાહિરિ', “બારલી', “બાહિરલી', “બાહ્ય” - બહારના અર્થમાં : - મનુષ્યક્ષેત્રિ બાહિરિ ચંદ્ર સૂર્ય - - અથવા બાહિરિ લોક માહિ એ તપ - - પૂર્વ પશ્ચિમ બારલી બે કૃષ્ણરાજી - - દક્ષિણ ઉત્તર બાહિરલી બે ત્રિકોણ - - જિનમત થિક બાહ્ય મિથ્યાત્વી તેહઇ – મધ્ય', “માંહિ', “મહિલી - મધ્યે-અંદર અર્થમાં : - પાંચમાં બ્રહ્મલોક મધ્ય પાંચ રાજિ – - મેરુ મધ્ય અષ્ટપ્રદેશ રૂચક – - માંહિ સાંચરતા સીધ્ર સીધ્ર ચાલઇ - - માહિલી આરઈ ચતુરસ હુઈ – યુક્ત' - સાથે અર્થમાં : - ગાજવીજ યુક્ત મેઘ વરસઇ - - દેશવિરતિ યુક્ત હુઇ - રહિત' - વિના અર્થમાં : - નિદ્રાદિક પ્રમાદરહિત યતિ – - અક્રિય ક્રિયા - ચેષ્ટા રહિત જાણિવા - લગઇ" સુધીના અર્થમાં : - નવસઇ જોઅણ લગઇ અનઇ – બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ નવમા ત્રૈવેયક લગઇ ઉત્પત્તિ હૂતી - - પૂર્વલ્યાની પરિ આચરઇ છમાસ લગઇ ‘વિચિ’, ‘વિચલાઉ’, ‘વિચિલ્યા’ - વચ્ચે અર્થમાં : અસ્થિભેદિની વિચિ અસ્થિ જિ ની - - ઉત્કૃષ્ટ તુ છ માસ વિચમાહિં ન હુઇ - - પાટઉ હુઇ વિચી ખીલી ન હુઇ - - - પરસ્પરિઇં આંતરુ વિચલાવું તેહનતું - ઐરવતે વિચિલ્યા બાવીશ તીર્થંકર ‘વિણ’, ‘વિષ્ણુ’, ‘વીનઇ’ - વિના અર્થમાં : હેડિ ભાગી વિણ ન છૂટઇ - ગર્ભ વિણ સ્વયમેવ ઊપજઇ - - - ઇંદ્રિય વિષ્ણુ ઉપયોગ નઇ - - ઉજાગરા વિષ્ણુ જે હીંડતા ચાલતા - પર્યાપ્તિ સમાપ્તા વીનઇ અંતર્મુહુર્તિ - ‘શું’ - ‘વિષઇ’ – વિશે, બાબતમાં અર્થમાં : - - પાપ તણઇ વિષઇ પ્રવર્તાવીઇ તુ · - ચારિત્રનઇ વિષઇ અધૃતિ મનનઉ સાથે અર્થમાં : - પ્રદેશ-પ્રદેસિંઇં જીવ શું કર્મ મિલઇ - ‘સઘલીઇ’, ‘સઘલઉ’ - સઘળા, બધા અર્થમાં : - સ્વયોગ્યપર્યાપ્તિ સઘલીઇ લહિસિઇ - - અસ્થિસંધિ સઘલીઇ દૃઢપણઇ · - મોહનીયકર્મ સઘલઉં ક્ષપઇ સઘલાઇ સિદ્ધની અવગાહના - ચાલવા નઇ વિષઇ અક્ષમ તે - - - - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ સાથે અર્થમાં : જીવતા-મરતા સદૈવ સાર્થિ હુઇ જિ - સંસારી જીવ હીં સાથેિહિ જિ જાઉં - અનઇ સાથિહિ જિ આહાર-નીહાર - ‘સામ્હા’, ‘સાહમા’ - સામેના અર્થમાં : · બીજા સાહમા અસ્થિનઉ - - છેહડા સામ્ય-સામ્હા અડકી રહઇ ‘સહિત’ યુક્ત, સાથેના અર્થમાં : ‘સાથિ’, ‘સાથિRsિ’ - જીવના અંગ તાપ સહિત હુઇ - નામ ગુણે કરી સહિત વસ્તુ જાણીઇ - ‘સિહં' - સાથે ના અર્થમાં : = જીવ પ્રદેસિ સિહં સંલગ્ન પણઇ - - જીવ હૂઇં કર્મ સિ ં અગ્નિલોહ - - વેગતઉ જાતાં આત્મા સિહં મિલઇ નહી - ‘હેઠાં’, ‘હેઠું’, ‘હેઠઉં’ – હેઠે, નીચે અર્થમાં : જીવ હૂઇં નાભિ હેઠાં પગ પાન્હી હાર્થિ મેહલિઉં હેઠું જિ પડઇ તે એકઇ હેઠઉં ન ચંપાઇ અનઇ નાભિ હેઠઉં હીનાંગ - ‘હેતુ’ - કારણ માટે અર્થમાં :: તે તઉ દુ:ખ હેતુ છઇ જે આહાર પચવાનું હેતુ થાઇ - કર્મ લાગવવા તણુ હેતુ - કિસાઇ હેતુ થિકુ કષાય વૃદ્ધિ - - સાધક પ્રત્યયો આખ્યાતિક અંગને હાર અને ણા૨ પ્રત્યય લાગીને કર્તવાચક (ભવિષ્ય કૃદંતની અર્થ છાયા ધરાવતાં) નામ બને છે. બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ઊપજણાર, લહિણાર, રહિણાહાર, દેખણહાર, જોણહાર, અણદેણાહાર, આચરણહાર. એરĞ – વિશેષણને લાગીને અધિકતાવાચક વિશેષણ બને છે મોટેરઉં, ચોખૈરતું, અનેરવું, ઝાઝેરĞ પણઉં વિશેષણ તથા નામને લાગીને તેનો ગુણ કે ભાવ બતાવતું નામ બને છે. – મનુષ્યપણ, વીતરાગપણઉં, મધુરપણઉં, શ્રાવકપણઉં, અશુભપણું, દેશવિરતિપણ, નિરતીચારપણઉં, થાવરપણઉં, વક્રપણ, શુભપણઉં, સૂક્ષ્મપણઉં, બાદરપણું, પવિત્રપણઇં. ભાવવાચક નામ બનાવતો ‘પણઉં' પ્રત્યય કેટલીકવાર તત્સમ-સાધિત ભાવવાચક નામને લગાડ્યો છે. માંગલ્યપણઉ, સૌભાગ્યપણઉ, માધુર્યપણઉ, દૈન્યપણાનઉ, સુસ્વાદુપણઉં. સાર્વનામિક વિશેષણ ઇશું, ઇસ્યાં, ઇસિ, ઇસીં, એહ, અનેરĞ, અનેરાં, કિસિĞ, જિસિ, તેહ વગેરે - ઇશું શ્રી ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ - - ઇસ્યાં માન થિકુ રોઅઇ - જિન ધર્મ ટાલી અનેઉ સમર્થ – શ્રુત સિદ્ધાંત તેહ તણ ભણન - ઇસી સુખ દુ:ખ સંજ્ઞા ન હુઇ - ઉપાંગ ઇસિĞ મધ્ય ગ્રહણ કરતાં - સવે અનેરાં ઠામ છાંડી નઇ - જિસી હાથની કલાઈ પરસ્પરિ સાહતા એહ નગરમાહિં દસ બેટા જાયા - ભયિ કિસિĞ ન ચીંતવઇ - જુ, *, જેહ, જે વગેરે... - જુ સાકર તેહ પાણી - - સાપેક્ષ સર્વનામ - તઉસૂક્ષ્મ પુદ્ગલ....... નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ . હું નિશ્ચિત નામ · જે માન ઉપાયે - જે માયાની વક્રતા જં સકારણ તે મનુષ્યાનુપૂર્વી......... તે કાષ્ટ સમાન. તે મિંઢ શું................ તે ભય મોહનીય પ્રશ્નાર્થ સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ ‘કિમ', ‘કિસી’, ‘કુણ', ‘કેહાં', ‘કિસ્સા', ‘સી’, ‘સિઉ', ‘કેતલાં’, ‘કેતલી’, ‘કિસિĞ’, ‘કેતલઇ’..... વગેરે - એક સિદ્ધિ થિકઉ કેતલઇ કાલિં - તે સોલ કષાય કેહાં........ - એહે છતે કિસી કિસી ગતિ - કુણ કષાય કેહિ સરીખ - સમિતિ સિહં કહીઇ.. - પુણ્યપ્રકૃતિ કિસ્સા ભણી. - પુદ્ગલ હિઁ પુદ્ગલમાહિ માવાનું સિસ્તું - મુહૂત્તિ ઉચ્છવાસ કેટલા હુઇ - સમકાલિ કિમ સમાઇં વિશ્વ - તે પર્યાપ્તિ સી કહીઇ - આઉખરું પુણ્ય પ્રકૃતિ માહિ કાંઇ ગણીઇ - ચક્ષુદર્શન તે કિસિÎ કહીઇ - કેતીવારઇ કો પરમતનઉ કુદર્શની અન કુણહૂ એક વલી - બીજા કુહહિ સિó વાત ન કરઇ. - સંથારતા કેતીવારઇ દેહ ચીરાઇ બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૯ .? ? ? ? ? અનિશ્ચિત સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ ‘કાંઇ’, ‘એક’, ‘એકઇ’, ‘કો’, ‘કેતીવારઇ’, ‘કુહિ’, ‘કેતલી’, ‘કેતલાઇ’, ‘કેઇ’, ‘કુણહુ’.. વગેરે .? ? ? Page #143 -------------------------------------------------------------------------- ________________ - અયશ બોલઇ સહુ કો તે ........ - કેતલાઈ આનુપૂર્વી ઇમ કહઇ .... - અથવા એક ઇમ કહઈ .. - તિહાં પ્રતિઘાત કાંઈ ન હુઇ ..... - પછઇ કઇ પર્યાપ્તા થાઇ એકિઈ અપર્યાપ્તાઇ ..... સ્વવાચક સર્વનામ “આપણ', “આપણી', “આફણી' આપણા વગેરે - તે જીવ આપણાં સૂક્ષ્મપણાં – - અથવા આપણાં શાસનિ લેવા નઇ કારણિ - - એકલઉઇ જિ આપણાં ઉપાજ્ય કર્મ - - જે આપણા અનાદિ નિગોદ તણા - - આપણી રહિણહાર હૂઉ – -- આપ્યા વિણ કાંઇ આપહણીઇ લેઇ - - આઠ કર્મ તણઉ આપણઉ આપણી સ્વભાવ - અથવા આપણી કૂડી સાચી - - પદાર્થ આપણે આપણે ભાવે વર્ણિ - પ્રમાણવાચક સાર્વનામિક વિશેષણ જેતલું, “તેલું, “કેટલું', “એતલઉં'. વગેરે... - જેતલું પાણી છઇ તેટલી માકેરી - - જેતલાં ક્ષેત્ર રહિવઇ કરી - - યથા જેતલઇ ક્ષેત્રિ એક સિદ્ધ - - તથા કેટલીજ ઉત્તર પ્રકૃતિ રહઇ – - સિદ્ધ જેતલઉં ક્ષેત્ર વ્યાપવઇ કરી - - જીવ નઇ કેતમઇ ભાગિ સિદ્ધ છઇ - - પણ એતલઉ વિશેષ - નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ - તેટલા પ્રમાણ કાલ હૂડ - - જેતલઉ બિહુ જાનુ.... તેતલઉ વલી - માપ કે કદાચક સાર્વનામિક વિશેષણ જેવડઉં', “એવડઉં', “જેવડાં' - જેવડલે એક બાદર પૃથ્વીકાય ........... એવડલે એકેકું ખંડ હુઇ - - જીવ સઘલાઇ લોકાકાશ જેવડાં છઇ - અન્ય સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ “સવિ', “સવિહુ', “સ”, “સર્વ', “સહૂ' - સવિ અપર્યાપ્તા જીવ અસ્પષ્ટ - - કાલ દ્રવ્યઇ કરી સવિહુ વસ્ય હુઈ - - મહાવિદેહ ક્ષેત્રિ સવિહુ તીર્થકર - - બીજા સવે પરિચારક હુઇ - - કહઇ સવે પુરુષ કાઇ મારીઇ – - એક સિદ્ધ અથવા સવે સિદ્ધ રહિયા - - અનેરાઇ સવે જિનેશ્વર તણાં - - સર્વ પર્યાપ્તિ હૂઇ પૂઠિ જીવ - - સર્વ લોક વ્યાપી રહી છઇ - - મિલી કરી સર્વ બલિ ગતિ - - અનઇ સર્વ સિદ્ધની ઇ અવગાહના - - સમંત તઉ સહુ કો વખાણતઉ – ક્રિયા વિશેષણ : કાળવાચક : જિવાઇ... તિવાર.......... તઉ જિવારા અર્ધ વિશુદ્ધ મિથ્યાત્વપુંજ ઉદય આવઇ તિવાર જિનવચન ઉપરિ... બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ જિવાઈ ગતિ પરિણામ થિક........ તિવારઇ ભૂમિ રહિયાં પુણ જિવારઇ સર્વ જીવ.... તિવારઇ સર્વ જીવનઇ કેતી વારછે. - એહ બિહૂના અભાવ થિક કેતીવારછે જઉ સર્વ દેવ.... કિવાર - વાલ-ખંડે જઈ કિવાર આખિ ભરી – - જિમ કિવાર ભાર સહસ્ત્ર લોહનઇ - - ઊપરિ કિવારઈ ગંગા નઉ પ્રવાહ - જઉં... - જઉ અસંખ્યાતી ઉત્સર્પિણી જાઇ એહવા - તિવાર... - તિવાર પૂઠિઇ કલ્પસ્થિત આચાર્ય – તેણઇકાલિ... - તેણઇ કાલિ સાવધાનતા તે ઇર્યા - જહીં-કહીં.... - જહીં કહીં તે કૂઉ ઠાલઉ થાઈ – હવડાં... - હવડાં ભરતક્ષેત્ર સુનિહિત યતિ – : સ્થળવાચક : તત્ર (સંસ્કૃત સ્વીકૃત) - તત્ર જીવ હિં દીર્ઘકાલિકી સંજ્ઞા હુઇ - - તત્ર અંતર્મુહર્ત મિથ્યાત્વ ઇ – - તત્ર આચાર્યાદિક સાત હૂઇ તેરે ભેદે - સર્વત્ર (સંસ્કૃત સ્વીકૃત) - જઈ સર્વત્ર વાસકુંપીની પરિ ........ - અસ્થિર સર્વત્ર ગતિ સ્થિતિના કરવા.. - આકાશ દ્રવ્ય લોક-અલોક માહિ સર્વત્ર છઈ... નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ અત્ર (સંસ્કૃત સ્વીકૃત) - ઇહાં : ઇમ ઃ - = અત્ર શિષ્ય પૂછઇ - અત્ર ભેદ ગ્રહણ ગાથા જિહાં-તિહાં : ઇહા પ્રથમ સ્થિતિ બે ઇહાં પુણ્ય પ્રકૃતિ માંહિ દેવાનુપૂર્વી - એહ ચિહું માંહિ ઇહાં સર્વવિરતિ - કિઇ : : - જિહાં એક પરમાણુ સમાઇઉં તિહાં અનંતા જિહા શૂન્ય ગ્રહાદિક તિહાં રહિઉ - - જિહાં જીવ નઇ પુદ્ગલ....... તે આકાશ - તિહાં વત્તતઉ પ્રબળ રાગદ્વેષ - : રીતિવાચક : - - ઇમ અનેરાઇ લબ્ધિ અપર્યાપ્તા - ઇમ પાન તણે ખંડે દીસઇ - ઇમ લોક સ્વરૂપતણઉં જે ચિંતન - જિમ-તિમ : ...... - પર્વતની રાઇ કિમ્પઇ ન મિલઇ ઉપાયે ઘણે કિમ્બઇ ન વલઇ - તઉ જઇ કિમ્બઇ પાંચ ઇંદ્રિય અનઇ જિમ તે ખંજનની ચીકણી......... તિમ જે લોભ - - જિમ શ્રી પાર્શ્વનાથ થિકુ કેસીકુમાર.......... - જિમ મધુ ખરડી ખાંડાની ધાર...... તિમ જે કર્મ - જિમ ચોપડઇ શરીર રજ........ તિમ કાર્મણ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ જિલ્ડઇ-તિષ્ઠા : - ઘણે ઉપાયે કીધે વલઇ જિમ્ય-તિ—ઈ ન વલઇ – તિષ્ઠ: - વખાણિયા તેહઇ લેવા તિજિ – ઇસી પરિ .... ઇણી પરિ ......... - એ ઇસી પરિ પર્યાપ્તાપર્યાપ્ત તણાઇ - - ઇસી પરિ છ માસ તપ આચરીનઇ - - લગઇ ઇણી પરિ તિવાર પૂકિંઇ – - ખીલી હુઇ ઇસીઇ જિ પરિ દેહની સંધિ - એણી પરિ.. - એ એણી પરિ આશ્રવ ૪૨ ભેદ – - એણી પરિ સામાન્ય છે આઠ કર્મ તણા - - એણી પરિઇ પુણ્યતત્ત્વ નઇ પાપતત્ત્વ - તિસી પરિ... - તેહઇ તિસીઇ જિ પરિંઇ પૂર્વલ્યાની પરિ - સંયોજક : પદ સંયોજક : અનઇ, નઇ, અન : - યારિ ત્રસ અનઇ દસ થાવર - - તણઉં સ્વાભાવિક દેહ અનઇ લબ્ધિ પ્રત્યય - - આરિ દેવલોક અનઇ આઘ બિહુ પૃથ્વી - - તિર્યંચતણી ગતિ અનઇ આનુપૂર્વી અને અનેરીઇ સવિ - - અત્યંતર નઇ બાહ્ય સરીખી જ હુઇ – - દહી નઇ ગુલ એકઠાં ભેલિયા - - ભાષાસમિતિ નઇ વચન ગુપ્તિ હુઇ - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ - સ્થિતિ વિભેદ ઉત્કૃષ્ટ અનઇ જઘન્ય - - જીવ નઇ શરીરતણાં જૂજૂઆ સ્વરૂપનઉં – - જ્ઞાન નઈ જ્ઞાનવંત તણી આશાતના - અથવા, : - જે સકારણ અથવા નિષ્કારણ ભય ઉપજઇ - - કિસીઇ વસ્તુ ઉપર અથવા કેણઈ સ્થાનકિ જે મનિ - - તિહાં જઇ મિલીઇ અથવા આપણી કૂડી સાચી – - ભલઈ અથવા પાડૂઇ રહિત દૂતાં - - આહારાદિકની અપ્રાપ્તિ અથવા અણદેણાહાર ઊપરિ તથા, - અપૂર્વકરણિ મિથ્યાત્વમોહનીય તથા પુલ ત્રિવિધ - - ૧૫ બંધન તથા સંઘાતન ૫ એ વીસભેદ – ઉનઇ ... - એકઇ માહિ અધિકુ ઉનઇ ઓછું - પુણ. - સિદ્ધ હૃઇ પુણ ધુરલ્યા નિભાવ - વલી... - હાલતાં ફિરતાં જે વલી સ્થિરપણ પ્રામઇ - - પરસ્પરિ વીટાઇ વલી ઉપર અસ્થિ જિના - : વાક્ય સંયોજક : અનઇ... અન... - તે કિસિઉં કહી ? અનઇ તેહનું આવરણ તે કિસિ – - સુખ વેદનીય તે પુણ્ય..... અનઇ. જાણિવષે – - પદ્મિનીસ્ત્રીતણા........... અનઇ............. છાંટવાથિકુ. - તે અષ્ટપ્રકાર કર્મ.............. અનઇ ..............ભવાંતરિજાતાં - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ - જે જાવજીવ લગઇ લીજઇ અનઇ કેતલાદિન લગઇ લીજઇ - - પરિહારતાના...........હુઇ અનઇ...અપરિહારક હુઇ. - - અન કુણહુ એક વલી કિસાઇ હેતુ થિકુ....અથવા... - તેહની પ્રશંસા કરઇ અથવા કૌતુક નાટ્યાદિક જોઇવા જાઈ - - વસ્ત્રનઉં જે પરિવઉ અથવા......... દેન્યપણાન-અણકરિવઉં. - કઇ જિનકલ્પ પડિવજઇ અથવા વલી ગચ્છમાહિ આવઇ - - અનંતા જીવ તે સાધારણ અથવા છ વનસ્પતિ ભેદ - ઊનઇ.... - એકેકઇ સમયિ જૂજૂઇ હુઇ ઊનઇ દારિક સરીરિયા પ્રતિ - એતલઇ... - એતલઇ સોલકષાય નઇ નવ નોકષાય એ પંચવીસઇ - - એલઇ. ... એ બિ ભેદ વખાણ્યા - - એતલ પાંચ ચારિત્ર, પાંચ સમિતિ, ત્રિણિ ગુપ્તિ - - એતલઈ સઘલાઇ સિદ્ધ શેષ જીવ તણા - અથ... - અથ આશ્રવતત્ત્વમાંહિ આઠ કર્મ તણઉ - - અથ સંજ્ઞા તે કિસી કહીઇ ? – - અથ અનુભાગ બંધ અનુભાગ ભણીઇ - તથા... - તથા વિશ્વમાહિં જીવ અનંતા છઇ - - તથા વિસ્તારિ જિલ્વેન્દ્રિય આત્માગુલનું - - તથા અધોમુખ વિસ્તીર્ણ શરાવસંપુટ – - તથા આયુતણી ઉત્કૃષ્ટ અબાધાપૂર્વ - - તથા એકેંદ્રિક જીવ હૃઇ દ્રવ્યમાન - નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ તત્ર.... (સંસ્કૃત સ્વીકૃત) તત્ર એલઇ... - તત્ર દેવ હૃઇ પુંવેદ અનઇ સ્ત્રીવેદ – - તત્ર લબ્ધિ ભણીઇ શ્રોત્રાદિ ઇંદ્રિય - - તત્ર સમઉ સંપૂરઉ આય ભણીઇ – - તત્ર જીવ સઘલાઈ લોકાકાશ જેવડાં છઇ - - તત્ર યોગ તણઇ પ્રમાણે કર્મણિ - તત્ર એતલબ બિ-સૂક્ષ્મ, બાદર એકેંદ્રિય - તઉ.... - તઉ તે પૃથ્વી, અપ, તેજ, વાય - - તલ અનંતાનુબંધીઆ ટાલી જીવ નરગિ - - તઉ એહ સાતહ માહિ – - તઉ એહ ત્રિહ યોગ માહિ સિદ્ધ હૃઇતથા વલિ... - તથા વલી તમસ્કાય તેડૂતે જલરૂ૫ - - તથા વલી ધર્મ, અધર્મ, જીવ એ વિહુના - કિંતુ. - કિંતુ બીજા શીત, ઉષ્ણ, રુક્ષ, સ્નિગ્ધ - - ક્તિ એકજ જિ ઔદારિક શરીરિ – - કિંતુ તેહ માહિ ઉષ્ણસ્પર્શ નામ - - કિંતુ સ્પર્શનેંદ્રિય શરીર માહિં અનઇ – - કિંતુ ઔદારિક મિશ્રઇ જિ કહીઇ - પણ....પણિ - સ્થિતિ જૂઈ કરઇ પણિ ગ્રંથિ ભેદ કરી ન - - પણિ શક્તિ અપેક્ષાઇ દેવ હૃઇ વજઋષભ - - પણ તુ તે વાત પ્રાયઃ કરિ પ્રવાહિ - - પણિ ક્ષપકશ્રેણિઈ ચડિઉં જીવ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ - પણિ ભવ્ય ઇ સેલેસી કરણ જાણ - - પણ એકઇ સ્થિતિ પરિણત - - પણિ એક હસ્તાદિક અવયવિ - પુણ..... - પુણ ઇહાં અશુભપણું અસિહું જે - - પણ ખ કુસુમની પરિઇ અછતું - - પુણ પૃથ્યાદિક પાંચ નિકાય થિક ન જાઇ - - પુણ ઉત્પત્તિ આશ્રયી આંતરઉં - - પુણ વ્યવહાર રાસિઇ કહીઇ - વલી....... અનાવલી - વલી ક્લિષ્ટ પરિણામ કરી ઉત્કૃષ્ટ - - વલી નવમી ગાહાઇ આધ ભેદ કહઇ – - વલી કેહા એકનઉ બિમણાં – - અનઇ વલી તૈજસ નઇ કાર્પણ એ - - વલી ઔષધિ સઉ ગદીઆણા - યથા. - યથા જિહાં અસ્થિસંધિના છેડા - - યથા નૂપુર વાજતે પુષ્પ કર્પરા - - યથા કાયકી કાઇ શરીરિઇ - - યથા જઘન્યતઉ એક સમય ઉત્કૃષ્ટ – એહ.... - એહ છ પર્યાપ્તિમાહિ એકૅન્દ્રિય સવિહૂ - - એહ એ અંતરગાથા કર્મગ્રંથ માહિલી - - એહ ચઊદ બોલ માહિ જિહાં હુઇ - - એહ પાંચ થિકુ ત્રિણિ ઊપરાઠાં તે - નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ સતિ સપ્તમી કોઈ એક ક્રિયા દરમ્યાન બીજી ક્રિયા થઈ કે થતી હતી (ચાલુ હતી) તેવું સતિસપ્તમીના પ્રયોગથી સૂચવાય છે. - શેષ કર્મતણે સંખ્યાત સાગરે ક્ષીણે હૂતે - સાતે ઉપશમાવે અથવા ક્ષેપે હૂતે - મોહનીય કર્મ ક્ષીણઇ હૂંતઇ - જં પાન્હી પગ પ્રમુખ લાગે હૂતે લગાડે હૂતે જીવ હૂઇ રૂડે મોટેહે કર્તવ્ય કીધે હૂતે - - ભૂમિ ફાટી હૂતી વરસનઇ દીસિ મેઘ વૂઠઇ હૂતઇ - – તેહહ નઇ જોવાવા છતાંઇ હૂંતા – - ઔષધી મઇ છતી હતી લોક - ઇસિહં કહિતઇ હૂતઇ એહ કૃદંતો જ્યારે ક્રિયાને અપૂર્ણ દર્શાવવી હોય ત્યારે તેને પુરુષબોધક સિવાયના પ્રત્યયો લાગે ત્યારે તે કૃદંત કહેવાય છે. - વર્તમાન કૃદંત : : વર્તમાનકાળની ક્રિયા ઉપરથી બનેલું કૃદંત તે વર્તમાન કૃદંત. જેવાકેસાચરતા, જાતુ, વખાણતઉ, સાહતા, વર્તતઉ, ચ્યવતા, ક્ષેપતાં, ઉપજતઉં, મઠારતા, બલતઉ, દીસંતો, ચીતરતું, ઘડતઉં, સેવીતઉ. માંહિ સાચરતા સીઘ્ર સીઘ્ર ચાલઇ – સરલ ગતિ ભવાંતર જાતુ જીવ જેણઇ કર્મિ - - કેવલજ્ઞાન ઉપજતઉ રાખઇ કલાઇ પરસ્પરિ સાહતા બંધ હુઇ - - જિમ કુંભકાર ભાંડ ઘડતઉ તે હૂઇ - • જે વાંસના કામઠાં મઠારતા આછી - તિહાં વર્તતઉ પ્રબલ રાગદ્વેષ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ - ઔપમિક સમ્યક્ત્વ તુ ચ્યવતાં અનંતાનુબંધી અથવા ક્ષેપતાં દશમું સૂક્ષ્મસંપ૨ાય - - જિમ તૃણઉ બલતઉ વહિલઉં – • આલંબન દીસંતો લોકવાહિત માર્ગિ - - - જિમ ચિત્રકર ચીતરતુ સવિ ગજ - એ ચારિત્ર સેવીતઉ હૂઇ તેણઇ - : નિષેધ વાચક વર્તમાન કૃદંત : અણલેતુ, નથી વખાણીતા, અણસહિતઉ, નથી લખીતઉ, અણહુતા નિયમ માત્રઇ અણલેતુ સમ્યક્ત્વ ખરઉં - પ્રસિદ્ધાં એ નથી વખાણીતા પુણ આઠ - ચક્ષુ દર્શનાદિક અણસહિતઉ અણદીઠઠું - અણહુતા ગુણસ્થાપનાદિકે નીચૈર્ગોત્ર ઊપાર્જઇ - તેહનું સ્વરૂપ નથી લખીતઉ – : ભૂતકૃદંત : ભૂતકાળની ક્રિયા ઉ૫૨થી બનેલું કૃદંત તે ભૂતકૃદંત નીપનું, નીસરઉં, પ્રામિઉં, બંધાણી, વીંટાણા, પ્રકાશિઉં, કીધા, બાંધા, વ્યાપિયાં, લાગા, ભેલિયાં, ઉપનં, આવરિહં - જે ઉષ્ણ તેજને પુદ્ગલે નીપનું જે - સર્વદ્રવ્ય જગ વ્યાપિયાં સમકાલ નિગોદપણહું મેહલી પ્રત્યેકપણું પ્રામિó - - સંધિ સઘલીઇ બંધાણી હુઇ તે - ઊપર આવી રહઇ વીંટાણા ન હુઇ - - નિગોદતઉ જીવ નીરિ દેહ - જે બાંધા કર્મ તણĞ ક્ષપવું - અજીવતત્ત્વચઉદેભેદે પ્રકાશિó નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ - ક્રોધ ઉપનઉ તતકાલ ન ફીટઈ - - આગિ લાગા જાણીઇ કર્ણ બાર - - દહી નઈ ગુલ એકઠાં ભેલિયા દહીંછ - - જેણ કર્મિ આવરિલે જીવ જ્ઞાનમય - - ઉજ્જવલ કીધા હૂતા સમ્યકત્વ - : હેત્વર્થ કૃદંત: ઊપાર્વા હેતુ, ભાજિવા, જોઇવા, પચવાનું હેતુ, લૂસિવાભણી, લાગવવાતણુ, ભોગવવા, લેવા નઇ કારણિ, કરવા નઇ કારણિ, લાગિવાતણા. - જે કર્મ ઊપાર્વા હેતુ, જેણઇ - - કેવલી કહ્નઇ સંદેહ ભાજિવા..... પૂછવા, સાંભલવા.... ઋદ્ધિ જોઈવા આહારક - - જે આહાર પચવાનું હેતુ થાઈ - - ઉપભોગ ભોગવવા ન લહીઇ - - કહીઇ કર્મ લાગવવા તણા હેત - - ચારિત્ર ભ્રંશ કરવા નઇ કારણિ - - પાપકર્મ લાગિવાતણા જે હેતુ છઇ - - ગામ લૂસિવા ભણી નીકલ્યા - ? સંબંધક ભૂતકૃદંત : મૂકાઇ નઇ, ફીટી, બંધાઇનઇ, વીટાઇ, મીલીનઇ, અતિક્રમીનઇ, મનાવી નઇ, મેહલવઇકરી. - અણઢાકિઇ ભાજનિ મહલવઇકરી જીવ - - પક્ષ માસ અતિક્રમી નાં વર્ષાવધિ - - જીવ હઇ મિલીનઇ એક જિ દેહ - - અસ્થિનઉ છેહડ વીટાઇ બીજા - - દૃઢપણાં બંધાઇ નઇ જે શરીર - - કર્મ થિકુ આત્મા મૂકાઇ નઇ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદ સાથે વપરાયેલા કૃદંતો : જેવાકે, મિલિયા હુઇ, બાલ્યા હૂતાં, કહિઉં હુસિઇ, હર્ષિલ હૂત, રહિઉં છઇ, પૂરિઉં છઇ, ભેગઉ હૂતઉં, મિલ્યા હૂતાં, બોલિઉં છઇ, મેલ્વીતઉં હુઇ, લિહીતી હૂતી...... - એકઠાં મિલિયા હુઇ તુ દૃષ્ટિ ગોચરિ આવઇ - - સર્વ લોક વ્યાપી રહિલે છઇ અરૂપીઉં – - છ દ્રવ્ય કરી વિશ્વ પૂરિઉં છઇ એહ - - જે સૂત્રમાહિ બોલિઉ છછ તથા - - એહૂ તે વ્યવહારિ જિ કહિઉં લૂસિઇ પુણ - - ઇંદ્રિયાર્થ પ્રામીનઇ હર્ષિલ હૂતી તિમ - - કાયયોગિઈ ભેગઉં હુતઉં કાર્મણ માહિ - - આસેવનઇ મેલ્ટીતઉ હુઇ, મેલ્હીલ હુઇ તઉ – - ખાંડાની ધાર લિહીતી હૂતી મધુરપણ દેખાડઇ - - અગ્નિહિ બાલ્યા દૂતાં રાખ તેહૂ તે - : સામાન્ય કૃદંત : જ્યારે આજ્ઞા, વિધિ, નિષેધ કે સૂચન દર્શાવવું હોય ત્યારે સામાન્ય | વિધ્યર્થ કૃદંત વપરાય છે. મારો , મારિયો, કરિવઉ, અંગીકરવઉ, અવહીલનિય, ચાલિવઉં, સૂવઉં, દેવઉં, અતિક્રમવઉં, વાંચિવવું, - બાલ સ્ત્રી રૂપ મનુષ્ય જિ મારજ્યો - - પણ પુરુષ જિ હણજ્યો જેતલા - - જે કાંઇ ઢોર મનુષ્ય દેખઉ તે તુહે મારિયોઇ જિ - - એહ જિ ઊત્તર દેવઉ - - કર્મયોગ્ય પુદ્ગલ નઉ અંગીકારવી – - સિદ્ધાંતાદિક તણઉં વાંચિવઉ – - પૂકિંઇ જિ સૂવલું તિહાઇ - - બંધ હેતુ ચેષ્ટાનઉ કરિવઉ તિ - - ઉષ્ટ્રાદિકની પરિઇ ચાલિવવું તે - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ - અવહીલનીય ન હુઇ તે ઉઐર્ગોત્ર - - સમય સમય અતિક્રમવઉં એ કાલ - : અનિયમિત કૃદંત : પછઠઉં, બાલ, કીધઉં, પીધઉં, - મિથ્યાત્વ વેદ અંતરકરણિ પાઠઉ – - જિમ મદ્ય પીધઉ ચેતના ફેડઇ - - મનુષ્યાદિક તણઉ કીધઉ ઉપદ્રવ ન હુઇ - - ચીગસી મલ બઇઠ તત્કાલ ન ઉતરઈ - : બાલાવબોધમાં વપરાયેલા સંસ્કૃત સ્વીકૃત કૃદંતો : વિકુર્વિત, ઉચ્છિત, આચ્છાદિત, દેવકૃત, અધીત, ભાષિત, અતિક્રમ્યા - વૈમાનિક દેવકૃત ગાજવીજ....... દેવ વિકર્વિત ભણી - - ઊપલા તલ થિકુ ઉચ્છિત મહાકૃષ્ણ બાદર – - અભ્રપટલે આચ્છાદિત સૂર્યનઉં – - અનઇ રાત્રિ પહિલા પહર અતિક્રમ્યા - - નવલે શ્રત ન પઢઇ પૂર્વાધીત જિ સ્મરઇ - - જિનેશ્વર તણાં ભાષિત વચન - બાલાવબોધમાં મૂળ પ્રાકૃતપદ, તેનું સંસ્કૃતમાં રૂપાંતર, વ્યાખ્યાંતર અને વ્યુત્પત્તિ તથા તેનું ગુજરાતીમાં અનુવાદ તેમજ વિવરણ એ પ્રમાણેની વ્યાખ્યા પદ્ધતિ અપનાવી છે. દા.ત. તપસહવો ઘમ્મો તિનક્ષણો ધર્માસ્તિ: | ગતિભણીઇ સવિ હું જીવાદિક તણઉ ચાલિવ – ગાથાંક - ૫ थिरसंठाणो अहम्मो य अधर्मास्तिकाय: स्थिरसंस्थानस्थितिलक्षणोऽधर्मः । સ્થિતિ ભણી રવિ – ગાથાંક - ૫ पुग्गला चउहा पुद्गलाः चतुर्धाः, चतु:प्रकाराः, पुरणगलनस्वभावा: पुद्गला: રૂતિ / પૂરણ= પૂરવઉં, ગલન-ગલિવઉ, તેહ જિ સ્વભાવ છઇ જેહરઇ એહ કારણ પુદ્ગલ કહીઇ. ગાથાંક-૬ સદ્વિતિા સાદિ ભણી શક્તિ, શસ્ત્ર વિશેષે તેહની પરિ જે દેહ નવું આકાર. ગાથાંક - ૨૧ બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ આમ ઠેકઠેકાણે વ્યાખ્યાસભર બાલાવબોધ આપીને પોતાની પ્રતિજ્ઞા - મુન્ને પ્રાકૃતવર્ન. નવતત્ત્વપૂત્રવૃત્તિમ્ પ્રણમ્ વર્ષે | નો નિર્વાહ કર્યો છે. બાલાવબોધકારે પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે ઉપમાઓ અને ઉદાહરણો આપ્યા છે જેમકે - પુણ્યતત્ત્વમાં - “કર્મના ઉજ્વલ પુદ્ગલ અંગીકરઇ જીવ'. અહીં ઉર્વીલ પુદ્ગલ કેવાં છે તે સમજાવવા માટે ઉપમા આપી છે કે - ચંદ્ર જ્યોત્સના સમાન વિકલેન્દ્રિયને થોડી મનોલબ્ધિ હોવા છતાં સંજ્ઞી કેમ નથી કહેવાતા ? તેને માટે દૃષ્ટાંત આપી સમજાવે છે કે – “જિમ દીનાર મા2િઇ કરી ધનવંત ન કહાઇ, તિમ બેંદ્રિયાદિક સંપૂરા મનોબલ પાખઇ સંજ્ઞીયા ન કહી.' પ્રદેશનું સ્વરૂપ સમજાવવા લાંબી સૂચિ શ્રેણિનું ઉદાહરણ આપતા કહ્યું છે કે – પ્રદેશ=અતિ સૂક્ષ્મ ક્ષેત્ર, તે કેવી રીતે ? “યથા- અંગુલ પ્રમાણિ લાંબી પ્રદેશ હારિ રૂપ સૂચી કલ્પીછે, અનઇ તે નુક્કરવાલીના ખરીડાની પરિ એકેક - એકેકઇ પ્રતિ સમઇ નિરંતર હરીઇ..તે સૂક્ષ્મક્ષેત્ર હુઇ પ્રદેશ કહીઇ.' સર્વદ્રવ્ય એક સમયે વિશ્વની અંદર ક્વી રીતે રહે ? તે સમજાવતાં બાલાવબોધકારે સુવર્ણ અને પારાનું ઉદાહરણ આપીને કહ્યું કે - “જિમ એક ગદીઆણું પારૂ ઔષધિ વિશેષ કરી સઉ ગીઆણા સોનુ ચરઈ, પણિ તોલિ કાંઈ વાધઇ નહીં.... તિમ સૂક્ષ્મ જીવ શરીર શરીર માંહિ સમાઇ.” એક પરમાણુ સમાય ત્યાં અનંતા પરમાણુ કેવી રીતે સમાય ? એવી શંકાનું સમાધાન કરતાં બાલાવબોધકારે પાણીમાં સાકાર ના દૃષ્ટાંતથી કહ્યું છે કે - “જિમ દઢ લોહમાંહિ અગ્નિ સમાઈ અથવા પુદ્ગલરૂપ પાણીઇ વાટલઉં કંઠોકંઠિઇં ભરિલે હુઇ એક બિંદુ પાણીનલે ન સમાઇ, તૃણ લાગઇ તુ પાણી જાઇ અનઇ તેહ પાણી માંહિ તપખીર, સાકર, પરતીનાં થોડાં થોડાં હલૂઇ પરિમેહલીજી, જેતલુ પાણી છઇ તેટલી માઢેરી સાકર માઈ, જુ સાકર તેહ પાણી માહિ માઈ તકે સૂક્ષ્મ પુદ્ગલ હિં પુગલમાહિ માવાનું સિઉ સંદેહ ?' અનંતાનુબંધી લોભ કૃમિરાગ સમાન છે તે વાતને દર્શાવતા કહે છે કે નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ‘જિમ બાબરકૂલ દ્વીપ વાસી લોક રક્તિઇં કરી પટ્ટફૂલ રંગઇ, તે રંગ કિમઇ ન ઉતરઇ, અગ્નિહિં બાલ્યા હૂતાં રાખ તેહૂ તે રાતી હૂઇ આગિઇં કરી રંગ ન જાઇ, તિમ જે લોભ મરણાંતિઇ ન ઊતરઇ તે કૃમિરાગ સમઉં.’ નપુંસકવેદ નગ૨દાહ સમાન છે તે બતાવતા કહે છે કે ‘જિમ નગર બલતળું મઉડઉ ઓલ્ડાઇ, ઉકરડા પ્રમુખ મસવાડે ઓલ્ડાઇ તિમ નપુંસકનઉ કામાભિલાષ મઉડઉ નિવર્તઇ.’ દહીં-ગોળના મિશ્રણના ઉદાહરણથી કાયયોગના સાતપ્રકારમાં મિશ્રકાયયોગનું સ્વરૂપ બતાવે છે કે ‘જિમ દહીં નઇ ગુલ-એકઠાં ભેલિયાં હીઇ ન કહીઇ અનઇ ગુલઇ ન કહીઇ મિશ્ર જિ કહીઇ તિમ ઔદારિક મિશ્ર કાર્યણ કાયયોગિઇં ભેગઉ હૂત કાર્યણ માહિ કાહી ન સકઇ અનઇ ઔદારિકઇ માહિઁ કહી ન સકઇ એકઇ માહિ ન કહિવરાઇ, તેહ ભણી જા ઔદારિક દેહ પૂરઉ ન થાઈ તાં ઔદારિક મિશ્ર.’ મોક્ષતત્ત્વમાં છ લેશ્યાના સ્વરૂપને સમજાવતાં દૃષ્ટાંત આપ્યું છે કે - ‘છ ચોર ગામ લૂસિવા ભણી નીકળ્યા' તે છએ ચોર કેવા કેવા પ્રકારે ગામને લૂંટવાનું વિચારે છે તે વિસ્તારપૂર્વક સમજાવેલ છે.’ (૩) બાલાવબોધની ભાષામાં કેટલાક ઠેકાણે સંસ્ક્વભાષાની અસર જોવા મળે છે આઠ કાલી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલ નિષ્પક્ષ કૃષ્ણરાજી.... સાધિક-લક્ષયોજન પ્રમાણ ઉચ્ચ નાના સંસ્થાન હુઇ.......... તેજોલેશ્યા લબ્ધિવંત પુરુષ જ્વાલા શત-સહસ્ત્ર કરી વિકરાલ..... માધુર્યાદિક-ગુણાલંકૃત સર્વરાગમય-કિંનરસ્વર-સર્વજનમોહક સ્વર ...... યથા કર્ણાહિ દૃષ્ટિ અગોચર કદંબ કુસુમાકાર અંતરંગ નિવૃત્તિ કદ્રિય છઇ.... નાશિકામાહિ અતિમુક્તક પુષ્પાકાર...... - તિમ સ્વસ્થપુદ્ગલમય કદંબ પુષ્પાકારાઘાત્યંતર નિષ્પત્તિ તણી.... મન, વચન, કાય વક્રતા, પરવિપ્રતારણ, ચલચિત્તતા, પૈશૂન્ય, મૌખર્ય, કાર્પણ, પરહાસ્ય, પર વિડંબન, પરકુતૂહલોત્પાદન, વૈશ્યાઘલંકાર, દાન, બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ દાવાગ્નિદીપન, દેવ-પૂજાદિક મિસિઇં, ગંધાલંકારાદિક-હરણ તીવ્રકષાયતા, જાતિ લાભાદિ ગર્વતા ઇત્યાદિ કે..... જાત્યાદિક આઠમદ પરનિંદા સ્વોત્કર્ષ પરગુણાચ્છાદન અણહુતા ગુણસ્થાપનાદિકે નીચેંગ્યું...... (૪) બાલાવબોધમાં પ્રયુક્ત થયેલ સમાસો : જીવાત્મક રજ્યાત્મક ચટન-વિચટન નિર્વિભાગ કુંભકાર પ્રતિહાર દુરાકૃતિ વર્ષાવધિ આજન્માંત ત્રિભુવન સપ્તમાષ્ટ મહાપાપ કર્ણોદ્વેગ અનિન્દ્રિય અનભીષ્ટ સૂત્રધાર ક્ષુરપ્રાકાર અક્ષમલ બહુવ્રીહિસમાસ બહુવ્રીહિસમાસ દ્વંદસમાસ બહુવ્રીહિસમાસ ઉપપદસમાસ ઉપપદસમાસ બહુવ્રીહિસમાસ અવ્યયિભાવ સમાસ અવ્યયિભાવ સમાસ દ્વિગુ સમાસ ક્રંધ્ર સમાસ કર્મધારય સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ નતત્પુરુષ સમાસ નતત્પુરુષ સમાસ ઉપપદસમાસ ષષ્ઠીતત્પુરુષસમાસ ષષ્ઠીતત્પુરુષસમાસ (૫) બાલાવબોધકારે શબ્દો કે ક્રિયાપદો સંસ્કૃતભાષાના સ્વીકાર્યા છે અને તેને પ્રત્યયો પ્રાકૃત કે અપભ્રંશભાષાના લગાડ્યા છે તેના અમુક ઉદાહરણો નીચે દર્શાવ્યા છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધનો શબ્દ પ્રયત્નિ કર્તર્થિંકરિ શુભઈ ક્ષપવું સંબંધઇ વર્તઇ આકર્ષઇ ઉપક્રમિ પ્રભવઇ V+R પરાભવઇ परा + भू પરાવર્તાઇ परा+वृत्त् પરીવર્તન કરવું सिम् + हृ સંકેલવું, સમેટવું સંહરઇ (૬) શબ્દની દ્વિરુક્તિ અર્થાત્ એક જ શબ્દ બે વાર પ્રયોજેલ છે. જેનાથી અર્થમાં અતિશયતા કે દૃઢતા બતાવાય છે. સમય-સમય, પ્રદેશ-પ્રદેસિઇં, લાંબી-લાંબી, સીઘ્ર-સીઘ્ર, સય-સય, ગોલઇ-ગોલઇ, ઉપરિ-ઉપરિ, કંઠોકંઠિઇ, નવી-નવી, સામ્હા-સામ્હા, જીવ-જીવ, આપણું-આપણું, વલીવલી, આંતરે-આંતરે, આપણા-આપણા, અવસર-અવસર. (૭) બાલાવબોધકારે ૨વાનુકારી શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જેમકે ખરખરઇ, ઉÇાં-પટ્ટાં, ચડત-પડત, થોડઇ-થોડઇ. (૮) શબ્દ યુગ્મો કે જેમાં મોટેભાગે વિરોધીગુણો દર્શાવાય છે તેવા શબ્દ દ્વન્દ્વોનો પણ પ્રયોગ કરેલ છે. જેવાકે - નાહઉ-મોટઉ, નવ્ય-પુરાણાદિ, ચટન-વિચટન, શુભ-અશુભ, જીવતાંમરતાં, ઉચ્છવાસ-નિવાસ, ભલી-પાડૂઇ, નાન્હા-મોટાં, રૂડ-પાડવું, આહાર-નીહાર. સંસ્કૃત प्रयत्न कर्तव्य क्षुभ् क्षिप √सम् + बन्ध् Vवृत् आ+कर्ष् उपक्रम અર્થ પ્રયત્નથી કર્તવ્યથી ક્ષોભપામવું ખપવું બંધાવું, જોડાવું વર્તે છે. આકર્ષે છે. પ્રયત્નથી સમર્થ થવું હરાવે બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૪૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ P1 પ્રતમાં : ‘કિસિઉ’ના સ્થાને પ્રાય: ‘કિશ’ પ્રયોગ જોવા મળે છે. પરપ્રત્યય ‘હૂઇં’, ‘હિં’ ના સ્થાને લગભગ ‘નઇં’ પ્રયોગ કરેલ છે. પરપ્રત્યય ‘નઉ’ના સ્થાને ઘણી જગ્યાએ ‘નુ’ ‘નો’ પ્રયોગ છે. ‘તઉ’ના સ્થાને ‘તો’ નો પ્રયોગ બહુધા છે. ‘થિકઉ’ ‘થિકુ’ના સ્થાને ‘થકઉ’ / ‘થકો’ પ્રયોગ પ્રાયઃ છે. ‘હુઇ’ના સ્થાને ‘હોઇ' પ્રયોગ જોવા મળે છે. યકારના સ્થાને અકાર બહુધા પ્રયોજ્યો છે. મોક્ષતત્ત્વમાં ‘મોક્ષ’ શબ્દના સ્થાને ‘સિદ્ધિ' શબ્દપ્રયોગ પ્રાય: થયેલો છે. L.2 પ્રતમાં : ‘હવઇ’ના સ્થાને બહુધા ‘હિવ'નો પ્રયોગ જોવા મળે છે. ‘થિકુ’ના સ્થાને ‘થિકઉ' પ્રયોગ પ્રાયઃ દેખાય છે. P2 પ્રતમાં : ‘જેણઇ' શબ્દના સ્થાને ‘જીણઇ’ / ‘જીણું’ પ્રયોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાઠભેદમાં ઉપરોક્ત પાઠભેદો નોંધ્યા નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ जासावषोध : નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ॐ नमः श्रीवीरं तीर्थपतिं, सूरि श्रीसोमसुंदरगुरुश्च श्रीमत्तपोगणेशान् प्रणम्य विवृणोमि तत्त्वानि अपि च - श्रीवीरक्रमकमलं, G - नत्त्वा नवतत्त्वसूत्रविवृत्तिमहम् प्राकृतवचनैर्जनतो-पयोगिभिर्मुत्कलैः तस्येदमादि गाथा जीवाजीव पुन्नं पावासव संवरो य निज्जरणा 1 बंधो मुक्खो अ तहा नव तत्ता हुंति नायव्वा ।।१।। भावार्थ : भव, अभव, पुण्य, पाय, आश्रव, संवर, निर्भरा, बंध जने मोक्ष खा નવતત્ત્વો જાણવાયોગ્ય અર્થાત્ જ્ઞેયતત્ત્વો છે. નવતત્ત્વના નામ અને લક્ષણ ।। १ ।। T कुर्वे ।।२।। પહિલ નવતત્ત્વના નામ કહીયા, કેહાં કેહાં ? પહિલઉં જીવતત્ત્વ, નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ બીજઉં અજીવતત્ત્વ, ત્રીજઉં પુણ્યતત્ત્વ, ચથ પાપતત્ત્વ, પાંચમ આશ્રવતત્ત્વ, છઠ્ઠઉં સંવરતત્ત્વ, સાતમહં નિર્જરાતત્ત્વ, આઠમઉં બંધતત્ત્વ, નઉમઉ મોક્ષતત્ત્વ. એ નવતત્ત્વના નામ. હવઇ જીવતત્ત્વ તે કિસિઉ કહીઇ ? जीवो ज्ञानमय: सुखदुःखभोक्ता स्वयं' कृतकार्यसंस्मारकः इत्यादि चेतनास्वरूप: - અજીવ તત્ત્વ તે કિસિઉ કહીઇ જે વસ્તુ ચૈતન્યરહિત, સુખદુ:ખાદિક કિસિĞ ન જાણઇ ન વેઇ ॥૨॥ પુણ્યતત્ત્વ તે કિસિઉ કહીઇ—જે શુભ નિર્મલ પરિણામિ કરી, કર્મના ઉજ્જ્વલ પુદ્ગલ અંગીકઇ જીવ, તે ચંદ્ર જ્યોત્સનાસમાન શુભ પ્રકૃતિરૂપ પુછ્યતત્ત્વ જાણિવઉં. IIII પાપતત્ત્વ તે કિસિઉ કહીઇ જે અશુભ પરિણામિકરી, કર્મના કૃષ્ણ પુદ્ગલ જીવ અંગીકરઇ તે પાપતત્ત્વ શ્યામરૂપ ||૪|| આશ્રવ-તત્ત્વ તે કિસિÎ કહીઇ જે કર્મ ઊપાર્જવા હેતુ જીણઇં કર્ત્તવ્યિ કરી કર્મના પુદૂગલ આકર્ષઇ, જે પાંચે ઇંદ્રિયે, ચિહું કષાયે કરી આત્મા કર્મો ભરાઈ તે આશ્રવ. III સંવરતત્ત્વ તે કિસિઉ કહીઇ— જે અશુભ કર્મ લાગિવા-નઉ નિવારણ હેતુ, જં પાંચ સમિતિ, ત્રિણિગુપ્તિ, બાવીસ પરીષહાદિકે કરી કર્મ આવતઉ રાખીઇ તે સંવર IIઙ નિર્જરાતત્ત્વ તે કિસિઉ કહીઇ જે બાંધા કર્મ-તણુ ક્ષપવું જ કર્મ-નવું શરીરિઇં વેઇ = સહી કરી, અથવા તપ સંયમાદિકે કરી વિધ્વંસ-વડે તે નિર્જરા. જિમ તલાવ-નઉ જલ સૂર્યને કિ૨ણે કરી સૂકઇ, તિમ જે બદ્ધકર્મ આપણાં સૂકવઇ તે નિર્જરા ॥૭॥ બંધતત્વ તે કિસિÎ કહીઇ જે જીવ-હૂ ઇ કર્મ-સિવું સંયોગ, જીવ નઇં કર્મ-સિĞ અત્યંત એકમેકપણઉં થાઇ, જે ક્ષીર નીર નીપરિ પ્રદેસ-પ્રદેસિÛ જીવ-સિહં કર્મ3 મિલઇ તે બંધ. ॥૮॥ મોક્ષતત્ત્વ તે કિસિઉ કહીઇ જે સર્વ કર્મ-તણઉ વિયોગ. શુભ અનઇ અશુભ કર્મ-થિકઉ આત્મા મૂકાઇ-નઇં, જે આપણઇ મૂલગઇ કેવલજ્ઞાન સ્વરૂપઇં આવઇ તે મોક્ષતત્ત્વ ।।૯।। એતલઇ પ્રથમ ગાથા. હવઇ બીજી ગાહા : નવતત્ત્વના ભેદ કહઇ છઇ. L2/1 P1/2 P1/3 - પૂર્વકૃત આત્મારૂપ સરોવર પાપરૂપ પાણીઇ ભરાઇ. કર્મ બંધ હુઇ તે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૦ — Page #164 -------------------------------------------------------------------------- ________________ चउदस चउदस बायालीसा बासी य हुंति बायाला । सत्तावन्नं बारस चउ नव भेया कमेणेसिं ।।२।। ભાવાર્થ : આ નવતત્ત્વમાં અનુક્રમે જીવના ચૌદ, અજીવના ચૌદ, પુણ્યના બેંતાલીસ, પાપના વ્યાસી, આશ્રવના બેંતાલીસ, સંવરના સત્તાવન, નિર્જરાના બાર, બંધના ચાર અને મોક્ષના નવ ભેદો-પ્રકારો છે. બાલાવબોધ : જીવ ચૌદે ભેદે (૧૪), અજીવ ચઊદે ભેદે (૧૪), પુણ્ય બતાલીસ ભેદે (૪૨), પાપ વ્યાસી ભેદે (૮૨), આશ્રવ બતાલીસ ભેદે (૪૨), સંવર સત્તાવન ભેદે (૫૭), નિર્જરા બાર ભેદે (૧૨), બંધ ચિહુ ભેદે (૪), મોક્ષ નવ ભેદે (૯) એહ નવતત્ત્વ સર્વ સંખ્યાઇ ૨૭૩ ભેદ હુઇ. પહિલઉં જીવ બિહું ભેદે – એક સિદ્ધ જીવ, બીજા સંસારી જીવ. જે સિદ્ધ તે એક સ્વરૂપ જિ. અનઇ જે સંસારી તે ચઊદે ભેદે જાણિવા. કેહા તે ચઊદ ભેદ જીવ તણાં ? તે કહઈ છઇ સૂત્રકાર. एगिदिअ सुहुमियरा, सन्नियर पणिंदिया य बि-ति-चउ । अपज्जत्ता पज्जत्ता कमेण चउदस जिअठ्ठाणा ।।३।। ભાવાર્થ : સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદો જીવતત્ત્વના છે. બાલાવબોધ : દ્રિ = એકેંદ્રિય જીવ બિહુ ભેદ. સુહુનિયરી = એકિ સૂક્ષ્મ, ઇયર* ભણીઇ બાદર. તલ એકેંદ્રિય જીવ સૂક્ષ્મ અનઇ બાદર. વવિદિશા = સંજ્ઞીયા, અસંજ્ઞીઆ બિ ભેદ. અનઇ વિ-તિ-૧૩ = બેંદ્રિય, નેંદ્રિય, ચઉરિંદ્રિય એ સાતઇ ભેદ, L24 બીજા નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ પત્તી ૩૫ના = પર્યાપ્તા નઈ અપર્યાપ્તા કરી ચઊદભેદ હુઈ. સૂક્ષ્મ એકેંદ્રિય તે કહીઇ – જે સૂમ નામ કર્મના ઉદય-થિક સૂક્ષ્મ રૂપ હુઇ, કેવલજ્ઞાન ગોચરિ આવઇ પુણ દૃષ્ટિ ગોચરિ કહિનઇ નાવઇ તે સૂક્ષ્મ કહી. તે સૂક્ષ્મ પુઢવિ, અપ, તેલ, વાઉ વનસ્પતિરૂપ. અનઇ સૂક્ષ્મ વનસ્પતિ તે નિગોદ કહીઇ. તે (નિગોદના) ગોલા અસંખ્યાતા, ગોલબ- ગોલઇ અસંખ્યાતા નિગોદ, નિગોદ ભણીઇ શરીર. તે શરીર અનંત જીવાત્મક છઈ. તુ એ પાંચઇ સૂક્ષ્મ, ચઊદ રક્તાત્મક સકલ લોક વ્યાપી રહિયા છઇ. ચઊદ રાજ પ્રમાણ લોક સર્વત્ર સદાઇ છઈ. અત્ર શિષ્ય પૂછઇ, હે પ્રભો ! જઇ સર્વત્ર વાસકુંપીની પરિ સૂક્ષ્મ જીવે વિશ્વ ભરિઉં છઇ, તઉ તેહ જીવ-રહદે મનુષ્ય-નઈ હાલવઇ, ચાલવઇ ઉપઘાત હુતઉ હસિઇ ? ઉચ્યતે – તેહ જીવ - હિં મનુષ્યાદિક - તણી કીધી ઉપદ્રવ ન હુઇ. તે જીવ આપણાં સૂક્ષ્મ-પણઈ કરી ખાંડાની પાટી-માહિ જાઇ, સાંચરઇ પણ સુવલાઇ નહીં, અગ્નિ-માહિં જાઇ પુણ અગ્નિ-નડ ગ્રહિ-નાવડ, તેહ-ભણી વિણસઇ નહીં. બાદરજીવ તે દૂહવાઇ, તેહ કારણિ તેહની જયણા કીજઇ. હવઇ બાદરએકેંદ્રિય કહી છે. તે કેહા ? જે બાદરનામ કર્મના ઉદય-થિકુ લોક-નઇ દૃષ્ટિ ગોચરિ આવઇ, વ્યવહારિ કાજિ કામિ લોક-નઈ આવઇ. અનઇ નિશ્ચિત સ્થાનકિ જિ તે છતું, જે જેતલઉં સ્થાનકિ વ્યાપી રહિયા છઇ, તે તેતલઇ જિ સ્થાનકિ. પણ સૂક્ષ્મની પરઇ નિરંતર-પણઇ સર્વલોક વ્યાપી નથી રહિયા, તે બાદર જાણિવા. તે તે પાંચ પ્રકારે બાદર – પુઢવિ, અપ, તેઉ, વાઉ, બાદર વનસ્પતિ રૂપ હુઈ. બાદરપૃથ્વીકાય – હીંગલો, હરીયાલ, પારૂ, રત્નજાતિ, મુક્તાફલ પ્રમુખ જાણિવઉ. કૃષ્ણરાજી : તિમ વલી કૃષ્ણરાજી પુઢવિકાય કહીઇ. તે કૃષ્ણરાજી કિસી ? યથા - પાચમઇ બ્રહ્મલોકિ દેવલોકિ ત્રીજઇ રિષ્ટનામાં પાથડઇ સચિત્તાચિત્ત બાદર પૃથ્વીકાયરૂપ બિહું બિહું દિસિ-તણી બિ બિ છેહડી મિલી એવું ચિહું દિસે આઠ કાલી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલ નિષ્પન્ન કૃષ્ણરાજી હુઇ. તત્ર પૂર્વ * અન્ય પ્રતોમાં કૃષ્ણરાજીનું વર્ણન નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ બારલી બે કૃષ્ણરાજી પકોણ, દક્ષિણ-ઉત્તર બાહિરલી બે ત્રિકોણ, માહિલી પ્યારઇ ચતુરસ હુઇ, સવે સંખ્યાનેયોજન પુહલી, અસંખ્યાતેયોજન લાબી લાબી હુઇ, તેહ-તણે આંતરે-આંતરે સારસ્વતાદિક નવ લોકાંતિક દેવતણાં વિમાન હુઇ. કૃષ્ણરાજી-માહિ વૈમાનિક દેવકૃત ગાજવીજયુક્ત મેઘ વરસઇ, પણ તે દેવ વિકુર્વિત ભણી વૈક્રિયપણા - થિકુ નિર્જીવ પુદ્ગલ જિ હુઇ, પણ કૃષ્ણરાજી-માંહિ બાદર અપ, અગ્નિ ન હુઇ, પણ બાદરવાયુકાય હુઇ. દેવ કૃષ્ણરાજી દેખી શુભઇ, માંહિ સાચરતા સીઘ-સીધ્ર ચાલઇ. ઇંદ્રાદિકતણાં ભયિ નાસી દેવ કૃષ્ણરાજીઇ પઇસઇ. રિષ્ટનામા ઇંદ્રકવિમાન-થિકુ ચિહું દિસે કૃષ્ણરાજી હુઇ. ઇતિ બાદર પુઢવિકાય. હવઇ બાદરઅપકાય – તે હમ, ઠાર, શુદ્ધોદક, ધનોદધિ પ્રમુખ જાણિવઉં, શુદ્ધોદક = આકાશજલ, અનઇ ધનોદધિ તે પૃથ્વી-નઈ તલઇ, પૃથ્વી-હિં આધારભૂત અસંખ્યાતયોજન પ્રમાણ પિંડ જલરૂપ છઇ. તમસ્કાય : તથા વલી તમસ્કાય તે તે જલરૂપ છે. તે તમસ્કાય સિઉ કહીછે ? એહ જંબુદ્વીપ-થિક અસંખ્યાતમા અરૂણવરદ્વીપ-તણા વેદિકાંત-થિક બઇતાલીસસહસ્ત્રયોજન અરૂણવરસમુદ્ર અવગાહી જલ-તણા ઊપલા તલ-થિક ઉચ્છિત મહાકૃષ્ણ બાદરઅપકાય રૂ૫ ઘોરાંધકારમય, દેવ-રહસું ક્ષોભરૂપ, અનઇ ભયભીત દેવ-રહઇ કૃષ્ણરાજીની પરિ નાસવાનું સ્થાનક. તમસ્કાય સત્તરસછે એકવીસા યોજન સમભિત્તિ-પણઇ ઉંચી જઇ તદનંતર તિરછઇ વિસ્તરતુ ઊર્ધ્વ સૌધર્માદિક આરિ દેવલોક આવરી કુક્ષ-માહિ આણી પાંચમા બ્રહ્મદેવલોક-નઇ અરિષ્ટનામાં ત્રીજઇ પાથડઇ ઊપરિ થઈ ચિહુદિસે મિલિઉ છઈ. એહ-તણી ભીંત્તિ મૂલ-થિકલ આરંભી સંખ્યાતાયોજણ-સંખ્યાતાયોજન પહુલી, પછઇ અસંખ્યાતયોજન પહુલી છઇ. તમસ્કાય-માહિ વૈમાનિકે, અસુરે અથવા રાગકુમારે વિકુર્વિત ગાજવીજ જિમ કૃષ્ણરાજી-માહિ હુઇ તિમ ઇહાં જાણિવશે. ચંદ્રમા, સૂર્ય નમસ્કાય-પાખલિ છઇ પણિ તેહની પ્રભા તમસ્કાય-હુઈ ભીગી હૂતી તમોવણિ જિ થાઇ. તમસ્કાય-માહિ બાદરવાયુ, વનસ્પતિ, ત્રસ હુઇ, ઇત્યાદિ બાદરઅપકાય. બાદર અગ્નિ - ઇંગાલ, જાલાદિક, વીજ , ઉલ્કાદિક જાણિવ. * અન્ય પ્રતમાં તમસ્કાયનું વર્ણન નથી. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ બાદરવાઉ – ઉત્કલિકા, ઝંઝાદિ તથા વલી રત્નપ્રભાદિક પૃથિવી અનઇ દેવલોક-તણી આધારભૂત થીણા ઘીની પરિ દઢરૂપ ઘનવાત. ઊથીણા ઘી ની પરિ અદૃઢ રૂપ તનુવાત, અસંખ્યાત યોજન પિંડ ઇત્યાદિ બાદરવાઉકાય. બાદરવનસ્પતિ – બિ ભેદ – પ્રત્યેક અનઇ સાધારણ. જે વનસ્પતિનઇ એક શરીર એક જિ જીવ હુઇ તે પ્રત્યેક. અનઇ જેહ-નઇ એક શરીરિ અનંતા જીવ તે સાધારણ. અથવા... વનસ્પતિકાયના છ પ્રકાર : (૧) અઝબીજ - કોરટાદિક, (૨) મૂલબીજ - ઉત્પલાદિક, (૩) પર્વબીજ-સેલડી પ્રમુખ, (૪) સ્કંધબીજ - શલ્લwાદિક, (૫) બીજરૂહશાલ્યાદિક, (૯) સંમૂૐજ-તૃણાદિક તથા એકેન્દ્રિયના સંસ્થાન : પૃથ્વીકાય - મસૂર સંસ્થાન, અપકાય - બિંદુ સંસ્થાન, તેજઃકાય - સૂચી કલાપ સંસ્થાન, વાયુકાય - પતાકા સંસ્થાન, નિગોદવનસ્પતિકાય - જલબિંદુસંસ્થાન, શેષવનસ્પતિકાય-અનેક સંસ્થાન. ૬ પ્રત્યેકવનસ્પતિ ટાલી બાદર પૂઢવિકાયાદિક-તણા દેહ સંખ્યાતા જીવ-તણાં દેહ મિલ્યા હુંતા ચર્મચક્ષુ-નઇ ગોચરિ નાવઇ. પુણ જઈ અસંખ્યાત જીવ-તણા દેડ એકઠાં મિલિયા હુઈ તુ દૃષ્ટિ ગોચરિ આવઇ.. બાદરનિગોદતણાં જઈ અનંત જીવાત્મક અસંખ્ય દેહ એકઠાં મિલ્યા હુઇ તુ દૃષ્ટિછે દસઇ. ૩વત્તા: - પ્રક્રિયા: સૂમ: વાક્ય | એતલઇ ગિ સુમિયર એ બે ભેદ વખાણ્યા. અ બ્રિજર ઘહિલા. એ વખાણાઇ છઇ. પંચિંદ્રિય તેહ બિહ ભેદિ – સંજ્ઞીઆ પંચેન્દ્રિય, અસંજ્ઞીઆ પંચેન્દ્રિય. દેવ, નારકી અનઇ ગર્ભજમનુષ્ય, તિર્યંચ એ આરઇ સંજ્ઞીયા. અનઇ સમૂóજ મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય એ બિ અસંજ્ઞીયા. ગર્ભજમનુષ્ય - પનરકર્મભૂમિ, ત્રીસઅકર્મભૂમિ, છપ્પનઅંતરદ્વીપે એકોત્તરસતસુ સ્થાનકે ગર્ભિ ઊપજઇ તે ગર્ભજમનુષ્ય જાણિવા. તિમ સમૂઠ્ઠમમનુષ્ય એ જ એકોતરસઉ સ્થાનકે મનુષ્ય-તણા મલ, મૂત્ર, શ્લેષ્મા, કક અન્ય પ્રતોમાં વનસ્પતિકાય તથા એકેન્દ્રિય સંસ્થાનનું વર્ણન નથી. # ગર્ભજમનુષ્ય, સમૂરછમમનુષ્યનું વર્ણન અન્ય પ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ શુક્રપુગલે, વાત, પિત્ત, રૂધિરે, મૃતક્લેવરે, સ્ત્રી-પુરૂષસંયોગે, નગરખાલે અનેરે મનુષ્ય સંબંધીએ અશુચિસ્થાનકે સમૂર્શિયમનુષ્ય ગર્ભ વિણ સ્વયમેવ ઊપજ ઈ. જઘન્ય–તુ એક, બિ, ત્રિણિ. ઉત્કૃષ્ટ-તઉ અસંખ્યાતા. મિથ્યાત્વી અંગુલાઅસંખ્ય ભાગ દેહ અંતર્મુહુર્તા, ઊપજઈ. સંશાનું સ્વરૂપ : અથ સંજ્ઞા તે કિસી કહીઇ ? જેણઈ કરી જીવ સંજ્ઞીયા, અસંજ્ઞીયા કહી છઇ. તે સંજ્ઞા સ્વરૂપ કહઈ છઇ. સંજ્ઞા કહીઇ જ્ઞાન વિશેષ. તે ત્રિવિધ - હેતુવાદિકી, દીર્ઘકાલિકી, દૃષ્ટિવાદકી. જે દેહ પાલવા હેતુ ઇષ્ટ-તણ ગ્રહણ, અનિષ્ટ-તણ પરિત્યાગ કરઇ તે હેતુવાદસંજ્ઞા કહીઇ. જે મનિ પૂર્વાપર કાલ વિમાસી કાર્ય કરઇ તે દીર્ઘકાલિકી સંજ્ઞા. જે સમ્યફ જિનોક્ત તત્ત્વ જાણી અનેકાંત થાપઇ તે દૃષ્ટિવાદ સંજ્ઞા. તત્ર જીવ-હિં દીર્ઘકાલિકી સંજ્ઞા હુઇ અથવા અંતમૂહુર્નિઇ હુસઇ તે સંજ્ઞી કહીઇ, બીજા અસંજ્ઞી જાણિવા. ગર્ભજ પ્રાહિ = બાહુલ્યિ સંજ્ઞી હુઇ. સંમૂર્છાિમ અસંશી હુઇ. જે ગર્ભજ મરી દેવ, નારકી ઊપજઇ તે સદા સંશી કહીઇ. અનઇ જે સંમૂર્છાિમ-તઉ દેવ, નારકી ઊપજઇ તે અંતર્મુહુર્ત અસંજ્ઞી કહીઇ. તેહ-હિં અંતર્મુહુર્ત પૂઠિઇ અવધિજ્ઞાન હુઇ. ઈશુ શ્રી ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં. તત્ર ભવનપતિ, વ્યંતરદેવ અનઇ પહિલા નરગ-તણા નારકી સમૂચ્છિમ હઉ ઊપજઇ. યદ્યપિ વિકલૅન્દ્રિય-હિં હેતુવાદિકી સંજ્ઞા છઇ. અનઇ સ્તોક થોડી મનોલબ્ધિ છઇ, પણિ જિમ દીનાર માત્રિશું કરી ધનવંત ન કહાઇ તિમ બેંદ્રિયાદિક સંપૂરાં મનોબલ પાખઇ સંજ્ઞીયા ન કહી. દૃષ્ટિવાદ સંજ્ઞા તે સમ્યગ્દષ્ટીઇ જિ હુઇઇ. પણ ઇહ સંજ્ઞીયા, અસંજ્ઞીયા - નઇ અધિકારિ દીર્ઘકાલિકી સંજ્ઞાવંત જિ જીવ સંજ્ઞી કહીઇ, તેહ વિણુ અસંજ્ઞી કહી. તથા સોલ સંજ્ઞા પણિ કહી. યથા – આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ, સુખ, દુઃખ, મોહ, વિતિગિચ્છા, શોક, ધર્મસંજ્ઞા. આદ્ય દશ સંજ્ઞા થાવર અનઇ ત્રસ જિ હુઇ. * અન્ય પ્રતોમાં સંજ્ઞાનું સ્વરૂ૫ વર્ણવ્યું નથી. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ યત: रुक्खाण जलाहारो संकोयणिआ भएण संकुचड़ 1 परिग्गहे य 11 फलन्ति मेहुणे 1 || नियतंतुएहिं वेढड़ वल्ली रुक्खे इत्थिपरिरंभणेणं कुरुबगतरूणो तह कोनहस्स कंदो हुंकारे मुअइ कोहेणं माणे जुरइ रूअंती छायइ वल्ली फलाई मायाए लोभे बिल्ल-पलास खिवंति मूले निहाणुवरिं रयणीए संकोउ कमलाणं होड़ लोगसन्ना ओघे चयन्ति मग्गं चडन्ति रुक्खेसु वल्लीओ I ભાવાર્થ : વૃક્ષોને જલ એ આહાર રૂપ છે. લજામણ વનસ્પતિ સ્પર્શ થતાં ભયથી સંકોચ પામે છે. પરિગ્રહસંજ્ઞાના કારણે વેલડી પોતાના તંતુઓથી વૃક્ષને વીંટળાય છે. 11 બકુલવૃક્ષો સ્ત્રીના આલિંગન, પાદપ્રહારથી નવપલ્લવિત થાય છે તે મૈથુનસંજ્ઞા. લાલકમળનું કંદ ક્રોધસંજ્ઞાને કારણે હુંકાર કરે છે. 1 માનકષાયના કારણે રુદન્તી વનસ્પતિ દુ:ખી થાય છે, ઝુરે છે. માયાને લીધે વેલ પોતાના ફળ પાંદડાથી ઢાંકે છે. બિલ્વ અને પલાશવૃક્ષો નિધાન ઉપર પોતાના મૂળ ફેલાવે છે તે લોભસંજ્ઞા, રાત્રીમાં કમળો સંકોચાય છે તે લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞાથી લત્તાઓ પોતાના માર્ગને છોડી વૃક્ષપર ચઢે છે. બાલાવબોધ : નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૬૩ || તત્ર કોકનંદ વૃક્ષ પગ લાગઇ હૂતઇ ક્રોધિ હુંકાર મૂકઇ. રૂદંદી ઔષધી મઇ છતી હતી લોક દુ:ખી કાઇં ? ઇસ્યા માન-થિકુ રોઅઇ, જેહ કારણ તેણી વલ્લીઇં સુવર્ણસિદ્ધિ હુઇ. તથા પરિગ્રહસંજ્ઞા તે કહીઇ જે દ્રવ્યાદિક સંગ્રહિવા-તણી બુદ્ધિ. લોભસંજ્ઞા તે કહીઇ-જં નિધાનાદિક લાધઇ હૂતઇ તેહ-તણું આચ્છાદન કરઇ, દસ. આગલી છ સંજ્ઞા તે ત્રસ-હૂિં હુઇ. તત્ર વિિિવસ્તા चित्तविप्लुतिः । मोहः સ્નેહ । ધર્મસંજ્ઞા = સમ્યવ્ઝ ક્ષમાવિવર ધર્મવુદ્ધિઃ । શેષ ત્રિણિ સુખ, દુ:ખ, શોકરૂપ સંજ્ઞા તે ત્રસ-Çિઇં હુઇ. પ અને = - Page #170 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ એકેન્દ્રિય-હૂઇં અંતર્મુહૂર્ત અનાકારોપયોગરૂપ દર્શન અને અંતર્મુહુર્ત્ત સાકારોપયોગરૂપ જ્ઞાન હુઇ. ચ્યારિ અનઇ ત્રિણિ લેશ્યા હુઇ, પુણ અવ્યક્તજ્ઞાનિ કરી હઉં સુખી, હઉ દુઃખી, ઇસી સુખ, દુ:ખ સંજ્ઞા ન હુઇં. પ્રાયો—બાહલ્યુિં તેહ-હૂઇં અસાતાવેદનીય હુઇ. તથા जया मोहोदयो तिव्वो । ઇસ્યા વચન તુ તીહ-હૂિં મોહોદય તીવ્ર કહીઇ તે મોહસંજ્ઞા ન હુઈ પ્રાયો બાહુથિં તેહ-હૂિં અસાતાવેદનીય હુઇ હીં. કિંતુ મોહોદય ભણીઇ વિષયસંજ્ઞા તીવ્ર હુઇ. ચ્યારિલેશ્યા તે એહ કારણ જં એહ-માહિ ઇશાનાંત દેવ ઊપજઇ તે કારણિ ચ્યારિ લેશ્યા હુઇ. એતલઇ સંન્નીયર િિવયા એ પદ વખાણિતું. તત્ર એતલઇ બિ સૂક્ષ્મ, બાદર એકેંદ્રિય, બિ સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય અનઇ બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય થઈ સાત ભેદ ઊિઆ. એ સાતઇ ભેદ પર્યાપ્તા અનઇ અપર્યાપ્તા કરી ચઊદભેદ જીવના જાણિવા. પર્યાપ્તિનું સ્વરૂપ : હિવ પર્યાપ્તિ સ્વરૂપ સંક્ષેપમાત્રિ વિચાલે કહિ છઇ. પર્યાપ્તિ બિ ભેદ પર્યાપ્ત સઘલીઇ લાધી નથી લબ્ધિ-તઉ અનઇ કરણ-તઉ. તઉ જેહે સ્વયોગ્ય પુણ િિસ તે લબ્ધિ પર્યાપ્ત. જેહે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી પામી તે કરણ પર્યાપ્ત. અનઇ અપર્યાપ્તઇ બિ ભેદ લબ્ધિ-તઉ અનઇ કરણ-તઉ. જે સ્વ સ્વયોગ્ય પર્યાપ્તિ સઘલીઇ નહીં લહઇ, અપર્યાપ્તિ જિ વિણસિસિઇ તે લબ્ધિઅપર્યાપ્ત. અનઇ જે સ્વયોગ્ય પર્યાપ્તિ સઘલીઇ લહિસિઇ પણિ હજી પૂરી લાધી નથી તે કરણ અપર્યાપ્તા જાણિવા. અથ તે પર્યાપ્તિ સી કહીઇ ? પર્યાપ્તિ ભણીઇ જીવની શક્તિ વિશેષ. તે ષપ્રકાર યથા પહિલી આહાર પર્યાપ્તિ, બીજી શરીર પર્યાપ્તિ, ત્રીજઇ ઇંદ્રિય પર્યાપ્તિ, ચઉથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, પાંચમી ભાષા પર્યાપ્તિ, છઠ્ઠી મન પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણઇ શક્તિ વિશેષઇં કરી જીવ ઉત્પત્તિ સ્થાનકિ આવિઉ હૂંતુ પુદ્ગલ સાનિધ્ધિ કરી આહાર લેઇનઇં તે આહાર કૂચા-પણઇ અનઇ રસ-પણઇ પરિણમાવઇ, કૂચા લાંખઇ P1/5 પર્યાપ્તિ હુ કહઇ છઇ. Ll/6 નાખઇ. PI/6 = નાખઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ અનઇ રસ અંગીકરા, તેહ શક્તિ-રહઇ આહાર પર્યાપ્તિ કહી. બીજી શરીર પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જીવ જેણઇ પુદ્ગલ’ નિષ્પન્ન શક્તિઇ કરી જે રસભૂત આહાર તે સાત ધાતુ – રસ, લોહી, માંસ અસ્થિ, મેદ, મજ્જા, શુક્ર એણે સાતે ભેદે પરિણાવઇ તે શરીર પર્યાપ્તિ કહી. ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણઈ શક્તિઇ કરી જીવિ જે આહાર ધાતુ-પણ પરિણમીવિવઉ છઇ તે આહાર-થિકુ સાર પુદ્ગલ લેઇ ઇંદ્રિય-પણાં પરિણાવીઇ અનઇ તે ઇંદ્રિય આપણા-આપણા વિષય જ્ઞાન સમર્થ હુઇ તે ઇંદ્રિય પર્યાપ્તિ કહી. ચઉથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણ શક્તિ વિશેષઇ કરી જીવ ઉશ્વાસ યોગ્ય પગલવર્ગણા-તણાં દલિઇ લેઇ ઉશ્વાસ-પણઇ પરિણમાવી-નઇ મેઇલઇ તે ઉશ્વાસ પર્યાપ્તિ કહી. પાંચમી ભાષાપર્યાપ્તિ તે કિસી કહી ? જેણઇ શક્તિ છે કરી જીવ ભાષાવર્ગણા-તણાં પુદ્ગલદલિક પહિલઈ સમઇ અંગિકરઇ અનઇ ભાષા-પણાં પરિણમાવી મેહલઈ તે ભાષા પર્યાપ્તિ કહઇ. છઠ્ઠી મન:પર્યાપ્તિ તે કિસી કહી ? જેણઇ શક્તિઇ કરી જીવ મનોદ્રવ્યવર્ગણા દલિક લેઇ મન-પણા પરિણાવી, આલંબી જે કાંઈ ચીંતવઇ=ધ્યાઇ તે મન:પર્યાપ્તિ કહીઇ. સર્વ પર્યાપ્તિ હુઇ પૂઠિ જીવ યથાવસરિ અનંતા નવનવા આહારાદિક પુદ્ગલ લિઇ અનઇ વય-તણી વૃદ્ધિ સર્વ પર્યાપ્તિ-તણી વૃદ્ધિ હુઇ. તથા વૈક્રિય શરીરીયા-પ્રતિ અનઇ આહારક શરીરીયા-પ્રતિ શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તિકી અંતર્મુર્તિ નીપજઇ. બીજી પાંચ પર્યાપ્તિ એક સામયિકી = એક એક સમય પ્રમાણા, એકેકઇ સમયિ જૂજઇ હુઇ. ઊનઇ0 ઔદારિક શરીરીયા - પ્રતિ આહારપર્યાપ્તિ એક સામયિકી એકસમય-માહિ હુઇ. બીજી પાંચ પર્યાપ્તિ અંતર્મુર્તિકી અંતમૂહુત્તિ નીપજઇ. ઇત્યર્થ: એ સઘલઇ પર્યાપ્તિ, જીવિઇ Pl7 L7 L28 L249 L/10 જીણાં શક્તિ કરી જે આહાર રસ-પણ પરિણમાવાઇ છઇ તે આહાર. જીણ શક્તિ કરી જે આહાર રસ-પણ પરિણમાવઈ છઇ તે આહાર જીણઇ શક્તિ કરી આત્માઇ જે આહાર ધાતુ-પણઇ, શરીર-પણ પરિણમાવઇ છઇ તે વલિ ઇંદ્રિય-પરિણમાવઇ છઇ તે ઇંદ્રિય. મનોવર્ગણાના પુદ્ગલ અંગીકરી નઈ જઈ કાંઇ અને નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ સમઇ જિ સમકાલિ કરવા આરંભીઈ, અનઇ કમિહિલા જૂજૂઇ કાલિ પૂરી હુઇ. પણિ બિહું ઘડી-માહિ જિ પર્યાપ્ત હુઇ. સવે જીવ ઉત્પત્તિકાલિ અંતર્મુહૂર્ત અપર્યાપ્તાઇ જિ હુઇ. પછઇ કઇ પર્યાપ્તા થાઇ, એકિઈ? અપર્યાપ્તાઇ જિ વિણસઇ. તેહુ તે પણ આદ્ય ત્રિણિ પર્યાપ્તિ સમાપ્તા વિનઇ અંતર્મુહૂર્તિ આઉખડે પરભવ જોગડે બાંધી પછઇ અંતર્મહુર્તિ જીવીઇ જિ નઇ મરઇ. આયુર્બધ પણ ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ હૂઇ પૂઠિહિ જિ કરાઇ. તથા જે આગલિઇ જિ દેહી નવી જીવ આવી સંક્રમઇ તેહ-હિં શરીરપર્યાપ્તિ ટાલી આહારાદિકપર્યાપ્તિ ઇન્ડઇ જિ પૂર્વોક્ત રીતિ હુઇ. તથા દેવ, નારકી લબ્ધિ અપર્યાપ્ત ન હુઇ, પણ કરણ અપર્યાપ્ત હુઇ. અનઇ એકૅન્દ્રિય, બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિદ્રિય અનઇ સંમૂર્છાિમ નઇ ગર્ભજઇ મનુષ્ય, તિર્યંચ લબ્ધિ-તુ અનઇ કરણ-તુ બિહૂ પરિ અપર્યાપ્તા હુઇ. જે એકેંદ્રિય અપર્યાપ્તા વિણસઇ તે ઉશ્વાસ પતિઇ જિ અપર્યાપ્તા જાણિવા. જેહ કારણ તેહઇ આયુર્બધ કરી તુ વિણસઇ, અનઇ આયુર્બધ પણિ ઇંદ્રિય પર્યાપ્તિ હુઇ પૂઠિઇ જિ બંધાઇ, ઇમ અનેરાઇ લબ્ધિ અપર્યાપ્તા યથાસંભવ જાણિવા. સવે અપર્યાપ્તા જીવ અસ્પષ્ટ વર્ણ કરી ચર્મચક્ષુ-હિં ગોચર નહીં. તથા વૈક્રિય, તૈજસ, કાર્મણ અનઇ સૂક્ષ્મતણુ નઇ અપર્યાપ્ત-તણું દારિકદેહ જીવિ મુક્તમાત્ર હૂતા વિશાલ થઈ જાઇ એ છ પર્યાપ્તિ કહી. એહ છ પર્યાપ્તિ-માહિ એકેંદ્રિય સવિહું જીવ-હિં પહિલી ઐરિ પર્યાપ્તિ હુઇ, આહાર, શરીર, ઇંદ્રિય, આનપાનરૂપ. વિકલૈંદ્રિય કહિતા ત્રિણિ = બેંદ્રિય, ત્રિદ્રિય, ચઉરિદ્રિયરૂપ. એહ-હિં એહિ જિ પૂર્વલી આરિ પર્યાપ્તિ અનઇ પાંચમી ભાષાપર્યાપ્તિ હુઇ. અસંજ્ઞીઆ સંમૂર્છાિમ પંચેદ્રિય-હિં એહ જિ પાંચ પર્યાપ્તિ હુઇ. ગર્ભજમનુષ્ય, તિર્યંચ, દેવ, નારકીપ્રતિ પૂર્વલી પાંચ પર્યાપ્તિ સહિત છઠ્ઠી મન: પર્યાપ્તિ હુઇ. પણ એટલી વિશેષ દેવ-ઇ ભાષાપર્યાપ્તિ પાંચમી અનઇ છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બિલ્સિ સમકાલિ=એકઈ વારઇ હુઇ, બીજા જીવ-ઇ અનુક્રમિઇ પહિલિ ભાષાપર્યાપ્તિ પછઇ મન:પર્યાપ્તિ હુઇ. થત: ડાં - PI/II અનુક્રમિતિ નિષ્પત્તિ પહુચઇ PI/12 જે જે આપણી આપણી પર્યાપ્તિ કરી નઇં જે પરભવુિં જાઇ તે પર્યાપ્તા કહી. Pl/I3 અનઇ આપણી આપણી પર્યાપ્તિ અણકીધઇ જિ મરઈ તે અપર્યાપ્તા જાણિવા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ आहार-सरीरिंदिय-पज्जत्ती आणपाण-भास-मणे । चउ पंच-पंच छप्पि य इग विगलाऽसन्निसन्नीणं ।। ભાવાર્થ : આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ આ છ પર્યાપ્તિઓ છે. તેમાંથી એકેન્દ્રિય જીવોને ચાર, વિકલેન્દ્રિય જીવોને પાંચ, અસંક્ષીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને છ પર્યાપ્તિ હોય છે. તથા વિશ્વ-માહિ જીવ અનંતા છઇ પણિ શરીરપર્યાપ્તિ નિષ્પન્ન શરીર અસંખ્યાઇ જિ છે. એ ઇસી પરિ પર્યાપ્તાપર્યાપ્ત-તણઇ અધિકારિ છ પર્યાપ્તિ સ્વરૂપ કહિઉં. . અનઇ ચૌદેભેદે જીવ સ્વરૂપઇ કહિઉં જે સૂત્ર-માહિ બોલિઉં છઇ. તથા વલી જીવ-તણા ચઉદભેદ અનેરે એ ઘણે પ્રકારે હુઇ. યથા–વ્યવહારિકનિગોદ, અવ્યવહારિકનિગોદ, પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વી, અપ, તેલું, વાયુ, પંચેન્દ્રિય=દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય એવં ભેદ. તથા બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય, પંચિન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પૃથ્યાદિક પાંચ સૂક્ષ્મ, બાદર થઈ ચઉદભેદ. એવું આરિત્રસ અનઇ દશ થાવર. અત્ર ગાથા विवहारियर निगोया परित्त पुढवाई चुगइपणिंदी । विगल-तिगे चउदस चउ-तस पणिगिदि सुहमियरा ।। ભાવાર્થ : વ્યવહારનિગોદ, અવ્યવહારનિગોદ, પ્રત્યેક વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિ ચાર=પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, ચારગતિના પંચેન્દ્રિય જીવો નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને ત્રણ વિકલેન્દ્રિય =બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય આ સર્વ મળી જીવન ચૌદ ભેદ છે અથવા ચાર ત્રસકાય અર્થાત્ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય તથા પાંચ એકેન્દ્રિય (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ) એ પાંચના સૂક્ષ્મ અને બાદર એમ સર્વ મળી પ્રકારાન્તરે પણ જીવના ચૌદ ભેદ થાય છે. પ્રકારાન્તરથી જીવના ભેદોનું વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ અથવા પાંચ એકેંદ્રિય=પૃથ્યાદિક, ત્રિણિ વિકલૈંદ્રિય, સુર, નર, નારક, પંચેન્દ્રિય તિર્યંચ = જલચર, થલચર, ખેચર એવ ચૌદ. તથા ચઊદ ગુણસ્થાનતણે ભેદે કરી ચઊદ ભેદે જીવ હુઈ. યથા - मिच्छे सासण मीसे अविरई देसे पमत्त अपमत्त । - नियट्टि अनियट्टि सुहुमुवसम खीण सजोगि अजोगी गुणा ।। ભાવાર્થ : મિથ્યાત્વ, સાસ્વાદાન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમતસંયત, અપ્રમત્તસંયત, નિવૃત્તિ બાદર, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષણમોહ, સયોગીકેવલી અને અયોગીકેવલી આ ચૌદ ગુણસ્થાનો છે. ગુણસ્થાનકના નામ અને લક્ષણ બાલાવબોધ : તઊ ગુણ ભણીઇ જ્ઞાનાદિ. તેહ-તણા સ્થાનક ચડત-પડતઇ ભાવિ કરી જે સ્વરૂપ ભેદ તે ગુણસ્થાન કહીઇ. તે ૧૪ ભેદે. યથા – અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવ મન: પરિણામરૂપ અનાદિકાલ પ્રરૂઢ યથાપ્રવૃત્તિકરણ-થિકુ ગિરિ-નદી પાષાણ વૃત્તતાની પરિ આઉખા ટાલી સાતકર્મ પલ્યોપમાડસંખ્યય ભાગ હિન એક ક્રોડાકોડી સાગર-માહિ આણી, તિહાં વર્તત પ્રબલ રાગ-દ્વેષ પરિણામરૂપ ગ્રંથિ છઇ તે વિશુદ્ધ પરિણામરૂપ અંતર્મુહૂર્ત મા2િઇ કરી અપૂર્વકરણિ ભેદી વિશુદ્ધતર પરિણામરૂપ અંતર્મુર્તિક અનિવૃત્તિકરણ અનુભવઇ. તિવારઈ દેશોન ક્રોડાક્રોડિસાગર પ્રમાણ મિથ્યાત્વ સ્થિતિ-માહિ અંતરકરણ કરી એક અંતર્મુહૂર્ત માત્ર મિથ્યાત્વ સ્થિતિ અલગ કરઇ, બીજી અંતર્મુહૂર્ત ઊણી દેશોનકોડાકોડિ સ્થિતિ જૂઈ કરઇ, પણિ ગ્રંથિભેદ કરી ન સકઇ. તત્ર અંતર્મુહૂર્ત મિથ્યાત્વ વેઇ, અંતરકરણિ પછઠઉં, મિથ્યાત્વપુદ્ગલ-તણાં અભાવ-થિકુ અંતર્મુહૂર્ત જાણ ઔપશમિકસમ્યકૃત્વ લહઇ. ઇહા પ્રથમ સ્થિતિ એ આવાગઇ (આવલિકા) અનાદિ મિથ્યાત્વગુણસ્થાનક હુઇ. ગુણસ્થાનનું વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ તથા સમ્યદૃષ્ટિ-હિં જિનવચન-તણાં એક અક્ષર ભણી અસહિણાઇં, અથવા અનંતાનુબંધીયા કષાય-તણઇ ઉદયિ જઘન્ય-તુ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-તુ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત જાણ મિથ્યાત્વ ગુણસ્થાન. અનંત અભવ્ય અનઇ ભવ્ય યથાપ્રવૃત્તકરણ-તઉ ગ્રંથિ લગઇ આવઇ પણ અભવ્ય ગ્રંથિભેદ ન કરઇ, ભવ્યઇં ઘણાઇ ગ્રંથિભેદ કરઇ, વલી ક્લિષ્ટ પરિણામિ કરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધઈ, ગ્રંથિભેદ કીધા પૂઢિ જિ ઔપશમિકસમ્યક્ત્વાદિક-તણ લાભ હુઈ. તથા ઔપમિક સમ્યક્ત્વ-તુ ચ્યવતાં અનંતાનુબંધી-તણઇ ઉદય જઘન્યકાલ સમય, ઉત્કૃષ્ટ-તઉ છ આવલી જાણ સાસ્વાદનસમ્યક્ત્વ હુઇ તિવારઇ બીજઉં સાસ્વાદનગુણસ્થાન. તથા કો એક જીવ પ્રથમ-ન્તુ ક્ષાયોપશમિકસમ્યક્ત્વ લહિણાર ગ્રંથિભેદ કરતુ અપૂર્વિકરણિ મિથ્યાત્વમોહનીય-તણા પુદ્ગલ ત્રિવિધ કરઇ. અશુદ્ધ, અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ. .અનઇ વિશુદ્ધતઉ જિવારઇ અર્ધવિશુદ્ધ મિથ્યાત્વ પુંજ ઉદય આવઇ, તિવારઇ જિનવચન ઊપરિ ન રાગ, ન દ્વેષ ઇસિÎ અંતર્મુહૂર્ત જાણ મિશ્રતા ભાવ હુઇ એ ત્રીજઉ મિશ્રગુણસ્થાન. ઇહ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર એહ ત્રિğ-હૂિં ગુણસ્થાન કિંચિત્માત્ર જ્ઞાન-દર્શનરૂપ જીવગુણ-તણા સાવ-થિકુ શુદ્ધપુંજ-તણઇ ઉદય ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હુઇ તેહ ભણી ગુણસ્થાનત્વ. તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયોદય-થિકુ નિયમ માત્રઇ અણુલેતુ સમ્યક્ત્વ ખરઉં પાલતુ અવિરત સમ્યદૃષ્ટિ હુઇ એ ચઉથઉ અવિરતિ ગુણસ્થાન. તથા શેષ સાતકર્મ-તઉ પલ્યોપમપૃથક્પ્રમાણ સ્થિતિ-તણઇ ક્ષયિં પ્રત્યાખ્યાનાવરણ કષાયોદય-થિકઉ સર્વવિરતિ-તણી અપ્રાપ્તિ, દેશવિરતિ યુક્ત હૂઇં. પાંચમĞ વિરતાવિરતી=દેશવિરતિ બીજું નામ એ પાંચમઉ ગુણસ્થાન. તેહ કર્મ-થિકુ સંખ્યાતસાગરે ક્ષીણે હૂતે ચારિત્ર પ્રાપ્તઇં હૂઇ હૂતીઇં સંજ્વલન કષાયોદય અનઇં નિદ્રાદિક પ્રમાદવંત યતિ-હૂઇં હુઇ એ છઠ્ઠઉં પ્રમત્તગુણસ્થાન. નિદ્રાદિક પ્રમાદરહિત યતિ-Çઇં સાતમ અપ્રમત્તગુણસ્થાન. હવડાં ભરતક્ષેત્રિ સુવિહિતયતી છઠ્ઠઇ-સાતમઇ ગુણઠાણઇ વર્ષઇ. શેષકર્મ-તણે સંખ્યાતસાગરે ક્ષીણેડૂતે ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ મંડાઈ, તિહાં અનંતાનુબંધીયા થ્યારિ કષાય અનઇ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ એણે સાતે ઉપશમાવે અથવા ક્ષેપેડૂતે આઠમું નિવૃત્તિબાદરગુણસ્થાન. તદનંતર નવ નોકષાયે અનઇ સંજ્વલન લોભ-તણું છેહિલિ સંખ્યાતખંડ જાણ કષાયોપશમાવે અથવા ક્ષેપે હૂતે નઉમઉં બાદરગુણસ્થાન. તદનંતર સંજ્વલનલોભ-તણું છહિલિ સંખ્યાતખંડ અસંખ્યાતે કરી ઉપશમાવતાં અથવા લેપતાં દશમું સૂક્ષ્મસંપરાયગુણસ્થાન. એતલઇ જહાં મોહનીયકર્મ સઘલઉં ક્ષપદ, પછઇ મૂલ-તઉ અઠ્ઠાવીસવિધ મોહનીય ઉપશમાવઇ એ અગ્યારમું ઉપશાંતમોહગુણસ્થાન. યા મિથ્યાત્વ અનઇ હાસ્યાદિક પટકે, વેદે ત્રિક, આરિ કષાય એવં ચઊદ આત્યંતરગ્રંથિ રહિતપણાતુ તિવારઇ ઉપશામક નિગ્રંથ કહીઇ. ઉપશમશ્રેણિવંત ઇહથિકુ પડઇ તુ છઠ્ઠઇ ગુણઠાણાં આવી રહઈ અથવા પહિલઈ ગુણઠાણઇ જાઈ. ન પડઇ અનઇ તિહાં જિ રહિઉ મરઇ તકે સર્વાર્થસિદ્ધિ જાઈ. મોહનીયકર્મ ક્ષીણઈ હૂતઇ ક્ષેપક નિગ્રંથ-હિઇ બારમું ક્ષણમોહગુણસ્થાન. તિહાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય એ ત્રિણિ કર્મ ક્ષપદ, મોહનીયકર્મ આગઇ દસમાં જિ ગુણઠાણઇ રહિઉ, પછઇ અંતર્મુહૂર્તિ કેવલી હુઇ. એ સયોગિકેવલિ તેરમઉ ગુણસ્થાન. મુક્તિગમન કાલિ સેલેસીકરણ-તણઇ ક્ષણિ મનો-વચન-કાયયોગરૂપ તેરમું સયોગિ તેહ-નઇ નિગ્રંઇહિ પાંચ હૃસ્વોક્ષરોચ્ચાર લગઇ ચઊદમું અયોગિકેવલિ ગુણસ્થાન. તદઅંતર એકઇ સમઇ મુક્તિ હુઇ. તત્ર દેવ, નારકી-માહિ પહિલા રિ ગુણસ્થાન હુઇ. તિર્યંચ-માહિ, પાંચ, મનુષ્ય-માહિ ચૌદ ગુણસ્થાન હુઈ. કા ઇમ ગુણસ્થાને વર્તતા જીવ-તણા ચઊદ ભેદ. અત્ર ભેદ ગ્રહણ ગાથા – ૩૬ વા નિવિ તિરિ-નર-નિયર-નિરા-સુ-વિતા | વળાવિય-વિહ્નિા-સુર-નર-નારય-17-07-TT 8 || ભાવાર્થ : અન્ય પ્રકારે પણ જીવના ચૌદ ભેદ ગણાવ્યા છે તે આ પ્રમાણે –– નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ પર એકેન્દ્રિય (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ) ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા નારક અને દેવ એ સર્વ મળી જીવના ચૌદ ભેદ થયા. અથવા પાંચ એકેન્દ્રિય + ત્રણ વિકસેન્દ્રિય + જલચર + સ્થલચર + ખેચર + નારકી + મનુષ્ય + દેવ આ બધા મળીને પણ જીવના ચૌદ ભેદ ગણાય છે. તથા એકવિધાદિક બત્રીસભેદ જીવ કહીઇ. ચૈતન્યમય જીવ એક એ ભેદ. ત્રસ અનઇ સ્થાવર એવં ૨ ભેદ પુરુષ, સ્ત્રી, નપુંસકરૂપ ત્રિણિ ભેદ. ચિહુ ગતિ ભેદિ કરી ચતુર્ભેદ. પંચઇંદ્રિય ભેદિ કરી પંચભેદ. શકાય ભેદિ કરી ખભેદ તથા પૃથ્વી, અપ, તેલ, વાયુ, અનંતકાયવનસ્પતિ એ પાંચઇ સૂક્ષ્મ-બાદર ભેદ કરી દસ ભેદ. એ દસઇ પર્યાપ્ત, અપર્યાપ્ત કરી વીસ ભેદ. પંચેન્દ્રિય સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત એવં ૨૪ ભેદ. પ્રત્યેક વનસ્પતિ, બેંદ્રિય, નેંદ્રિય, ચઉરિંદ્રિય અપર્યાપ્ત નઇ પર્યાપ્ત થઈ ૮ ભેદ, એવં પાછિલ્યા ૨૪ ભેદ મિલિ ૩૨ ભેદ જીવ. અત્ર ગાથા – પુદ્ધવિશ્વ-મન-માય-વાસ$iતા વિરા પડેટ્ટી / वण पत्तेआ विगला दुविहा य सव्वे वि बत्तीसं ।। ભાવાર્થ : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, અનંતકાય વનસ્પતિ આ પાંચ પ્રકારના જીવો સૂક્ષ્મ અને બાદર તથા અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ચાર પ્રકારે (૫ X ૪) તેથી ૨૦ ભેદ અને પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્તા, અપર્યાપ્તા એમ ચાર ભેદ તથા પ્રત્યેક વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉન્દ્રિય એ ચારના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ આઠ ભેદ = (૨૦ + ૪ + ૮ = ૩૨) સર્વ મળી જીવના બત્રીસ ભેદ થયા. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ તથા એકેંદ્રિય-તણઇ દેહિ ખંડાણઇ હૂતઇ સંલગ્ન એક જીવ સવિ હુ ખંડે થઈ ઘણુકાલ રહઇ, ઇમ પાન-તણે ખંડે દીસઇ. વિગલેંદ્રિય દેહિ ખંડાણઇ હૂતઇ બિહું ખંડ-માહિં જીવ અંતર્મુહૂર્ત રહઇ, પછઇ મુખ-તણાં ખંડ-માહિ પઇસઇ ઘણુકાલ જીવઇ. પરિસર્પ ટાલી પંચેન્દ્રિય યુદ્ધિ ખંડિઉ હૂંતુ અંતર્મુહૂર્ત જીવઇ. એ ઈસી પર ચઊદ પ્રમુખ ભેદ જીવ-તણાં મૂલસૂત્રિ અણકહિયાઇ અધિકાર હેતુ ભણી પ્રસંગિહિ કહિયા. એ જીવતત્ત્વ કહિઉં. અથ અજીવતત્ત્વ. ચઊથી ગાહાંઇ ૧૪ ભેદઅજીવ કહઇ સૂત્રકાર धमाधम्मागासा तिय तिय भेआ तहेव अद्धा य 1 खंधा देस पएसा परमाणू अजीव चउदसहा ||૮|| ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ, પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદો છે. કાળનો એક જ ભેદ છે. તથા પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ છે. એ સર્વ મળીને અજીવતત્ત્વના ચૌદ ભેદ છે. બાલાવબોધ : અસ્તિ કહીઇ પ્રદેશ, તેહ-તણઉ કાય ભણીઇ સંઘાત=સમૂહ તે, ‘અસ્તિવાય:14 પ્રવેશ રાશિ:' ધર્મરૂપ દ્રવ્ય-નઉ જે પ્રદેશસંઘાત તે ધર્માસ્તિકાય. તિમ અધર્મ પ્રદેશ-નઉ સંઘાત' તે અધર્માસ્તિકાય. આકાશપ્રદેશ-નઉ સમૂહ તે આકાશાસ્તિકાય. એહ ત્રિહુના તિય તિય મેય ત્રિણિ - ત્રિણિ ભેદ જાણિવા. યથા ધર્માસ્તિકાય દ્રવ્ય પહિલઉ ભેદ, બીજઉ ધર્માસ્તિકાય દેશ, ત્રીજઉ ધર્માસ્તિકાય પ્રદેશ, એ ત્રિણિ ધર્માસ્તિકાયના ભેદ. તિમ અધર્માસ્તિકાયના ત્રિણિ ભેદ યથા અધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દેશ, અધર્માસ્તિકાય પ્રદેશ. ઇમ આકાશાસ્તિકાયના ત્રિણિ ભેદ—આકાશાસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ. એતલઇ ત્રિહું મિલી નવ ભેદ હૂઆ. ધર્માસ્તિકાય દ્રવ્ય તે કહીઇ જે અસંખ્યાત'7 પ્રદેશ રૂપ અનઇ ચઉદ L2/14 અસ્તય: પ્રવેશા: તેષામ્ ાય સંધાત: ાિય: । L2/15 સમૂહ P1/16 બંધ પહિ. L2/17 જે બિ ત્રિણિ પ્રમુખ અસંખ્યાત પ્રદેશ-નઉ સમૂહ સર્વલોક-ચઊદરાજ પ્રમાણ વ્યાપી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૫ --- Page #179 -------------------------------------------------------------------------- ________________ રજ્વાત્મક સર્વલોક વ્યાપી રહિઉ છઇ, અરૂપીઉં વસ્તુ, કેવલજ્ઞાની ગમ્ય. છદ્મસ્થ ગમ્ય નહી તે ધર્માસ્તિકાય દ્રવ્ય કહીઇ. અનઇ ધર્માસ્તિકાય દેશ તે કહીઇ - જે ધર્માસ્તિકાય અખંડ દ્રવ્યઇ જિ માહિં કેતલાઈ પ્રદેશ-નઉ નાહવું, મોટઉં ભાગ જં મનની કલ્પના કરી કીજઇ તે ધર્માસ્તિકાય દેશ કહીઇ. અનઇ ધર્માસ્તિકાય પ્રદેશ તે કહીઇ જે ધર્માસ્તિકાય-નઉ નિર્વિભાગ-ભાગ તે એક પ્રદેશરૂપ તે જ્ઞાનગમ્ય. ઇમ અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયઇ ત્રિકું ત્રિકું ભેદિ જાણિવા. ઇહાવલી પરમાણ્આની પરિ ચઉથઉ ભેદ કાંઈ ન થાઈ. ઉચ્યતે જેહ કારણ પરમાણુઉ તે તો સ્કંધભાવ-થકઉ અલગઉ છઇ, સ્કંધરૂપી નથી પરિણમિ, અલગવું એકાકી-પણિ વર્જાઇ છઇ. તેહ કારણ પુદ્ગલાસ્તિકાય'-માહિં ચઉથઉ પરમાણુઆ રૂપ ભેદ થાઇ. પુણ ઇહાં ધર્માસ્તિકાયાદિક - થિકઉ વિછૂટી-નઈ એક પ્રદેશ જૂઉં નથી પડતઉ, તેહકા૨ણ એહ ત્રિષુ-માહિ જૂઉ ચઉથઉ ભેદ ન ઊપજઈ. પ્રદેશનું સ્વરૂપ - પ્રદેશ તે અતિસૂક્ષ્મ ક્ષેત્ર જાણિવઉં. યથા અંશુલ પ્રમાણિ લાબી પ્રદેશહારિ રૂપ સૂચી કલ્પીઇ, અનઇ તે નુક્કરવાલીના ખરીડાની પરિ એકેકઇ એકેકઇ - પ્રતિ સમઇ નિરંતર હરીઇ, અનઇ અંગુલપ્રમાણ સૂચિના પહિલા પ્રદેશ-થિકુ ગણાતાં છેહલિઇ સૂચિ-નઇ પ્રદેસિ તુ જઈઈ જઉ અસંખ્યાતી ઉત્સર્પિણી જાઈ એહવા તે સૂક્ષ્મક્ષેત્ર-ઙૂઇં પ્રદેશ કહીઇ. પુત્ અંગુતસેઢીમિત્તે પ્રોસબિળીઓ અવિના / નંદીસૂત્ર - ગા. ૬૨ ઉત્તરાર્ધ. હવઇ દસમઉ અજીવભેદ અદ્ધા. અહ્વા ભણીઇ કાલ. પરિવર્ત્તના કહીઇ જં સમય-સમય અતિક્રમવઉં એ કાલ-તણઉ રૂપ. અનઇ એણઇ કાલ દ્રવ્યઇં કરી સવિ હુ વસ્ય હુઇ. સવિહુ દ્રવ્ય પલટાઈ. સવિહુ જીવ-તણી સ્થિતિ સમયાદિક રૂપ એક ભેદ જિ. L2/18 પુદ્ગલ સ્કંધ-માહિં. હૂઇં નવ્યપુરાણાદિક ભાવ પ્રતિસમઇ કલઇ એહ કારણ કાલ કહીઇ. એ કાલ * પ્રદેશનું વર્ણન અન્યપ્રતોમાં નથી. - – નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ १६.५ Page #180 -------------------------------------------------------------------------- ________________ પુપતા રડી – પુદ્ગલાસ્તિકાય ચિહું ભેદે યથા – કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ, સ્કંધસંજ્ઞા પુદ્ગલઇ જિ હૂઇ હુઈ પણિ શેષ દ્રવ્ય-હુઈ ન હુઇ. સ્કંધ તે કહી જેહ-હૃઇ પ્રદેશ-નઈ ચટન વિચટન હુઇ એ ચઊદભેદે અજીવ જાણિવા. હવઇ પાંચમી ગાહા ધર્માસ્તિકાયાદિક - તણઉં સ્વરૂપ કહઇ છઈ - धम्माधम्मा-पुग्गल-नह-कालो पंच हुंति अजीवा । चलणसहावो धम्मो थिरसंठाणो अहम्मो य ।।५।। ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્યો અજીવ છે. તેમાં ધર્માસ્તિકાય ચલનસ્વભાવ (ગતિસહાયક) છે અને અધર્માસ્તિકાય સ્થિર સ્વભાવ (સ્થિતિસહાયક) છે. બાલાવબોધ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, નહ કહીઇ નમ: = આકાશાસ્તિકાય, કાલ એ પાંચ દ્રવ્ય અજીવ જાણિવા. છઠ્ઠલે દ્રવ્ય તે જીવદ્રવ્ય કહીઇ. વિશ્વ-માહિ એ છ દ્રવ્ય ટાલી અનેરઉં વલી સાતમલે દ્રવ્ય કિસિફેદ નથી. એણે જિ છ દ્રવ્ય કરી વિશ્વ પૂરિઉં છઇ. એહ છ દ્રવ્ય-માહિ પાંચદ્રવ્ય તે અચૈતન્ય કહીઇ, અનઇ એક જિ છઠ્ઠલે જીવ દ્રવ્ય તે સચૈતન્ય કહીઇ. કાલ ટાલી બીજા પાંચ દ્રવ્ય – ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ અસ્તિકાય કહીઇ, કાલદ્રવ્ય-હિં સમય-સમય અતિક્રમમાં ભણી પ્રદેશ રાશિ ન હુઇ, અતીત સમય તઉ વિણઠ, અનાગતસમય તલ અપ્રાપ્ત છઇ, એહ ભણી વર્તમાન સમય જિ કાલ ગણીઇ, તેણઇ કરી કાલ-રહઇ અસ્તિકાય ન કહીઇ. છહ9 દ્રવ્ય-માહિ પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ, વર્ણ, રૂપ, રસ, ગંધ, શબ્દયુક્ત છઇ, બીજા પાંચ દ્રવ્ય અસ્પર્શ, અરૂપ, અગંધ, અરસ, અશબ્દ, અવર્ણ હુઇ. ચઊદરાજમાહિ સર્વત્ર જીવ અનંતા છઇ તેહ-તઉ પુદ્ગલ અનંતા છઈ, અનઇ ધર્મ, અધર્મ, આકાશ, કાલ એ તે સર્વલોક-માહિ છઇ. અત્ર શિષ્ય પૂછઇ – હે પ્રભો ! જે સર્વ દ્રવ્ય જગવ્યાપિયાં સમકાલ કિમ સમાઇ વિશ્વમાંહિ ? ઉચ્યતે અરૂપ, અરૂપ-માહિ સમાઇ તિહાં પ્રતિઘાત કાંઈ ન હુઇ, સૂક્ષ્મ જીવ યદ્યપિ L2/19 અનઇ વલી એક પુદ્ગલ દ્રવ્ય ટાલી બીજા પાંચ અમૂર્ત જાણિવા પુદ્ગલ દ્રવ્ય પુણ મૂઉ જાણિવું. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૩૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ સશરીર છઇ તુહઇ એક એક-માહિ સમાઇ, સૂક્ષ્મ-પણિ કરી કાંઇ ઉપઘાત ન હુઇ. જિમ એક ગદીઆણુ પારૂ ઔષધ વિશેર્ષિ કરી સઉ ગદીઆણા સોનુ ચરઇ, પણિ તોલિ કાંઇ વાધાં નહીં, ભાર ન થાઈ તે ઔષધિ જિ નવું બલ વલી ઔષધિ સઉ ગદીઆણા મેહલઈ તિમ સૂક્ષ્મજીવ શરીર શરીર-માહિં સમાઇ. અનઇ વલી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ એ રિઇ દ્રવ્ય ગતિ અન્યત્ર પ્રચલનાદિક ક્રિયા-તણાં અભાવ-થિકુ સ્થિર, નિશ્ચલ અનઇ અક્યિ = ક્રિયા- ચેષ્ટારહિત જાણિવા. બીજા બિ દ્રવ્ય જીવ નઇ પુદ્ગલ એ બિન્દુઇ ચંચલ, અસ્થિર, સર્વત્ર ગતિ-સ્થિતિના કરવા થિક સક્રિય = ચેષ્ટા સહિત હુઇ. તથા વલી ધર્મ, અધર્મ, જીવ એ ત્રિદુના એક જેતલા અસંખ્યાતા પ્રદેશ હુઇ. એકઈ-માહિ અધિક ઉન = ઉછઉ પ્રદેશ ન હુઇ22. ત્રિફુના તેતલા તેતલાઈ જિ પ્રદેશ હુઇ, અનઇ આકાશ તે અનંતપ્રદેશાત્મક જાણિવવું, લોકાલોક વ્યાપીયા ભણી, પુણ? જે લોકાકાશ તેહના પ્રદેશ અસંખ્યાતા ધર્માસ્તિકાયાદિકઇ જિ ના જેતલા હુઇ. પુદ્ગલ તે અનંતા, તે લોકાકાશ-માહિ જિ છઇ પુણ લોકાકાશ બાહિરિ એકઇ પુદ્ગલ નથી. અનઇ કાલ તે સૂર્યગતિ* કીધઉ મેરૂ મધ્યસ્થ રૂચક-થિઉ અધઊર્ધ્વનવસઇ જોઅણ લગઇ અનઇ તિયંગુ મનુષ્યક્ષેત્ર જિ માહિ જિ છઇ. તે ઘડી, પુહરરૂપ સંકેતકાલ કહીઇ પણિ મનુષ્યક્ષેત્રિ બાહિરી ચંદ્ર, સૂર્ય નિશ્ચલ છઇ, તેણઇ કરી ઘડી, પુહર, દિન, રાત્રિ રૂપ સંકેત કાલ નથી. નિશ્ચિયિક પરિવર્તનારૂપ કાલ સર્વલોકિ છઈ. સૂત્ર-માહિક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય-નક સ્વરૂપ કહઈ છઈ. યથા ધર્માસ્તિકાય કિસઉ કઇ ? રત્નસિંહાવો ઘમ્મો ! તિનો P220 એ આરિ સ્થિર ગતિક્રિયા રહિત જાણિવા, જીવ અનઇ પુદ્ગલ એ બિન્દઇ દ્રવ્ય ચંચલ, અસ્થિર અનઇ સક્રિય- ક્રિયા સહિત જાણિવા 221 ઓછઉ. P222 નથી. L223 અને જે લોકાકાશના પ્રદેશ તે પુણ ધર્માસ્તિકાયના જિ જેતલા અસંખ્યાતા પ્રદેશ હુઇ. L224 સૂર્ય ગતે કરી કીધઉ થિક મનુષ્ય ક્ષેત્ર જિ માહિ છઇ પણ મનુષ્યક્ષેત્ર બાહિરિ કાલ નથી. L2/25-P2/25 વલી ગાહા-માહિ ધર્મા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઘતિહાય: ' ગતિ ભણીઇ સવિ હુ જીવાદિક-તણઉ ચાલવડે, તઉ જેહ-નઇ આધારિ કરી જીવ અનઇ પુદ્ગલ-પ્રતિઇ વિશ્રસા પરિણામિઈ કરી અથવા મનુષ્યાદિક-નઇ પ્રયત્નિ કરી પુદ્ગલ-વૃઇ ગતિસ્વરૂપિ પરિણમતાં જીવ-હૂઇ આનુપૂર્વાદિકઇં કરી ગતિ પરિણામિ પરિણમતાં હૂતાં જે ગતિ ક્રિયા-હૂઇ આધાર થાઈ. જિમ જલ-માહિ માછા-હિં સ્વેચ્છાઇ કરી ફિરતાં છૂતા જલન આધાર હુઈ, પાણી પાખઇ જિમ તે ફિરી-હાલી ન સકઇ, તિમ જેહ-નઇ આધારિઇ ત્રિભુવન-માહિ જીવ નઇ પરમાણૂઆ ફિરઇ તેહ અરૂપી દ્રવ્ય-હિં ધર્માસ્તિકાય નામ કહઇ. તે ચઉદ રાજ લગઇ છઇ, પરદુ નથી. સર્વલોક વ્યાપી રહિઉ છછે. અધર્માસ્તિકાય કિસઉ કહી ? ચિરસંવાળો મદખ્ખો મ “ધર્માસ્તિવાપ: શિરસંસ્થાનીતિન્નક્ષળડધર્મ” | સ્થિતિ ભણઇ રવિવઉં, જીવ અજીવ-હિછે જીણઈ કરી હુઇ તે અધર્મ. જીવ નઇ પુદ્ગલ ત્રિભુવન-માહિ ચાલતાં, હાલતાં, ફિરતાં જે વલી સ્થિર-પણ૩ પ્રામઇ તેહરહછે જે વિખંભ હેતુ થાઈ. જિમ બાણ ઘણુષ-થિકઉં વછૂટલે જાઇ અનઇ 27જિલ્લાર ગતિ પરિણામ-થિકઉં નિવર્સિઉ હૂતઉ આપણી રહિણહાર હુઉં તિવ્રારઈ ભૂમિ રહિયાં ઉવષ્ટભ દિઇ રહિવા-ન આધાર થાઈ. ભૂમિ બાણહૃઇ જાતાં કાંઈ રાખઇ નહીં પણ આપણાઇ રહિ તિવારઇ ભૂમિ ઉવરંભ દિધઉ, તિમ જીવ નઇ પુદ્ગલ-હિં જાતા, ફિરતા અધર્માસ્તિકાય કાંઈ રાખઇ નહી પણ સહજિઇ તેહ-છૂઇ રહિત ઉવષ્ટભ હેતુ થાઈ, તે અરૂપી દ્રવ્ય-હુઈ અધર્માસ્તિકાય કહીઇ. ધર્માસ્તિકાયની પરિ ચઊદરાજ વ્યાપી અનઇ અલોકમાહિ એહ બિના અભાવ-થિક 28કેતીવારછે જઉ સર્વ દેવ, ઇંદ્ર મિલી કરી PI26-P226 ધર્માસ્તિકાય કિસ કહી ? જેહ-નઇ આધારઇ કરી જીવ અનઇ પુદ્ગલ પ્રતિઇ સ્વભાવિહિ જિ કરી ગતિ પરિણામિં પરિણમ્યા હૂતા જે ગતિ ક્રિયાહૃઇ આધાર થાઈ. જિમ જલ માહિ માછા-રહઇ સ્વેચ્છાઇ કરી ફિરતા હીંડતા પાણીનો આધાર હુઈ પાણી પાખઇ જિમ ફિરી હાલી ન સકઇ તિમ જેણઇ આધારઇ ત્રિભુવન - માહિ જીવ અનઇ પરમાણુઉ ફિરઇ તે ધર્માસ્તિકાય કહીઇ. તે ૧૪ રાજ લગઈ ધર્માસ્તિકાય છઇ. ચઊદ રાજ ઉપરાંત નથી. P227 જિવાઈ આહણી રહઇ તિવાર ભૂમિ રહવા-નઉ આધાર હેતુ થાઈ. Pl28 કેરીતે કિવારઇ ઓજવંત, બલવંત સર્વઇ ઇંદ્ર એકઠાં મિલી કરી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ સર્વબલઇ ગતિ, સ્થિતિ, કરિવા, કરાવવા હીંડઇ તુહિ તે ગતિ, સ્થિતિ અલોક-માહિ કરી, કરાવી ન સકઇ, વજાદિક કિસિઉઇ પદાર્થ અલક-માહિ ન જાઇ, જેહ કારણિ તિહાં ધર્માસ્તિકાય અનઇ અધર્માસ્તિકાય-નઉ બલ નથી, જેહ-નઇ આધારિ ગતિ, સ્થિતિ હુઇ. હવઇ છઠ્ઠી ગાહાઈ આકાશ નઇ પુદ્ગલ-નઉ સ્વરૂપ કહઇ છ– अवगाहो आगसं पुग्गल - जीवाण, पुग्गला चउहा । खंधा देस पएसा परमाणू चेव नायव्वा ।।६।। ભાવાર્થ : આકાશાસ્તિકાય પુદ્ગલ અને જીવોને અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળુ છે અને પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણુ એમ ચાર પ્રકાર જાણવા. બાલાવબોધ : 29અવગાહ ભણીઇ વ્યાપ. તઉ જિહાં જીવ નઇ પુદ્ગલ-તણઉ વ્યાપ અવકાશ હુઇ તે આકાશ કહીઇ, “વહનક્ષvi મારશ: તિ' | જિમ ઘડા-માહિ જલ વ્યાપી રહઇ તિમ જે જીવ નઇ પુલ-હિંઇ આકાશ દિઇ વ્યાપવા-નઉં રવિવા-નઉં ઠામ તે આકાશ કહી. એ આકાશદ્રવ્ય લોક-અલોકમાહિ સર્વત્રઇ છઇ. અવ પુરાના 3 + “પુર્તિા : તુ: વત:પ્રારા પૂરVT/I7નીમાવી: પુન: તિ’ | પૂરણ= પૂરવઉં, ગલન=ગલિવઉ તેહિ જિ સ્વભાવ છઇ જેહરઇ. કોડર્થ ? એક કારણ પુદ્ગલ કહી છે. જે એકઠાં મિલી સ્કંધ પૂરઇ અનઇ તિહાં હૂઆ હણીઓ અથવા પરપ્રયત્નિ કરી ગલઇ=અલગ થાઈ સ્કંધથિયું, તેહ-નઉ અસ્તિકાય=સંઘાત તે પુદ્ગલાસ્તિકાય. તે સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ભેદિ કરી ચિહું પ્રકારે હુઇ. સ્કંધ તે સિઉ કહી ? અંધ બિઠું ભેદે - એક ચક્ષુદ્ધિ અગ્રાહ્ય, બીજઉ ચક્ષુર્ણાહ્ય. ચક્ષુરગ્રાહ્ય તે જે કયણુક, ચણુકાદિકથિકઉ આરંભી-નઇ અહંતાણુક લગઇ સંમિલિત યુગલચય રૂપ સૂક્ષ્મ ભાવિ પરિણમિ ચક્ષુરગ્રાહ્ય સ્કંધ હુઇ. ખંભાદિક બાદર પરિણામિઇ પરિણમિઉં જે P129 * જીવ, પુદ્ગલ પ્રતિઇ અવગાહ-અવકાશ હુઇ જિહાં તે આકાશ કહીઇ. પુદ્ગલાસ્તિકાયની વ્યાખ્યા અને સ્કંધના બે ભેદનું વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલચય તે ચક્ષુર્ગાહ્ય જાણિવઉં. સ્કંધ તું એ અખંડ વસ્તુ સ્કંધ કહીઇ. સ્કંધઇ જિ ના જે વિભાગ ભાગ બુદ્ધિ કલ્પીઇ તે દેશ કહીઇ. સ્કંધઇ જિ નઉ જે નિર્વિભાગ ભાગ તે પ્રદેશ. અનઇ પરમાણ્ઉ તે કહીઇ જે સ્કંધ પરિણામિઇં અણપરિણમવું એકાકી-પણઇ રહિઉ છઇ, અનઇ એક-નઉ વલી બીજઉ ભાગ થાઈ નહી તે પરમાણુઉ કહીઇ. પરમાણુની વિશેષ ચર્ચા : – પરમાણ્ઉઇ જિ સ્કંધ-સિÎ મિલિઉં હૂંતઉ પ્રદેશ કહીઇ. ઇસે અણંત ૫૨માણુ-તણે સ્કંધે કરી એક વ્યવહારિક પરમાણુ કહીઇ, જેહે ત્રસરેણુ પ્રમુખ આઠ-આઠે હુઇ. તથા મન, વચન, કાય, કર્મ, પ્રતિબિંબ, છાયા, તાવડ, શબ્દ, અંધકાર, કિરણાદિક પદાર્થ પુદ્ગલપરિણામ જાણિવા. તથા મૃદુ, ખર, ગુરૂ, લઘુસ્પર્શ બાદરસ્કંધે જિ હુઇ, સૂક્ષ્મસ્કંધે ન હુઇ. કિંતુ બીજા શીત, ઉષ્ણ, રૂક્ષ, સ્નિગ્ધ ચ્યારિસ્પર્શ એ સૂક્ષ્મસ્કંધે હુઇ. આકાશ પ્રદેશ એક પરમાણુ અનંતાઇ પરમાણુ સમાઈ. અત્ર શિષ્ય પૂછઇ હે પ્રભો ! જિહા એક ૫૨માણુ સમાઇઉ તિહમાં અનંતા પરમાણુ કિમ સમાઇ ? અત્રોઅંતે પરમાણુ-હૂિં અનંત પરિણામની શક્તિ છઇ. જિમ દૃઢ લોહ-માહિં અગ્નિ સમાઇ અથવા પુદ્ગલરૂપ પાણીઇ વાટલઉં કંઠોકંઠિઇં ભરઉં હુઇ, એક બિંદુ પાણી-નઉં ન સમાઇ. તૃણ લાગઇ તુ પાણી જાઈ અનઇ તેહ પાણી-માહિં તવખીર, સાકર પરતી-નઇ થોડઇ થોડઇ લૂઇ પરિમેહલીઇ, જેતલુ પાણી છઇ તેતલી માઠેરી સાકર માઇ. જુ સાકર તેહ પાણી-માહિ માઇ તઉ સૂક્ષ્મ પુદ્ગલ-સ્પ્રિં પુદ્ગલ-માહિ માવાનું સિઉ સંદેહ ? હવઇ સાતમી ગાહાઇ કાલ સ્વરૂપ કહઇ છઇ समयाऽऽवली मुहूत्ता दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलिआ सागर उस्सप्पिणी सप्पिणी कालो ॥७॥ - ભાવાર્થ : સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી એ કાળના ભેદો છે. પરમાણુ વિષયક વિશેષ વર્ણન અન્ય પ્રતોમાં નથી. P2/30 હિવઇ સૂત્રમાહિ કાલનઉ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૧ - Page #185 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ : અતિ=સર્વ લઘુકાલ તે સમય કહીઇ. એકઈ ચાપડીઇ અસંખ્યાતા સમય હુઇ82અસંખ્યાતે સમએ એક આવલી. બિસUછપ્પન આવલીએ એક ક્ષુલ્લકભવ. સાડાસત્તર ક્ષુલ્લકભવે એક ઉચ્છવાસ- નિચ્છવાસ રૂપ પ્રાણ. સાતે પ્રાણે સ્ટોક. સાતે સ્તોકે લવ. સાઢે આડત્રીસ લવે ઘડી. બિહું ઘડીએ મુહૂર્ત. ત્રીસ મુહૂર્વે અહોરાત્ર, પનર અહોરાત્રે પક્ષ. બિહુ પક્ષે માસ. બિહુમાસે ઋતુ. છ માસે અયન. બિહુ અયને વર્ષ. પાંચ વર્ષે યુગ. તથા ચઉરાસી લક્ષ વર્ષે પૂર્વાગ. પૂર્વાગ પૂર્વાગિ ગણિલે પૂર્વ હુઇ. તથા અસંખ્યાતવર્ષે પલ્યોપમ. દસકોડાકોડિપલ્યોપમે સાગરોપમ. દસ કોડાકોડ સાગરોપમે અવસર્પિણી કહીઇ. વલી દસકોડાકોડિસાગરોપમે ઉત્સર્પિણી કહીઇ. બિહુ અવસર્પિણી, ઉત્સર્પિણી મિલિ વીસકોડાકોડિસાગરોપમ પ્રમાણ એક કાલચક્ર કહીઇ. અનંતે કાલચકે પુગલપરાવર્ત કહઈ. તેહવા અનંતપુદ્ગલપરાવર્ત પ્રમાણ અતીતકાલ હુઉ. તિમ અનંત પુદ્ગલપરાવર્ત પ્રમાણ અનાગતકાલ હુસિઈ. - તથા મુર્તિ ઉચ્છવાસ કેતલા હુઇ ? તે કહઇ છઇ - ત્રિણિ સહસ્ત્ર સાતસઇ ત્રિફુતરિ ઊસાસ પ્રમાણ મુહૂર્ત હુઇ. અંતર્મુહૂર્ત વલી નવસમય-થિક આરંભી એક સમયોન બિ ઘડી જાણ અંતર્મુહૂર્તઇ જિ જાણિવા. પ્રવાહિ તુ મુહૂર્ત બિ ઘડી પ્રમાણ કહઇ. એક મૂર્તિ આવલી કેતલી હુઇ ? એકકોડિગ્ન સતસઠિ લાખ સત્તરિસહસ્ત્ર બિસઇસોલ આવલી હુઇ. અથ પલ્યોપમ વિચાર – પલ્યોપમ તે કહીઇ – માન સઉ યોજન Pl/3 સમય. સર્વ સૂક્ષ્મ કાલ જાણિવ8. P132 થાઇ ઇસ્યો અત્યંત અલ્પકાલ કવિઓ તેહ-નઈ સમય કહી તેહે. L2/33.PI/33-P2/33 દિવસ, પક્ષ, માસ, વરિસ એ તઉ પ્રસિદ્ધ છઇ તેહ ભણી એહનું સ્વરૂપ નથી કહીઉ. Pl/34 एगाकोडि सतसटिलक्खा सत्तहत्तरि सहस्सा य । दोअ सया सोलहिआ आवलिआ एग मुहुत्तमि ।। P135 કૂપ યોજન એક પ્રમાણે તે-માહિ સપ્તદિનાગત યુગલિક કેશના અતિસૂક્ષ્મ ખંડોખંડિ કૂઉ ભરીઇ, એહવા સૂક્ષ્મખંડ કીજઇ જેણે કિલ્લારઇ આંખિ ભરી તેણે ખંડે કરી તોહ આખિઇ પડ્યા ખરખરઇ નહીં એહવે ખંડે કૂઉ ભરીઇ, સય-સય વરિસિ ગઈ હૂતઇ એકેક ખંડ કાઢીઇ અનઇ ઇમ કાઢતાં જિવહારિ તે કૂપ ઠાલઓ થાઇ તેતલા કાલપ્રમાણ પ્રતિ પલ્યોપમ કહીઇ. P2/35 કૂપ યોજન ૧ પ્રમાણ અતિ સૂક્ષ્મ પાડ-સૂત્રના તંત કરી કૂઉ ભરીઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ કૂપ ઉંડઉ, પુહલઉ તે-માહિં સાત દિવસના યુગલીઆના વાલાગ્ર ખંડ લેઇ અસંખ્યાતખંડ કોઈ દેવ કરઇ, જેહ ખંડ-નઉ બીજઉ ખંડ ન થાઈ, જેવડઉં એક બાદર પૃથ્વીકાયનું દેહ એવડઉ એકેકુ ખંડ હુઇ તેહે વાલખંડે જઈ કિક્વારઇ આખિ ભરીઇ તઉ આખિ પડિયા ખરખરઇ નહી, તેહે સૂક્ષ્મ ખંડે ઇમ કોઈ નિભચ્ચ કૂઇ ભરીઇ, જિમ કિવારઇ ભાર સહસ્ત્ર લોહ-નઇ ગોલઇ ચાંપીઇ તઉ હિ તે એકઇ હેઠઉ ન ચંપાઇ, ઊપરિ કિવારઇ ગંગા-નઉ પ્રવાહ આવઇ તુઇ તુ તે એકઇ ખંડ તણાઇ નહીં, ઉદંડ વાએ કરી એકઇ હરાઇ નહીં, પાષાણ ગોલાની પિર જે દૃઢ-પણઇ મિલિયા છઇ તે સય-સય રિસિં ગિઇ એકેકઉ ખંડ કાઢીઇ, ઇમ તેણે ખંડે કાઢી તે જહીઇ તહીઇ તે કૂઉ ઠાલઉ થાઇ તેતલા પ્રમાણ કાલ-હૂઇં પલ્યોપમ કહીઇ અસંખ્યાતવર્ષ રૂપ. એહવી દસક્રોડાક્રોડિપલ્યોપમ જાઇ તઉ એક સાગરોપમ ઇત્યાદિ કાલદ્રવ્ય સ્વરૂપ. અજીવ અસ્તિકાયનું સ્વરૂપ : તથા અજીવ અસ્તિકાય બિહુ ભેદે पुग्गले नो पुग्गले પુદ્ગલ છ ભેદે યથા સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂક્ષ્મ, સૂક્ષ્મ બાદર, બાદર સૂક્ષ્મ, બાદર, બાદરબાદર. સૂક્ષ્મ તે પરમાણુ. સૂક્ષ્મ સૂક્ષ્મ તે સૂક્ષ્મ પરિણામિ પરિણમિત અનંત પ્રદેશ સ્કંધ. સૂક્ષ્મબાદર તે ગંધ પુદ્ગલ. બાદર સૂક્ષ્મ તે બાદર વાયુકાય દેહ. બાદર તે અપકાય. બાદર-બાદર તે અગ્નિ, વનસ્પતિ, પૃથ્વી. નો પુદ્ગલાસ્તિકાય ત્રિવિધ - ધર્મ, અધર્મ, આકાશ એ પ્રદેશ રૂપ હુઈ. પુ ત ઇતિ બીજઉં અજીવતત્ત્વ ચઊદે ભેદે પ્રકાસિવું. — - હવઇ બઈતાલીસ ભેદે પુછ્યતત્ત્વ કહઇ છઇ साउच्चगोअ मणुदुग सुरदुग पंचिदिजाइ पणदेहा । आइमसंघयण-संठाणा आइतितणूणुवंगा i le !! ભાવાર્થ : મનુષ્યકિ=મનુષ્યગતિ, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિકદેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, પ્રથમ ત્રણ શરીરના અંગોપાંગ, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંઠાણ આ સર્વ (૧+૧+૨+૨+૧+૫+૩+૧+૧=૧૭ પ્રકૃતિ) પુણ્યથી પ્રાપ્ત થાય છે. * અજીવ અસ્તિકાયનું વર્ણન અન્ય પ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ : સાતં = સાતાવેદનીયકર્મ, જેહ કર્મ-નઇ પ્રમાણિ જીવ સુખ પ્રામઈ, તે સુખ પ્રાહિ દેવ, મનુષ્ય-માહિં ઈ. કથ્થૈર્મોત્ર = ઉચ્ચગોત્ર. જેહ કર્મના પ્રમાણ થકઉં જીવ મોટઇ કુલઇં ઊપજઇ, જેહ કુલનાં મહિમા-થકઉ નિર્ધન તુ લોક-માહિ માન્ય હુઈ, અવહીલનીય ન હુઇ તે Õોત્ર. मणुदुग મનુષ્યદ્ધિક કહિતાં મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી લાભઈ. જિણઇ શુભકર્મિઇ જીવ મનુષ્યભવિ અવતરીઇ, મનુષ્ય-પણઉં પામઇ તે મનુષ્યગતિ. મનુષ્યાનુપૂર્વી = આપણા સ્વભાવ-થિકુ સરલગત ભવાંતર જાતુ જીવ જેણઇ કર્મિ ઉત્પત્તિ સ્થાનકિ લીજઇ તે વૃષભ-હૂઇં નાથ સરખી આનુપૂર્વી કહીઈ. જીવ જિવારઇ ઉત્પત્તિ દેશ-તણા વૈક્રિયપણા-તઉ વક્ર દિસિં ઊપજણાર હુઇ, અનઇ તેણી દિસિં ન જાઇ તિવારઇ આનુપૂર્વી કર્મ ઉદય આવઇ. યત: ખુબી ૩૬ઓ વર્ષે કૃતિ । કેતલાઈ આનુપૂર્વી ઇમ કહઇ જીણઇ શુભકર્મિઇં કરી જીવ યુગલીઆં, અંતરદ્વીપ, સંખ્યાતવર્ષાયુદ્ધ, સંમૂર્છિમાદિક બિહોત્તરસુ7 મનુષ્ય જાતિ-માહિ જાતઉ જું નિશ્ચિત નામસારિઉ મનુષ્ય સ્થાનક પ્રામઇ તે મનુષ્યાનુપૂર્વી કહીઇ. સુરવુઃ = દેવગતિ, દેવાનુપૂર્વી. જીણઇ શુભ કર્મિઇં કરી જીવ દેવ-પણઉ પામઇ, દેવવિ અવતરીઇ તે દેવગતિ કહીઇ. દેવાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વીની પરિ જાણિવી. અથવા એક ઇમ કહઇ જીણઇ કર્મઇ કરી જીવ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, કિલ્વિષીઆ, કલ્પાતીત પ્રમુખ નવાણુ દેવ જાતિ-માહિ સવે અનેરા ઠામ છાંડી-નઇં જં એક નિશ્ચિત નામસારિઇં ઠામિ લીજઇ તે દેવાનુપૂર્વી. આનુપૂર્વી ચિહું ગતિ-તણી હુઇ, ઇહાં પુણ્યપ્રકૃતિ-માહિ દેવાનુપૂર્વિ અનઇ મનુષ્યાનુપૂર્વી બિહિ જિ લીજઇ. - વિધિ = પંચેન્દ્રિયજાતિ તે કહીઇ જીણઇ શુભિકર્મિઇ કરી જીવ પંચેંદ્રિય પણઉ લહઇ. વાવેરા = પાંચદેહ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, જિમ વૃષભ રાસિ બાંધિઉં જિહાં તાંણઇ તિહા જાઇ તિમ જેણઇ કર્મઇં કરી નામસારિઇં ઠામિ જીવ જઇ ઊપજઇ તે આનુપૂર્વી કહીઇ. P1/36 P1/37-L2/37 બહુ મનુષ્ય P1/38-P2/38 કિક્વિષીયાદિક બહુ દેવ-માહિ જાતઇ જે નામસારિઇં નિશ્ચિત દેવ-નઉ સ્થાનક પામઇ તે દેવાનુપૂર્વી જાણવી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ કાણ એ પાંચદેહ કહીઇ. તે-માહિ દારિક સિવું કહીઇ ? ઉદાર ભણીઇ પ્રધાન. ઉત્કૃષ્ટ-પણ, ઉદાર-પણ જોઈઈ તુ અનુત્તરસુરના રૂપ-થિકુ તીર્થકર, ગણધર-તણારૂપ અનંતગુણહુ અધિકા હુઇ. અથવા ઉદાર ભણીઇ ભલા, દેવલોક, મુક્તિયોગ્ય, સર્વવિરત્યાદિક ગુણ-તણવું કારણ ઔદારિકશરીર, તેહ ભણી ઉદાર, અનઇ ઉદાર જિ ભણી દારિક કહીઇ. એ દેહ મનુષ્ય, તિર્યંચ-તણું હુઇ. તઉ જીણઇ કર્મિ કરી દારિકદેહ યોગ્ય ઔદારિકપુદ્ગલ લઈ ઔદારિકદેહ-પણ પરિણમાવઇ, પરિણમાવીનઇં જીવના પ્રદેશ-સિલે સંબંધઇ તે ઔદારિકશરીરનામકર્મ. એ દેહ ઉત્કૃષ્ટ સાધિકસહસ્ત્રજોઅણ માન મનુષ્ય, તિર્યંચ-છૂઇ હુઈ. વૈક્રિયદેહ કિસિ કહીઇ ? વિથા ડ્યિા વિદ્રિષ્યા ! વિવિધ નવનવી પરિ ક્રિયા કરાઇ તે વૈક્રિય. જે મોટઉ ફીટી નાહનું થાઈ, નાલ્ડ ફીટી મોટર્ડ થાઈ, એક ફીટી અનેક 40શત સહસ્ત્ર-પણઇ હુઈ, અનેક રૂપ ફીટી એક હુઈ, ભારે ફીટી હલૂઉં હુઇ, હલૂઉં ફીટી ભારે હુઇ, ઇમ અનેક પરિ જે રૂપ પરાવર્તાઇ તે વૈક્રિયદેહ કહીઇ. તે વંક્રિયદેહ બિહું ભેદે જાણિવઉં, એક ઔપપાતિક, બીજઉં લબ્ધિપ્રત્યય. ઔપપાતિક દેવ, નારકી-તણઉ સ્વાભાવિક દેહ, અનઇ લબ્ધિપ્રત્યય તે મનુષ્ય, તિર્યંચ-પ્રતિ વૈક્રિય લબ્ધિ-થક નવા-નવા રૂપ કરવાની શક્તિ હુઇ, તેણઇ કરી નવનવી રૂપ કરઇ તે લબ્ધિ પ્રત્યય વૈક્રિય કહી. એ લબ્ધિપ્રત્યયવૈક્રિય અનઇ દેવ-તણું વૈક્રિય એ બિલ્સિ ઉત્કૃષ્ટઉં સાધિક લક્ષયોજનપ્રમાણ ઉચ્ચ, નાના સંસ્થાન હુઈ. આહારકદેહ કિસિવું કઇ ? આહારકશરીર ચઊદ પૂર્વધર ટાલી બીજી કો કરી ન સકઇ, ચઊદપૂર્વધર જિ રહઇ એ દેહ કરવાની શક્તિ હુઇ. સૂક્ષ્મ સાર પુદ્ગલ આણી નીપજાવઈ તે આહારકશરીર જઘન્ય-તુ હાથ માર્કેરા પ્રમાણ, ઉત્કૃષ્ટતઉ પૂરાં હસ્ત પ્રમાણ ઉંચી રહઇ, બિ ઘડી માકેરી લગઇ રહઇ, ચઊદપૂર્વધર કેવલી કહ્નઈ સંદેહ ભાજિવા અથવા વિચાર પૂછવા, સાંભલવા, તીર્થકરની ઋદ્ધિ જોઈવા આહારકદેહ મોકલી કાર્ય કરી વલી પાછઇ સંહરઇ. અનઇ દેહ ભૂમિગતા જિ ચાલઇ, અનુત્તરવિમાન દેવના રૂપ-પાહિ રૂપ શોભા કરી તે L2/39 જોઈઇ તીર્થંકર, ગણધરાદિકના રૂ૫ આશ્રી અનુત્તર સુરના રૂપ તેડૂતે અનંતગુણ હિણા તેહ ભણી ઉદાર. L2240 અનેકધા = શત સહસ્ત્ર લક્ષરૂપ થાઈ. Pl/40 અનેકરૂપ સહસ્ર લક્ષ હોઈ. L441 પૂર્વધરઇ જિ પ્રતિઇ તે શક્તિ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ અધિકઉ હુઈ. તે જઘન્ય-તુ સમય, ઉત્કૃષ્ટતુ છમાસ. વિચ-માહિ ને હુઇ. એ દેહ એક જીવ એક ભવ-માહિ બિહ જિ વાર કરઇ અનઇ સંસાર-માહિ82 થિકઉ ઉત્કૃષ્ટ ઐરિ વાર કરઇ. ': ૩ત્ત : चत्तारि अ वाराओ चउदसपुब्बी करेइ आहारं । संसारम्मि वसंतो एगभवे दुन्नि वाराओ ।। ભાવાર્થ : ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર એક ભવમાં બે વાર અને સંસાર પરિભ્રમણ દરમ્યાન વધુમાં વધુ ચાર વખત કરે. समओ जहन्नमंतरा उक्कोसेणं तु जाव छम्मासा । आहारसरीराणं उक्कोसेणं तु नव सहस्सा ।। અથ તૈજસદેહ કિસિ કહી ? જે ઉષ્ણ, તેજને પુદ્ગલે નીપનું, જે આહાર પચવા-નઉ43 હેત થાઈ. લોક પ્રસિદ્ધિ છે જેહ-હૂઈ જઠરાગ્નિ નામ કહઇ, અનઇ4 જેહ દેહના પ્રમાણ થકઉ, તપ થકઉ ઊપની તેજોવેશ્યા લબ્ધિવંતપુરૂષ જવાલા શતસહસ્ત્ર કરી વિકરાલ તેજોલેશ્યા રૂપ મુખિઇ તેજો નિર્ગમન કરઇ, તેહ પ્રમાણિ પર-હિં દહઇ, શ્યાપ દેઇ. અથવા જેહ દેહની વિકતિ શરીરિ દાધ. વરાદિક તાપ ઊપજાવઇ તે તૈજસદેહ કહીઇ. પાંચમી કામણદેહ કિસિ કહી ? જે અષ્ટવિધ કર્મના પરમાણૂઆ આત્મપ્રદેશસિઉ45 સંબંધાઈ, આત્મા નઇ કર્મ અન્યોર્જેિ એકમેક જે થાઈ, જે આઠકમ તેહ જિ કાર્મણદેહ.• પાંચે શરીરની ક્રમશઃ સૂક્ષમતા : દારિકદેહ પાહિ વૈક્રિયદેહ સૂક્ષ્મ અનઇ અનંતગુણે પુદ્ગલે નીપજઇ, વૈક્રિય પાહિ આહારક તે સૂક્ષ્મ, અનંતગુણે પુદ્ગલે નીપનું, ઇમ તૈજસ તેહPI/42 માહિ રહિક થિકો ઉત્કૃષ્ટત િચ્ચારવાર કરઇ અધિકીવાર ન કરઇ. L243 નઉ-પરિણમાવિવા-નઉ હેતુ. L2244 અને પલે કરી નીપજઈ જે દેહ પ્રમાણ થિક સુતપ: સમુત્પન્ન નથવા પુરુષ. PI/45 પ્રદેશસ્ય ક્ષીરનીર પરિ અન્યોન્ય-પણઇ એક જ થાઈ તે કાર્યણ દેહ અનંત કર્મવર્ગણા-તણી પિંડ તે દેહ જાણિવું. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ થઉ કાર્પણ સૂક્ષ્મ-પણઇ જાણિવા. અનંતી કર્મવર્ગણા-તણઉ પિંડરૂપ દેહ જાણિવઉં. તૈજસ, કાર્મણશરીર આત્મા-તણા સર્વપ્રદેશ વ્યાપી સદાઇ રહિયા છઈ. અનઇ વલી તૈજસ નઇ કાર્મણ એ બિલ્કિ દેહ ભવાંતરિ જાતા જીવ-હુઈ સાથિ હિ જિ જાઈ, પુણ અતિ સૂક્ષ્મ પુદ્ગલરૂપ ભણી છદ્મસ્થ-નઈ ગોચરિ નાવઇ. બિહુ-માહિ એકઈ નાવઇ. સવિ હુ સંસારી જીવ-હિં સાથિહિ જિ જાઇ, તૈજસ, કાર્મણ એ બિ દેહ જીવતા મરતાં સદૈવ સાથિ હુઇ જિ. જિવાઈ તે નહિ તિવારઇ મુક્તિ પામઇ. પાંચે શરીર પુણ્ય પ્રકૃતિમાં સમાવિષ્ટ છે તેનું કારણ ? અત્ર શિષ્ય પૂછઇ – હે પ્રભો ! પાંચ શરીર પુણ્ય પ્રકૃતિ કિસ્યા ભણી કઇ ? ૩wતે – મૂલિ જીવ સવે અનાદિ નિગોદ-માહિ હૂતા, તિહાં જીવ જીવ-પ્રતિ જૂજૂઆ દેહ નથી, કિંતુ એકઇ જિ ઔદારિકશારીરિ અનંતા જીવ છઇ, પણિ સવિ હું જીવ-હૂઇ જૂજૂઆ તૈજસ કાર્મણદેહ છઇ, તે શરીર અત્યંત જૂજૂઆ દેહ નથી. અવ્યવહારરાશિ ભણી લેખવાઈ નહીં, જિવાઇ વ્યવહારરાશિઇ બાદરનિગોદ, પુઢવિકાય પ્રમુખ માહિં આવઇ, તિવારઇ શરીર લેખઇ=ગણીઇ, પછઇ જઉ સૂક્ષ્મ નિગોદ-થિક મોટાં તૈજસ નઇ કાર્મણદેહ વ્યાપી હુઇ તુ ઔદારિકદેહ વાધઇ, એણઇ પરિ જં અનેક ગાઊ લગઇ શરીર વાધઇ. તઉ જે નિગોદ-તઉ જીવ નીસરિઉં દેહ વાધિઉ નિગોદ-પણ મેહલી પ્રત્યેક-પણું પ્રામિલે, થાવર-પણું છાંડી ત્રસ-પણ૩ પ્રામિલે એ શુભપ્રકૃતિ જિ કહી. જે સંપૂર્ણ શરીર, સંપૂર્ણ અંગોપાંગ તે પુણ્યપ્રકૃતિ. અનઇ જે અસંપૂર્ણ શરીર, અસંપૂર્ણ અંગોપાંગ તે પાપપ્રકૃતિ. અનઇ સંસારી જીવ-હિં શરીર જિ સર્વકાર્ય-તણઉં સાધન છઇ તેહ કારણિ પાંચઇ દેહ પુણ્યપ્રકૃતિ કહીછે. તથા સૂક્ષ્મ-તણા અનઇ અપર્યાપ્ત-તણા જે ઔદારિક દેહ અનઇ વૈક્રિય, તૈજસ, કાર્મણદેહ એ જીવી મુક્તમાત્ર વિશાલ થઈ જાઈ. મારૂતિતપૂyવંગ - આદ્ય ત્રિણિ તન-તણા ઉપાંગ. ઔદારિક, વૈક્રિય, આહારક ત્રિણ પહિલા દેહ-તણાં ઉપાંગ. ઉપાંગ ટિહુ જાતઇ - અંગ, ઉપાંગ, અંગોપાંગ. અંગ પહિલઉ આઠ કહી - બિ બાહા, બિ ઊરૂ, પૃષ્ઠિ, મસ્તક, હૃદય, ઉદર એ આઠઇ અંગ 46પહિલે ત્રિપુ દેહે હુઇ. ઉપાંગ તે કે અન્યપ્રતોમાં આ વર્ણન નથી. PI/46 અંગ ઔદારિકદેહઇ, વૈક્રિયદેહછે, આહારકદેહઈ હોઈ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ આંગલી, અંગૂઠાં પ્રમુખ જાણિવા. અંગોપાંગ તે આંગલીની રેખા, પર્વ, નખ, લક્ષણ પ્રમુખ કહી. તઉ એતલઇ વંચા = ઉપાંગ ઇસિઉ મધ્ય ગ્રહણ કરતાં અંગ, ઉપાંગ, અંગોપાંગ ત્રિણિ પરિ લીજઇ. તઉ ઔદારિકસંગોપાંગ, વૈક્રિયઅંગોપાંગ, આહાર,અંગોપાંગ. અનઇ તૈજસ, કાર્મણદેહ એ બિ જીવ પ્રદેશ-સિલે સંલગ્ન-પણઇ મિલિઆ છઇ, તેહ ભણી તીહ બિહુ દેહના અંગોપાંગ નથી. એહ જિ ભણી આપતિતપૂર્વ ઇસિ સૂત્ર-માહિ કહિઉં. હવઇ સોલમઉ ભેદ-મસંધથસિંહા તિ | સંઘયણ ભણીઇ 48અસ્થિ-તણું બંધ. જીણૉ કર્મિ કરી દેહની અસ્થિસંધિ સઘલઇ દઢ-પણાં બંધાઇ-નઇ જે શરીર-નઉ બંધ હુઇ તે અસ્થિરચના વિશેષ-રહઇ સંઘયણ કહી. તે સંઘયણ છએ ભેદે કહીઇ. કેહાં તે છ ભેદ ? वज्जरिसहनारायं बीयं च रिसहनारायं । नारायमद्धनारायं कीलिया तह य छेवढें ।। ભાવાર્થ : વજઋષભનારાચસંઘયણ, ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાચસંઘયણ, કલિકાસંઘયણ અને સેવાર્તસંઘયણ આ છ ભેદ સંઘયણના છે. બાલાવબોધ : વજઋષભનારાચસંઘયણ તે કહીઇ – તત્ર વજ ભણીઇ ખીલી, ઋષભ ભણીઇ પાટલ, નારાચ ભણીઇ બિહુ અસ્થિ-હિ મર્કટબંધ. છોડર્થ ? જિસી હાથની કલાઈ પરસ્પરિ સાહતા બંધ હુઈ તે મર્કટબંધ કહીઇ, તઉ વજઋષભ-નારાચ એ ત્રિણિઇ જિણઇ સંઘણિ હુઇ તેહ-હૂઇ વજઋષભનારાચસંઘયણ કહીઇ. કિમ તે હુઈ ? યથા – જિહાં અસ્થિસંધિના છેહડા બિન્નઇ પરસ્પરઇ વિટાઈ વલી ઊપરિ અસ્થિજિના પાટા-નઉ વેઢઉ, તેહ ઊપરિ વલી સર્વ અસ્થિભેદિની વિચિ અસ્થિ જિની ખીલી હુઇ, ઇસીઇ Pl/47 -પાંગ સહૂઇ લાભઈ. Pl/48-L2/48 સંઘયણ કિસી કહી ? જેણઇ કર્મ વિશેષ દેહના અસ્થિ, અવયવ દઢ પણ બંધાઇ-નઈ શરીરનો જે દૃઢતર બંધ હોઇ તેહ-નઇ સંઘયણ કહી. L2/49 ઊભયતો મર્કટબંધો નારાચ તે. LJ50 અસ્થિની ભેદણહારિ વલી અસ્થિ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ જિ પરિ દેહની સંધિ સઘલઇ બંધાણી હુઇ તે પહિલ વજઋષભનારાચસંઘયણ કહીઇ. બીજઉ ઋષભનારાચસંઘયણ તે કહીઇ – તિહાં બિહુ ગમે અસ્થિના છેડા વીંટાણા હુઇ ઊપરિ વલી પાટલે હુઇ, વિચિ ખીલી હુઈ નહીં તે બીજઉ ઋષભનારાચસંઘયણ કહી. ત્રીજઉ નારાચસંઘયણ તે કહીઇ – જેણઇ બિહુગમે અસ્થિના છેડા વીંટાણા હુઇ, ખીલી, પાટઉ એહ બિહુ માહિ એકઈ નહીં તે ત્રીજઉ નારાચ સંઘયણ કહી. ચઉથઉ અર્ધનારાચસંઘયણ તે કહીઇ – તીણઈ એકગમાં અસ્થિ-નઉ છેહડઉ વીંટાઇ, બીજા સાહમા અસ્થિ-નઉ છેહડી અડકી રહઇ અનઈ બીજઇ પાસઇ ખીલી હુઈ તે ચઉથઉ અર્ધનારા સંઘયણ જાણિવું. પાંચમું કિલિકા સંઘયણ તે કહી–2તિહાં બિહ્નિ છેહડાં ઊપરિ - ઊપરિ આવી રહઇ, વટાણા ન હુઈ પણિ વિચિ ખીલી હુઇ તે પાંચમી કલિકાસંઘયણ જાણિવું. છઠ્ઠઉ3 સેવાર્તસંઘયણ તે કહીઇ – તીણઇ સંઘયણિ” ખીલી નઇ પાટઉ, મર્કટબંધ ત્રિદું-માહિ એકિ ન હુઇ, બિહુ અસ્થિના છેડા સામ્ય-સામ્યા અડકી રહઇ, અતિ નિર્બલ એ સંઘયણ જાણિવું. ક્યા જીવને ક્યું સંઘયણ હોય તે દર્શાવે છે : એ છઇ સંઘયણ મુખ્યવૃત્તિ મનુષ્ય અનઇ પંચિંદ્રિયતિર્યંચઇ જિ હૃઇ હુઇ. પણિ શક્તિ અપેક્ષાઇ દેવહૂછે વજઋષભનારાચસંઘયણ. નારકી, દેવ અનઇ એકેંદ્રિયાદિક ચિહું જીવ જાતિ-હૂઇ સંઘયણ ન હુઇ. જેઠ ભણી તેહ-નઈ શરીરિ હાડ, માંસ, રુધિર ન હુઇ. સંપૂર્ઝજપંચેંદ્રિય-હિં છેવટ્ટ સંઘયણ. ગર્ભજ-નઈ ષવિધ સંઘયણ. PI/51 દેહની સંસ્થિતિ સઘલીઇ હોઈ તે. Pl/52 તેણઈ સંધિના અસ્થિ બિન્નઇ ઊપરિ-ઊપરિ છેડે આવી રહઇ અનઇ વિચાલઇ ખીલી હોઈ પણિ ઊપરિ પાટઓ વીંટાઈ નહીં અનઇ વલી બિહુ અસ્થિના પ્રાંત પરસ્પરિ વીંટાણા ન હોઈ તે પાંચમું. PI/53 છેવ-સેવા PI/54 તેણઈ સંઘયણ વિચાલઇ ખીલી નહીં, બિહુગમાં અસ્થિના છેહડાં પરસ્પરઇ વીંટાણા ન હોઈ, એટલું હોઈ જે સંધિના બિ અસ્થિ સામ્ય-સામ્હા અડકી-અડકી રહઈ તે છઠ્ઠઉ સંઘયણ અતિ નબળું જાણિવું. સંઘયણનું વિશેષ વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ કયા સંઘયણવાળો કઇ ગતિમાં જાય ? તથા વજ્રઋષભનારાચસંઘણિ મુક્તિ નઇ સર્વાર્થસિદ્ધિ, અનઇ સાતમા નરગ લગઇ જાઇ. ઋષભનારાચિ નવગ્રેવેયક અનઇ છઠ્ઠી નરકપૃથ્વી લગઇગતિ. નારાચસંઘણિ નવમાદેવલોક અનઇ પાંચમી નરકપૃથ્વી લગઇ ગતિ. અર્ધનારાચિ સત્તમાષ્ટમ દેવલોક અનઇ ચઉથીપૃથ્વી લગઇ ગતિ. કીલિકાસંઘયણિ પાંચમા, છઠ્ઠા દેવલોક અનઇ ત્રીજી નરકપૃથ્વી લગઇ ગતિ. છેવટ્ટિ પહિલા ચ્યારિ દેવલોક અનઇ આદ્ય બિહું પૃથ્વીલગઇ ગતિ. ત એતલઇ છ સંઘયણ-નવું સ્વરૂપ કહિઉં. તઉ એહઇ સંઘયણ-માહિં પહિલઉ સંઘયણ તે સોલમઉં પુણ્યતત્ત્વ-નઉ ભેદ. હવઇ સતરમઉ ભેદસંતાળા-આન ઇસિસ્તું પદ તે ઇહાં જોડીઇ. આમ સંવાળા કૃતિ । આદ્ય સંસ્થાન: સતરમઉ ભેદ. સંસ્થાન તે કહીઇ જં દેહ-નઉ આકાર વિશેષ. તેહઇ છએ ભેદે જાણિવઉં. યથા સમચતુરસ્ર સંસ્થાન તે કહીઇ3 જેણઇ દેહિ સર્વ અવયવ માનિ=પ્રમાણિ હુઇ, અનઇ શરીર-તણાં ઊંચપણા-નઇ માનિ બિહુ ભુજા-તણઉં વિસ્તાર હુઇં, અનઇ જે ચિહુગમે મવીતઉ સમાનઇ જિ હુઇ. યથા- પદ્માસન બઇઠા જેતલઉં બિહુ જાનુ-નં આંતરૂં તેતલઉ વલી લલાટ નઇ આસન-નઉ આંતરૂ, વલી તેતલઉંઇ જિ આંતરૂં ડાબા જાનુ-થિકઉ જિમણા સ્કંધ લગઇ અનઇ જિમણા જાનુ-થિકઉ ડાબા સ્કંધ લગઇ, એતલઇ ચિહુ પરિ જિહાં સરીખઉં આંતરઉ હુઇ તે પહિલઉ સંસ્થાન સમચતુરસ, સર્વ લક્ષણોપેત. - બીજઉ ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન તે કહીઇ ન્યગ્રોધ ભણીઇ વટવૃક્ષ, તેહની પરિ ઊપરિ પૂર્વાંગ અનઇ નાભિ હેઠઉં હીનાંગ, ઊંચપણ જે નાભિ લગઇ છોટઉં, નાભિ ઊપહિર પૂર તે બીજઉં સંસ્થાન. ત્રીજઉ સાદિસંસ્થાન તે કહીઇ સાતિ ભણીઇં શક્તિ શસ્ત્ર વિશેષે. તેહની પરિ જ દેહ-નઉ આકાર. તે નાભિ હેઠઉ લક્ષણ નઇ પ્રમાણ યુક્ત હુઇં, ચારૂ જાનુ, કટી પ્રમુખ સર્વ રૂડઉં, નાભિ ઊપહિરĞ હીયઉં, હાથ, મુખ, માથઉં પ્રમુખ સહૂ પાડૂઉ તે ત્રીજઉ સંસ્થાન. P1/55 - સાદિ સંસ્થાન કહીઇ - તે નાભિ હેઠઉ યથોક્તપરિમાણ, ચારૂ પગ, કટી, જાનુ પ્રમુખ સહૂ રૂડઉં હુઇ અનઇ નાભિ ઊપહરૂ સર્વ પાડૂઉ હોઈ, હૃદય, હસ્ત મસ્તક, મુખ પ્રકૃતિ સર્વ અતિ દુરાકૃતિ હોઈ તે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ ચઉથઉ કુબ્જસંસ્થાન તે કહીઇ તિયાં હાથ, પગ, મસ્તક, ગ્રીવા 57એ છ અંગ રૂડા પ્રમાણોપેત હુઇ, અનઇ પૂઠઇ, ઉદર, હૃદય વાંકા હુઇ તે ચઉથઉ સંસ્થાન. પાંચમઉં વામન સંસ્થાન તે કહીઇ ' તિહાં ઉદર, પૂઢિ, હ્રદય સમાં અનઇ હાથ, પગ, મસ્તક, ગ્રીવા એ સાંકડ્યા હુઇ તે પાંચમઉ સંસ્થાન. એક વામન નઇ કુબ્જ-નવું લક્ષણ અવલું કહઇ. છઠ્ઠઉં હુંડસંસ્થાન તે કહીઇ – જિહાં સર્વ અવયવ લક્ષણ હીન હુઇ. उक्तं च = P1/56 P1/57 P1/58 L2/59 P1/60 - समचउरंसे निग्गोह - साइ खुज्जाइ वामणं हुंडं । जीवाण छ संठाणा सव्वत्थ सुलक्खणं पढमं ।। नाहीए उवरि बीयं तयमहो पिट्ठि उयरउरवज्जं । સિરિ-નીવ-પાળિ-પાણ સુત્તત્ત્વનું તત્વત્થ હૈં ।। विवरीअं पंचमगं सव्वत्थ अलक्खणं भवे छ । ગધ્મય-નર-તિરિય છઠ્ઠા, સુરા સમા કુંડયા સેસા ।। ભાવાર્થ : શરીરના સંસ્થાન (આકારવિશેષ) છ પ્રકારના છે તે આ પ્રમાણે— સમચતુરસસંસ્થાન, ન્યગ્રોધપરિમંડલસંસ્થાન, સાદિસંસ્થાન, કુબ્જસંસ્થાન, વામનસંસ્થાન અને હુંડસંસ્થાન. તેમાં પહેલું સંસ્થાન સમગ્ર શરીરમાં શુભ લક્ષણ યુક્ત છે. બીજું ન્યગ્રોધસંસ્થાન નાભિથી ઉપરના અવયવોમાં શુભ લક્ષણ યુક્ત હોય છે. ત્રીજુ સાદિ સંસ્થાન નાભિથી નીચેના અવયવોમાં શુભ લક્ષણવાળુ જેણઇ સંસ્થાનઇં હાથ. એતલું પ્રમાણોપેત ચારૂ હોઈ. અનઇ ઉદર, પૃષ્ઠિ, મુખ પ્રભૃત્તિ વાંકા હુઇ. સંસ્થાન પૂર્વિલા ચઉથા સંસ્થાન થિકઉ ઉપરાઠઉં જાણિવઉં. જે સવિહુ ગમે અધિકે-ઓચ્છે અંગને અવયવે કરી સર્વ અલક્ષણમય સર્વાંગ પાડૂઉ તે હૂંડ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ચોથા કુબ્જસંસ્થાનમાં પીઠ, ઉદર અને છાતી વર્જીને મસ્તક, ગ્રીવા, હાથ, પગ શુભલક્ષણયુક્ત હોય છે. પાંચમું વામનઃસંસ્થાન કુબ્જથી અવળા લક્ષણવાળુ છે. અને છઠ્ઠું હુંડસંસ્થાન સર્વાંગે અશુભલક્ષણ યુક્ત હોય છે. આ છ સંસ્થાનમાંથી ગર્ભજમનુષ્ય અને ગર્ભ ર્યંચમાં છએ પ્રકારના હોય છે. દેવોને પહેલું સમચતુરસ્રસંસ્થાન હોય છે. અને બાકીના જીવોને હુંડસંસ્થાન હોય છે. કયા જીવને કયું સંઠાણ હોય છે ? તે દર્શાવે છે : પૃથ્યાદિક પાંચ અનઇ વિકલેંદ્રિય ત્રિણિ, અસંશીઆ તિર્યંચપંચેન્દ્રિય હુંડસંસ્થાન વિચિત્ર પ્રકારિ હુઇ. નારકીના મૂલવૈક્રિય, ઉત્ત૨વૈક્રિય બિ હુંડસંસ્થાન જિ હુઇ, દેવ-નઇં મૂલવૈક્રિય સમચતુરસ હુઇ, ઉત્તરવૈક્રિય વિચિત્રસંસ્થાન. એ છઈ સંસ્થાન કહિયા. પાપા તેહ છ સંસ્થાન-માહિ જે પહિલ સમચતુરસસંસ્થાન તે પુણ્યતત્ત્વ-નઉ સત્તરમઉ ભેદ. વલી નવમી ગાહાં આધ ભેદ કહઇ છઇ 1 वन्नचउक्काऽगुरुलहु-परघा य उसासआयवुज्जोअं सुभगइ निम्माण तस - दस सुरनर तिरिआउ तित्थयरं ।।९।। ભાવાર્થ : વર્ણચતુષ્ક શુભવર્ણ, શુભગંધ, શુભરસ, શુભસ્પર્શ. અગુરુલઘુનામ, પરાઘાતનામ, ઉચ્છવાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, શુભવિહાયોગતિ, નિર્માણનામ, ત્રસદશક, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને તીર્થંકરનામ એ સર્વ (૨૫ પ્રકૃતિ) પુણ્યથી પ્રાપ્ત થાય છે. બાલાવબોધ : - वर्णचतुष्कं = શુભવર્ણ, શુભગંધ, શુભરસ, શુભસ્પર્શ એ ચ્યારઇ શુભ=રૂડાં હુઈ. તત્ર શુક્લ, પીત, ૨ક્ત એ ત્રિણિ શુભવર્ણ, સુરભિગંધ શુભ. મધુર, અમ્લ, કષાય એ ત્રિણિ શુભરસ. હલૂં, સૂહાલઉં, સ્નિગ્ધ, ઉષ્ણ એ ચ્યારિ શુભસ્પર્શ, તે પુણ્યપ્રકૃતિ. વર્ણચતુષ્ક આગલિ પાપતત્ત્વ-માહિં અપસત્ય વન્નવ ઇણઇ પદિઇં વિસ્તર વખાણસ્યઇ. તેહ કારણઇં વખાણીતઉ નથી. તિહાં થિકઉં ઇહઇ તે તિમહ જિ જાણિવઉ. અગુરુલઘુ=જેહ કર્મના ઉદય-થકઉ જીવ અતિ ભારેઇ દેહે નહીં અનઇ અતિ હલૂઉઇ નહીં. જઉ અતિ ભારે દેહ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ હુઇ તઉ પર્વતની પરિ હાલી ન સકઇ, અનઇ જઉ અતિ લૂઉ દેહ હુઇ તઉ આકતૂલની પર ડિઉ જાઇ, કિહાઇ સુસ્થિરઇ જિ ન હુઇ, તેહ કારણિ જે અતિ હલઉ નહીં, અતિ ભારે નહી તે અગુરુલઘુ પુણ્યપ્રકૃતિ. પરાઘાત' = જેહ કારણ-થિકુ ત્વચા, નખ, દંત, વિષણાદિક અનેરાહૂઇં ઘાતકારીઆં હુઇ તે ઉપઘાત નામ કર્મ કહીઇ. અનઇ પરાઘાત ઇમઇ કહીઇ. તેણઇ કરી કેતલાઇ મનુષ્ય-નઇ દેહિ વૃશ્ચિકાદિક-તણા વિષ પ્રભવઇ નહીં તેણઇ કારણ એ પુણ્ય પ્રકૃતિ. જે એહ કર્મ-થિકુ ધણી-હૂઇં પર પરાભવવા-તણી શક્તિ હુઇ, જિમ ઋષીશ્વર તપ-તણી શક્તિઇં ઊપની હૂતીઇ આસીવિષાદિક લબ્ધિ કરી ૫૨-હૂિ પરાભવઇ, શાપ દિઇ પણ તે અનેરે મોટે મોટેરે કુણહઇ પરાભવી ન સકીઇ. સવિહુ-પાહિ દુર્ધર્ષ જ હુઇ તે પરાધાત પુણ્યપ્રકૃતિ. ઉચ્છવાસપ્રકૃતિ = તે જેહ કર્મ2-થકઉ જીવ ઉચ્છવાસનિશ્વાસ લહઇ, તે ઉચ્છ્વાસ પુણ્યપ્રકૃતિ. આતપ=જેહ કર્મના પ્રમાણ-થકઉ જીવના અંગ તાપ સહિત હુઇ, સ્વયં અનુષ્ણઇં હૂંતઉ ઉષ્ણ સહિત હુઇ. દેહ તે શીતલ અનઇ તિહનું તેજ તે ઉષ્ણ હુઇ. કૃતિ ભાવ: । એ આતપનામકર્મ સૂર્યમંડલઇ જિ પૃથ્વીકાયના જીવ-હૂઇં હુઇ, પુણ અનેરા=બીજા જીવ-સ્પ્રિં આતપકર્મ-નઉ ઉદય ન હુઇ, અગ્નિ-માહિઁ તે આતપકર્મ ન જાણિવઉં, કિંતુ તેહ-માહિં ઉર્ણસ્પર્શનામ કહીઇ. એ આતપનામકર્મ પુણ્યપ્રકૃતિ. જ્ઞોત્રં = ઉદ્યોતનામકર્મ – જેહ કર્મના ઉદય-થિકઉ શીતલ પ્રકાશરૂપ જીવના અંગ હુઇ, ચંદ્ર, તારાદિકની પરિઇં તે ઉદ્યોતનામકર્મ પુણ્યપ્રકૃતિ. સુમભ્રમદ્ = શુભ વિહાયોગતિ. હંસ, ગજ, વૃષભાદિકની પરિઇ જું ચાલિવાની પદ્ધતિ હુઇ તે શુભવિહાયોગતિ પુણ્યપ્રકૃતિ. નિમ્નાળ = નિર્માણકર્મ જેહ કર્મના ઉદય-થિકઉ જીવ-હૂઇ અંગપ્રત્યંગ સહૂઇ નિયત સ્થાકિ ઊપજઇ, વિસંસ્થલભાવિઇં જં ન ઊપજઇ. હાથના ભાવ જે અંગુષ્ટ, આંગુલી, હત્શેલી પ્રમુખ તે હાથિ જિ. પગના ભાવ પાન્હી પ્રમુખ તે પગિ જિ. ડૈમસ્તકના ભાવ જે નાસિકા, મુખ, P1/61 અહીં ઉપવાતનામકર્મ અને પરાઘાતનામકર્મ વચ્ચે ભેદ સૂચવનાર વાક્ય રહી ગયું લાગે છે. પરાઘાત પુણ્ય પ્રકૃતિ તે કિસી કહીઇ ? જેહ કર્મના ઉદય-થકઉ બીજે મોટેર કુણિઇ પરાવિ ન સકીઇ, સર્વ-માહિં દુર્ધર્ષ જ હોઈ તે. કર્મના ઉદય-થકઉ ઉચ્છવાસ-નિશ્વાસ માનોપેત જીવ લહઇ માથા કહનલિના ભાવ. P1/62 P1/63 નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ આંખિ, કર્ણ પ્રમુખ4 તે મસ્તિક જિ. ઈસી પરિ નિશ્ચિત જે જિહાં અવયવ તે તિહાઇ જિ હુઇ તે નિર્માણકર્મ. એ કર્મ સૂત્રધાર સરીખ જાણિવઉં. જિમ સૂત્રધાર શકટ ઘડતઉ જે શકટના અવયવ જિહાં જિશા જોઇઇ તિહાં તિસાઇ જિ ઘડઇ, તિમ એ કર્મ જિહાં જિસિયાં જોઈઇ દેહના અવયવિ તિહાં તિસાઇ જિ ઊપજાવઇ તે નિર્માણકર્મ પુણ્યપ્રકૃતિ. હવઇ એકવારઇ એકબોલિઇ દસ પુણ્યપ્રકૃતિ કહઈ છઇ. તસ ર ત = ત્રણ દશક યથા – तस-बायर-पज्जत्तं पत्तेयं थिरं सुभं च सुभगं च । सुसराइज्ज जसं तसदसगं होइ विन्नेयं ।। ભાવાર્થ : ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ, રિથરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, યશઃ નામ આ દસ પ્રકૃતિઓ ત્રસદસકની જાણવી. બાલાવબોધ : એ ઉત્તરગાથા કર્મગ્રંથ માહિલી. એ ત્રસદસક વખાણિઇ છઇ. યથા– તરસ = ત્રસ ભણીઇ ત્રાસઇ. ભય, તાપ, સંતપ્ત દૂતાં અરહાં પરતાં શીતલ, નિર્ભયાદિક સ્થાનકિં જાઇ એહ ભણી ત્રસ કહીઇ. તે પંચવિધ જીવ-માહિ એકૅન્દ્રિય ટાલી બીજા બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય સર્વ ત્રસ કહીઇ65. તઉ જેણઈ કર્મિ કરી થાવર-પણ છાંડી ત્રસ-પણઉ લહઈ. એક એ ભેદ. વાયર = બાદર. જીણજી કર્મિઇ કરી સૂક્ષ્મ-પણ૩ છાંડી બાદર-પણ3 = સ્થલ-પણઉં પ્રામઇ તે બાદર બીજઉ ભેદ. પૂMi = પર્યાપ્ત. જીણછે કર્મિઇ કરી પર્યાપ્ત-પણ૩ પ્રામઇ. આપણી-આપણી પર્યાપ્તિ પૂરી કરઇ, અધકીધી પર્યાપ્તિઇ જે ન મરઇ તે ત્રીજઉ ભેદ. અનઇ પર્યાપ્તિસ્વરૂપ જિમ પૂર્વિઇ કહિઉ તિ૭ જિ જાણિવવું. પ = પ્રત્યેક નામકર્મના ઉદય-થિક જીવ જીવપ્રતિછે આપણઉ-આપણ૩ જૂજૂઉ દેહ જે હુઇ તે પ્રત્યેક ચઉથઉ ભેદ. થર PI/64 એવમાદિક માથા કહનલિ જિ. | L2/64 પ્રભૂતિ એ ઇસિ. PI/65 ત્રસ જાણિવા તેહ ભણી જેણઇ કમિંઇ જીવ ત્રસ-પણ પ્રામઇ. PI/66 જ હોઈ ઘણાં જીવ આશ્રી-નઈ જે એક દેહિ ન નીપજઈ તે પ્રત્યેક નામ કહી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ - ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ = સ્થિર નામ કર્મોદય-થકઉ જ દંત, અસ્થિ, કર્ણ, ચક્ષુ પ્રમુખ સુસ્થિર=સુદૃઢ હુઈ તે સ્થિરનામકર્મ પાંચમઉભેદ. સુમં ચ = શુભ નામ કર્મોદય-થિકઉ નાભિ ઊપહિરાં હૃદય, હાથ, મુખ, પ્રમુખ અંગ, અવયવ શુભ” હુઇ, પવિત્ર-પણઇ પ્રસિદ્ધ હુઇ જેહ કારણિ એહે અવયવે પર-હૂઇં લાગે તે અનેરઉ હરખીઇ પુણ દુહવાઇ નહીં, જિમ પગ લાગે પર દૂહવાઇ, તિમ એહિ લાગે ન દૂહવાઇ. તેહ કારણ એહ-હૂઇં શુભ-પણઉ કહીઇ. એક ઇમ કહઇ . જેણઇ શોભા, માંગલ્ય-પણઉં લાભઇ તે શુભ અનઇ વિપરીત તે અશુભ. તે છઠ્ઠઉ ભેદ. સુમમાં = = સુભગ નામ કર્મોદય-થિકઉ ઉપગાર કરઆ પાખઇ સવ હુ 68કહિ પ્રતિ હર્ષકા૨ક હુઇ. સૌભાગ્ય-પણઇ કરી સર્વજન-હૂઇં અભીષ્ટ હુઇ તે સુભગ સાતમઉ ભેદ. સુસર = સુસ્વર કર્મોદય-થિકઉ માધુર્યાદિક ગુણાલંકૃત સર્વરાગમય, કિન્નરસ્વર સર્વજન મોહકસ્વર જં હુઇ તે સુસ્વર આઠમઉ ભેદ. આગ્ન = આદેય કર્મ-થિકઉ સવ કહિ-હૂઇં ગ્રાહ્યવચન હુઇ, સહૂ કો વચન અંગીકરઇ પુણ કો વલી વચન ઉલ્લંઘઇ નહી તે આદેયકર્મ નવમઉ ભેદ. નર્સ = યશ કર્મોદય-થિકઉ જીવ-હૂઁઇં થોડઇ દાનાદિક કીધઇ યશઃકીર્તિ ઘણી હુઇ એ દસમઉ ભેદ ત્રસદશક-નઉ. એતલઇ અઠ્ઠાવીસ પુણ્યપ્રકૃતિ પહિલી કહીઇ તે અનઇ ત્રસદશકની દસ મિલી અડત્રીસ હૂઇ. સુમારૂ નિમ્મળ તા-વસ એ પદ દેવ, મનુષ્ય, તિર્યંચ-તણાં જે આઊખાં ત્રિર્ણાઇ વખાણિતું. સુરનર તિર આયુ = પુણ્યપ્રકૃતિ જાણિવી. તિર્યંચનું આયુષ્ય પુણ્યપ્રકૃતિમાં ગણવાનું કારણ : શિષ્ય પૂછઇ પ્રભો ! તિર્યંચ-તણવું આઊખઉં પુણ્યપ્રકૃતિ-માંહી કાંઈ ગણીઇ તે તઉ દુ:ખ હેતુ છઇ. સત્ય, પુણ તિર્યંચઇ-હૂઇં જીવિતવ્ય વલ્લભ તે સર્વ પ્રકાર્ત્તિ મેલ્ટવ ન કરઇ તઉ જઉ અતિવલ્લભ છઇ અનઇ જે અભીષ્ટવસ્તુ તે પુણ્યપ્રકૃતિઇં પ્રામીઇં એહ કારણ તિર્યંચાયુ તે પુણ્યપ્રકૃતિમાહિ કહીઇ. પુનઃ પૃતિ તુ તિર્યંચ-તણી ગતિ નઇ આનુપૂર્વી તે હાં પુણ્યપ્રકૃતિ-માહિં કહી કાંઈ નહીં ? અત્રોચ્યતે જઉ પાપકર્મ બંધસ્થાનક થોડા અનઇ વિશુદ્ધતર હુઇ તઉ તિર્યંચ-તણĞ આઉખઉ અનઇ અનેરીઇં સવિ અવયવ રૂડાં પવિત્ર. P1/67 P1/68 P1/69 - સવિહુ-નઇ હર્ષકા૨ક હોઈ, સર્વજન-નઇ અભીષ્ટ- વલ્લભ હોઈ. થોડઇ કીધઉ સુકૃત કરણીઇ યશઃ કીર્તિ ઘણી પામઇ તે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૫ - Page #199 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકૃતિ બંધાઇ. તિર્યંચ-તણી ગતિ અનઇ આનુપૂર્વી અનેરીઇં સવિ પાપપ્રકૃતિ પ્રબલ પાપસ્થાને કરી બંધાઈ. यत: शतकादिषु - बायालं पि पसत्था विसोहि गुणसुक्कडस्स । जीवस्स बासीइमप्पसत्था मित्थुक्कड संकिलिट्ठस्स ।। ભાવાર્થ : જે જીવ વિશુદ્ધિગુણથી ઉત્કૃષ્ટ છે તેને બેંતાલીસ શુભપ્રકૃતિનો બંધ થાય છે. અને ઉત્કૃષ્ટ મિથ્યાત્વથી સંક્લિષ્ટ જીવને વ્યાસી અશુભપ્રકૃતિનો બંધ થાય છે. બાલાવબોધ : તથા સવિ પુણ્યપ્રકૃતિ શુભ પરિણામિઇ અનઇ પાપપ્રકૃતિ સવે અશુભ પરિણામિ બંધાઈ. એ પુણ્યપ્રકૃતિ નઇ પાપપ્રકૃતિ ભેદ-નઉ કારણ ઇસિલે ‘કર્મપ્રકૃતિ પ્રમુખ ગ્રંથ-માહિ કહિઉં. અનઇ આયુખઉકર્મ જિ જૂઉં. ગતિ નઇ આનુપૂર્વી-તણ નામકર્મ જિ જૂઉં, તેહકારણ બાંધિવા-તણા કારણઇ જૂજૂઆ જાણિવા. તિસ્થય = તીર્થંકર નામ. 70જેણઈ કમિ તીર્થંકર-પણઉં લાભઇ તે તીર્થંકર નામકર્મ. તેહ-તણઉ અનિકાચિતબંધ સમ્યક્દષ્ટિ-હિં સાગરોપમ ક્રોડાક્રોડિ માટેની લગઇ હુઇ, પણ નિકાચિતબંધ ત્રીજાભવ આદિઈ દેખ તીર્થંકર-તણાં ભવિ અનિવૃત્તિબાદરગુણઠાણા જાણઈ હુઇ. એણઇ કર્મિ ત્રિભુવન સઘલાઇ-હિ પૂજા હુઈ. થત: तित्थेण तिहुअणस्स वि पुज्जो से उदओ केवलिणो । એહ પુણ્યપ્રકૃતિ-માહિ દેવ, મનુષ્ય, તિર્યંચ-તણઉં આઉખઉં, સાતવેદનીય, અનઇ ઉચ્ચગોત્ર ટાલી બીજી સાડત્રીસ પ્રકૃતિ નામકર્મ-તણી જાણિવી. Pu70 જે ત્રિભુવન સઘલાઈ-રહઇ પૂજ્ય હોઈ તે તીર્થંકર નામકર્મ જાણિવું. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઇતિ બદતાલીસ ભેદે પુણ્યતત્ત્વ વખાણિ. હવઇ પાપતત્ત્વ ચઉથઉ કહઇ છઇ દસમી ગાથાઇ - नाणंतरायंदसगं नवबीए नीअ असाय मिच्छत्तं । थावरदस नरयतिगं कसाय पणवीस तिरियदुगं ।।१०।। ભાવાર્થ : જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાય પાંચ એ દસ તથા દર્શનાવરણીયની નવ, નીચગોત્ર, અસતાવેદનીય, મિથ્યાત્વમોહનીય, સ્થાવરદશક, નરકત્રિક, કષાય પચ્ચીસ, તિર્યંચદ્ધિક આ સર્વ કર પ્રકૃત્તિઓ પાપતત્ત્વમાં સમાવિષ્ટ થાય છે. બાલાવબોધ : મgઉદીમvયવનાવર | જ્ઞાન પાંચ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિ ભણી બુદ્ધિ. શ્રુત ભણી શબ્દ. તેહે કરી જં જ્ઞાન તે મતિજ્ઞાન, બીજું શ્રુતજ્ઞાન કહીં. અવધિ ભણી મર્યાદા. - જે આત્મા-હિં ઇંદ્રિય વિણ ઉપયોગ નઇ સાવધ-પણઇ કરી મર્યાદા લગઈ જ્ઞાન તે અવધિજ્ઞાન. મન-તણા પર્યાય ભણીઇ આકારવિશેષ તેહ-તણઉં જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. કેવલઉં એકઇ જિ સર્વવ્યાપીઉં જ્ઞાન તે કેવલજ્ઞાન. પાંચ હજ્ઞાન-તણાં આવરણ પાંચ પાપતત્ત્વના ભેદ. યથા - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. એ પાંચઇ તે આવરણ અભ્રપટલ સમાન જાણિવા. જિમ અભ્રપટલછે આચ્છાદિત સૂર્ય-નઉ તેજ સંપૂરણ વિસ્તરી ન સકઇ, તિમ કાંઇ એ પાંચઇ આવરણ જ્ઞાન પ્રતિ આવરી ઢાંકી રહા છઇ, તાં જીવ જ્ઞાન તેજ વિસ્તરી ના સકઇ. અંતરાય પાંચ – દાનાંતરાય, લાભાંતરાય, વિર્યાતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય. પાત્ર લાધઈ છતી શક્તિ જેણઇ કમિ કરી જીવ દાન દેઇ ન સકઇ તે દાનાંતરાય, લાભ=દ્રવ્ય-તણી ઉત્પત્તિ તે જેણઇ કર્મિઇ ઉપક્રમ PI71 એ પુણ્યતત્ત્વના બઇતાલીસઇ ભેદ કહિએ. હવઇ પાપતત્ત્વના ૮૨ ભેદ કહઇ છઇ. એ જ્ઞાનપંચકના પાંચ આવરણ એ. Pin2 નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ કરતાંઇ ન હુઇ તે લાંભાંતરાય. વીર્ય ભણીઇ બલ. શરીર-તણી શક્તિ, તેહતણું વિઘ્ન કરઇ તે વીર્યંતરાય. જે એકવાર ભોગવીઇ ફૂલ, ચંદન પ્રમુખ તે ભોગ કહી. જેણઇ કર્મ તે ભોગવવા ન લહીઇ તે ભોગાંતરાય. જે સ્ત્રી, વિભૂષણ, શય્યાદિક વલી વલી ભોગવીઇ તે ઉપભોગ કહીઇ. જેણઇ કર્મિ કરી ઉપભોગ ભોગવવા ન લહીઇ તે ઉપભોગાંતરાય. એ પાંચઇ અંતરાય ભાંડાગારિક સમાન જાણિવા. જિમ ભંડારી પ્રતિકૂલ હૂતઇ રાજાદિક તેહ-નઇ આપ્યા વિણ કાંઇ 73આપહણીઇં લેઈ દેઈ ન સકઇ, તિમ એહના ઉદય-થિકઉ એ પાંચઇ બોલ કરી ન સકઇ. એવં દસભેદ. નવ વી બિઈએ ભણીઇ બીજા દર્શનાવરણી કર્મ-તણાં નવ ભેદ. કેહાં તે નવ ? ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ એ 74ચ્યારિ દર્શન અનઇ પાંચ નિદ્રા એ નવે ભેદે દર્શનાવરણીકર્મ જાણિવઉં. ચક્ષુદર્શન તે કિસિó કહીઇ ? અનઇ તેહનું આવરણ તે કિસિĞ કહીઇ ? જેણઇ ઉપયોગ કરી વસ્તુ, વ્યક્તિ અણજાણીતઉ દીસઇ તે દર્શન કહીઇ. જેણઇ સવિશેષ જાતિ, નામ, ગુણે કરી સહિત વસ્તુ જાણીઇ તે જ્ઞાન કહીઇ. તત્ર દર્શન ચિહું ભેદે યથા ચક્ષુ કહીઇ લોચન, તેણઇં લોચન જં વ્યક્તિ રહિત દીસઇ તે ચક્ષુદર્શન કહીઇં અનઇ જેણઇ કર્મઇં કરી તે ચક્ષુઆવરાઇ, આંખિઇં ન દેખઇ તે ચક્ષુદર્શન-નઉ આવરણ કહીઇ. અચક્ષુદર્શન તે કિસિÎ કહીઇ ? જે લોચન ટાલી બીજી ચ્યારઇં ઇંદ્રિય અનઇ મન એ અચક્ષુ કહીઇ. તેહે ચિહું ઇંદ્રિય નઇ મર્નિ સામાન્ય-તઉં શબ્દ, રસ, ગંધાદિકે વસ્તુ જ લીજઇ તે અચક્ષુદર્શન કહીઇ અનઇ એહે ચિહ્ ન કરી જં શબ્દ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન જાણિ તે અચક્ષુદર્શનાવરણ. અધિદર્શન તે કિસિÎ કહીઇ ? જે અવધિજ્ઞાનઇં કરી વિશેષ-પણા પાખઇ સામાન્ય-તઉ રૂપીઆ વસ્તુ દેખઇ તે અવધિદર્શન. અનઇ જ ન દેખઇ તે અવધિદર્શનાવરણ, કેવલદર્શન તે કિસિó કહીઇ ? * જીવ રૂપીઆ, અરૂપીઆ સર્વ વસ્તુ એકઇ સમઈ સામાન્ય-રૂપિઇં દેખઇ તે PI/73 કાંઇઇ પોતઇ લેઇ દેઇ ન સકઇ, તિમ અંતરાયકર્મના ઉદય-થકો દાન દેઇ, લાભ પામી એવમાદિક કરી ન સકઇ જીવ તે અંતરાયકર્મનું પ્રમાણ જાણિવું. P174 એ ચિહું દર્શનના આવરણ કહીઇ છઇ - ચક્ષુદર્શનાવરણ તે કહીઇ - જે ચક્ષુઇં કરી ન દેખઇ. અચક્ષુદર્શન તે કહીઇ- જે લોચન ટાલી બીજા સ્મારઇં ઇંદ્રિય તે અચક્ષુ કહીઇ તેણે ચિહું જિ ઇંદ્રિયે કરી જે જાણઇ, કર્ણે કરી, નાસિકાઇ કરી, દેહસ્પર્શિ કરી, જિલ્લાઇકરી તે અચક્ષુદર્શન. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ કેવલદર્શન. અનઇ જ ન દેખઇ તે કેવલદર્શનાવરણ. કિસિ કેવલજ્ઞાન ઊપના પૂઠિઇં જીવ સ્વભાવ-તઉ એક સમઇ સર્વવસ્તુ-તણ વિશેષબોધરૂપ જ્ઞાન હુઇ. પહિલઇ સમઇ પરમાણુ-પરમાણુ જૂજૂઉ દેખઇ તે કેવલજ્ઞાન કહીઇ. અનઇ બીજઇ સમઇ સામાન્યોપયોગરૂ૫-ઇ કેવલદર્શન હુઇ જે બીજઇ સમજી પિંડરૂપ વસ્તુ દેખઇ તે દર્શન. એ વાત સર્વકેવલી અનઇ સિદ્ધ-હછે જાણવી. અત્ર શિષ્ય પૂછઇ – પ્રભો ! મન:પર્યવદર્શન કાઇ ન કહી ? તે – મન:પર્યવજ્ઞાન પહિલઉં લગઇ મન-તણા વિશેષિ જિ લેવાયોગ્ય હુઇ, પુણ સામાન્યપણઇ ન લિઇ તેહ કારણ તે દર્શન ન હુઇ તેહ કારણિ થ્યારિ જિ આવરણ. હિવ નિદ્રા પાંચ તે કિસી ? પહિલી નિદ્રા, બીજી નિદ્રા-નિદ્રા, ત્રીજી પ્રચલા, ચઉથી પ્રચલા-પ્રચલા, પાંચમી સ્યાનó એ પાંચઇ કિમ ઊલખીઇ ? સુખિd, અલ્પસંચલિઇ જે જાગઇ તે નિદ્રા કહીઇ. દુઃખિઇ, કલેશિઇ, ઘણા ઉપક્રમઇ જે જાગઇ તે નિદ્રા-નિદ્રા કહી. ઊભા, બઠાં, જિમતાં જે ઉંઘ આવઈ તે પ્રચલા કહીઇ. ઊજાગરાવિશું જે હીંડતા, ચાલતાં ઉઘ આવઇ તે પ્રચલા-પ્રચલા કહે . જે કાંઈ જાગતાં ચીંતવિલે હુઇ, દુર્ઘટ કાજ કરવા તે રાત્રિ નિદ્રા-માહિ ઊઠી-નઇ હેલા-માત્રિ કરી અનઇ વલી પાછઉ આવી સૂઅઇ તે પાંચમી થીણદ્ધિ નિદ્રા કહીઇ. એહ નિદ્રાના પ્રમાણ થિકઉ વાસુદેવના-પાહિ અધઉં બલ હુઇ અનઇ એ નરકગતિ ગામી-ઇ મહાપાપ કર્મના ઉદય-થિકઉં હુઇ, અનઇ જાગ્યા પૂઠિઇ નિદ્રા-માહિ જે કાંઇ કીધુ હુઇ તે દોહિલ સાંભરઇ, તતકાલ ન સાંભરઇ. યત : सुहपडिबोहा निद्दा निद्दानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओववट्ठिस्स पयलापयला य चंकमओ ।। दिणचिंतिअत्थकरणी थीणद्धी अद्धचक्की अद्धबला । ભાવાર્થ : સુખપૂર્વક જાગે અર્થાત્ સહેજ અવાજ થતાં જાગી જાય તે નિદ્રા, દુઃખપૂર્વક જાગે અર્થાતુ ઘણાં પ્રયત્ન પૂર્વક જાગે તો નિદ્રા-નિદ્રા, બેઠાં-બેઠાં કે PI75 જે કાંઈ કાજ દહઇ કરિવા વાંછિઉ હોઇ તે રાતિ નિદ્રા-માહિ ઊટી નઇ કરાઇ તે પાંચમી થીણદ્ધિ નિદ્રાં કહીઇ. એ નિદ્રાના વિશેષ થકો વાસુદેવનું અધ બલ હોઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ઊભા-ઊભા ઉંઘ આવે તો પ્રચલા, ચાલતા-ચાલતા ઉઘ આવે તો પ્રચલાપ્રચલા. દિવસે ચિંતવેલ કપરું કાર્ય રાત્રે કરનાર અને વાસુદેવ કરતાં અડધા બલવાળી નિદ્રાને થિણદ્ધ નિદ્રા જાણવી. રિઇ આવરણ નઇ પાંચ. નિદ્રા એ નવ ભેદે દર્શનાવરણીકર્મ કહીઇ. એ પ્રતીહાર = દ્વારપાલ સરીખઉં. જિમ લોક રાજા-પ્રતિઇ ભેટિવા ઉત્કંઠિઆ દૂતા પ્રતીહારના મેહલિયા પાખઇ ભેટી ન સકઇ, તિમ જીવ સર્વ પદાર્થ દેખણહાર, જોણહાર હૂતો દેખી ન સકઇ તે દર્શનાવરણીકર્મ-નઉં પ્રમાણ જાણવશે. પાંચજ્ઞાન, પાંચઅંતરાય, નવદર્શનાવરણીના ભેદ, એવું ૧૯ ભેદ હૂઆ. હવઈ વીસમઉ ભેદ – નીઝ = નીર્થોત્ર. જેહ કર્મના ઉદય-થિકઉ7 નીચકુલિ, અધમકુલિ, લોક નિંદનીયકુલિ ઊપજઇ તે નીચગોત્ર કર્મ કહી અનઈ એ ગોત્રકર્મ કુંભકાર સરીખઉં જાણિવઉં, જિમ કુંભકાર ભાંડ ઘડતલ તેહવોઇ પૂર્ણ કલશાદિક ઘડઇ, જેહવ8 મંગલીક હેતુ? સહુ કો અંગીકાર કરઇ. એક તેહવોઇ ઘડઇ મદ ભૂભલાદિક જેહવું ઉત્તમલોક હાથિ ન લિઇ તિમ એ કર્મ ઉત્તમકુલિ આણઇ જીવ-હૃઇ અનઇ અધમકુલિ ઊપજાવઇ સાચું = અસતાવેદનીયકર્મ તે કહીઇ જે ચિહુગતિ દુઃખ ભોગવઇ, પુણ ઘણઉં એ કર્મ પ્રાહિઇ નારક, તિર્યંચ-છૂઈ ઉદય આવઇ. અનઇ એ કર્મ મધુલિપ્ત-ખડુંગધારા સમાન જાણિવઉં, જિમ ખડગુધારા-નઉ મધુલિહન કરતાં જિહ્વા છેદાઈ અનઇ મધુ-નઉ રસ તેહઇ વેઇ, તિમ એ કર્મ મધુરસ સમાન સુખવેદનીય હુઇ, જિલ્લાભેદ સમાન દુ:ખ વેદનીય હુઇ. સુખ વેદનીય તે પુણ્યતત્ત્વ-માહિ કહિઉં અનઇ અસતાવેદનીય તે ઇહાં પાપ-માહિ જાણિવઉં. મિત્ત = મિથ્યાત્વ તે 39જે જિનમત-થિકઉ વિપરીતમતિ. દેવ, ગુરુ ધર્મ-નઈં વિષઇ ઊપરાઠી બુદ્ધિ. થાવર = થાવરદશક કેહઉ કહી ? યથા - थावर-सुहुम-अपज्जं साहारणमथिरमशुभदुभगाणि । दुस्सरणाइज्जाजस थावरदसगं विवज्जत्थं ।। PI76 Pi77 PI78 PI79 ઉદય થકો જીવ પાડૂએ અધમકુલે જે લોક. નિમિત્ત હોઈ એક. આવઇ અનઇ અધમકુલિ આવઇ. જે જિનવચનથી ઊફરાઠી બુદ્ધિ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ આ દશપ્રકૃતિઓ સ્થાવરદર્શક કહેવાય છે. અને તે ત્રસદસકથી વિપરીત છે. બાલાવબોધ : એહઇ એ અંતરગાથા કર્મગ્રંથ માહિલી. એ દશક વખાણઇ છઇ. થાવર ભણીઇ થિર રહઈ. 8છેદ, તાપ, તાડનઇ, ખંડન, પીષણાદિક ભય ઊપનઇ હૂતઇ જે નાસી ન સકઇ, હાલવા ચાલવા-નઇં વિષઇં અક્ષમ તે થાવર કહીઇ. તદ્ઉ તે પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિરૂપ એ પાંચ નિકાય-માહિ થાવરનામકર્મ-નઉ ઉદય હુઇ, તઉ જેણઇં કર્મિ કરી તે થાવર-પણું લાભઇ તે થાવર. અનઇ 8વાયુ નઇ અગ્નિ-નĞ ચલન હુઇ છઇ તે તેહ-નઉ સ્વભાવ સ્વરૂપ જિ જાણિવઉ, પુણ ભયાદિક-થિકઉ ચાલઇ, હાલઇ, નાસઇ તે વાતઇ નહીં, તેહ કારણ વાયુ નઇ અગ્નિ તેહૂં તે થાવર જિ માહિ જાણિવા. મુહમ જીણઇ કર્મિઇં સૂક્ષ્મ-પણઉ પ્રામઇ તે સૂક્ષ્મ. એ સૂક્ષ્મકર્મ પંચવિધ એકેંદ્રિય-માહિ જાણિવઉ, પુણ કંછૂઆદિક ત્રસ-માહિં ન જાણિવઉં. અપî = અપર્યાપ્તકર્મ. જીણઇ કર્મિઇ કરી પર્યાપ્તિ પૂરી પુહુચાડી ન સકઇ, જે અપર્યાપ્તઉ જિ મરઇ. સાહારળ = જીણઇ કર્મિઇં કરી અનંતાઇ જીવ-હ્ઇં મિલી-નઇં એક જિ દેહ જં હુઇ અનઇ સાથિહિ જિ આહાર, નીહાર, ઉચ્છવાસ-નિશ્વાસાદિક સવ હુઇ, નિગોદાવસ્થા તે સાધારણ હુઇ. સ્થિર અસ્થિર નામ કર્મોદય-થિકઉ જીવના દંત, ગ્રીવા, જીભ, અસ્થિ, કર્ણાદિક અવયવ અસ્થિર હુઇ તે અસ્થિરકર્મ. જેહ કર્મના ઉદય-થિક જીવ-હૂઇં નાભિ હેઠઉ પગ82, પાલ્ની પ્રમુખ અંગ અશુભ હુઇ. અનઇ અશુભ-પણઉં ઇહાં દુરાકૃતિ-પણઇ ન લીજઇ, જેહ કારણ દુરાકૃતિ-પણ તે સંસ્થાન સ્વરૂપ કહિતાં તેહ-માહિં આગઇ પૂર્વિઇ કહિઉં, પુર્ણ ઇહાં અશુભ-પણઉં ઇસિĞ જં પાહ્ની, પગ પ્રમુખ લાગે હૂંતે, લગાડે હૂતે અનેરĞ રીસાવીઇ, તઉ જઉ તેહ અંગ-હૂઇં અશુભતા છઇ. તેહ કારણ પાહ્ની પ્રમુખ અશુભાંગ કહીઇ, અનઇ કામિની-નઇં વિલાસિó જં ન રીસાવીઇ તે મોહચેષ્ટા-તણઉ પ્રમાણ. વુમન દુર્ભગનામ કર્મના ઉદય == = अशुभ P1/80 P1/81 P1/82 - દાવાનલાદિક-નઇ ભય, દુ:ખિ ઉપનઇ-થિકઇ હૂતઇ જે. જે વાય, અગ્નિ ઊંચા ઉચ્છલઇ છઇ તે તેહનો. પાદ પાદાંગુલી પ્રમુખ અશુભાંગ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૧ www Page #205 -------------------------------------------------------------------------- ________________ થિકઉ જીવ-Çિઇં ઉપગારીઇ હૂંતઉ કહ્નઇલિ બઇઠઉ બોલતુ, ચાલતું કાહિÇિઇં ગમઇ નહીં. સર્વજન-હૂઇં અનિષ્ટૐ હુઇ તે દુર્ભગ. વુસર = જેહ કર્મના ઉદય-થિકઉ જીવ-હુઇં કઠોર, ખાહલઉ84 સ્વર હુઇ, કર્ણોદ્વેગકારી તે દુઃસ્વર. अणाइज्ज = જેણઇ85 કર્મિ જીવ ધનવંત હૂંતુ અનભીષ્ટ વચન હુઇ, જં વચન કોઈ ન માનઇ, સહૂ ઉપહાસ કરઇ તે અનાદેયનામ. અનાં = જેણઇ કર્મિઇં જીવ-હૂઇં રૂડે, મોટેહે કર્તવ્ય કીધે હૂંતે, દાનાદિક દેતાઇં જં યશકીર્તિ ન હુઇ, અયશ બોલઇ સહૂકો તે અયશકર્મ, એ થાવરદર્શક ત્રસદશક-થિકુ ઊપરાટલું જાણિવઉં. એવં જ્ઞાનાવરણી પ્રમુખ બાવીસ પહિલી અનઇ થાવર દર્શક મિલી બત્રીસભેદ હુઆ. = અથ નિયતિનં = નરકત્રિક નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુ. જીણઇ કર્મિ જીવ નરકગતિ લહઇ તે નરકત. નરકાનુપૂર્વી દેવાનુપૂર્વીની પરિઇં. જે કર્મ નરગિ જીવ-હૂિં સાગરોપમાદિક નિશ્ચિત પ્રમાણ કાલ રાખઇ તે નરકાયુ. कसाय पणवीस = સોલ કષાય, નવ નોકષાય બિહુ પ્રકારઇ મિલી પંચવીસ કષાય હુઇ. તે સોલ કષાય કેહા ? ક્રોધ, માન, માયા, લોભ એ સ્મારઇ ચિહું ચિહું ભેદિ સંજ્વલનઉ, પ્રત્યાખ્યાનઉ, અપ્રત્યાખ્યાનઉ, અનંતાનુબંધીઉ એ ચિહું ના મિલી સોલ ભેદ હુઆ. સંજ્વલનાદિક ચિહુ ભેદ-નઉ અવસ્થાન કાલ કહઈ છઇ पक्षं संज्वलन: प्रत्याख्यानी मासचतुष्टयम् अप्रत्याख्यानकः वर्षम् जन्मानंतानुबंधक: । || ભાવાર્થ : સંજ્વલન કષાયની સ્થિતિ એક પક્ષની, પ્રત્યાખ્યાનકષાયની સ્થિતિ ચારમાસ, અપ્રત્યાખ્યાનકષાયની સ્થિતિ એકવર્ષ, અને અનંતાનુબંધીકષાયની સ્થિતિ જન્માંતની છે. P1/83 જન-નઇં અનિષ્ટ અલખામણો હોઈ. P1/84 ખાહલો કર્ણ-રહઇ અનિષ્ટ ધ્વનિ ઊપજઇ તે. P1/85 તેહ કર્મ-થકો જીવ લક્ષ્મીવંત, મહત્ત્વવંત હુઓ હુંતો યુક્તિ સહિત બોલતઓ અનાદેયવચન હોઈ, તેહનું વચન લોક કોઈ ન માનઇ, સહૂઇ કોઈ અવગણઇ તે. P1/86 જેણી કર્મ પ્રકૃતિ જીવ-નઇં સાત નરક-માહિં આપણઇ ઊપાર્જિઇ સ્થાનકિ આકર્ષીનઇ લિઇ તે નરકાનુપૂર્વી નામ કર્મ. - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ ચાર કષાયની સ્થિતિ બાલાવબોધ : પનરદિન લગઇ રહઇ તે સંજવલન ચ્યારઇ ક્રોધાદિક. પ્રત્યાખ્યાન ક્રોધાદિક માસ ચતુષ્ટય લગઇ રહઇ. અપ્રત્યાખ્યાન ક્રોધાદિક ઋાર વર્ષ લગઇ રહઇ. અનંતાનુબંધીઆ આરછ ક્રોધાદિક વર્ષ ઉપર રહઇ, આજન્માંત લગઇ રહઇ. એ અવસ્થાને કાલ કહિઉ.* શિષ્ય પૂછઇ – પ્રભો ! એ અવસ્થાન કાલ વ્યવહાર મા2િઇ કહીસિ, પુણ નિશ્ચયનય મતિઇ નહીં. જેહકારણ બાહૂબલ પ્રમુખ-હૃઇ પક્ષ, માસ અતિક્રમી-નઈ વર્ષાવધિ સંજવલનાદિક માન હૂઆ સાંભલીઇ ? ગુરૂ કહઈ – ઇમ નહીં. જેહ કારણ સંજવલનાદિક ચ્યારઇ કષાય પ્રત્યેકછે ચિહુ ચિહુ પ્રતિભાગે હુઇ. તદ્યથા - સંજવલનઉ સંજવલન પ્રતિભાગ, સંજ્વલની પ્રત્યાખ્યાન પ્રતિભાગ, સંજ્વલનઉ અપ્રત્યાખ્યાન પ્રતિભાગ, સંજ્વલનઉ અનંતાનુબંધ પ્રતિભાગ. એવું માનાદિકઇ જાણિવા. પ્રતિભાગ ભણી સરીખાઇ. તઉ અનંતાનુબંધીઆ ટાલી જીવ નરગિ ન જાઇ. જે શ્રેણિકાદિક ક્ષાયિક સમ્યકત્વવંતઇ અનંતાનુબંધીએ ક્ષિપે હૂર્ત નરકિ ગ્યા તે સંજવલન-હિં અનંતાનુબંધી પ્રતિભાગોદય-તુ જાણિવઉ. તિમ ઇહ બાહુબલિ પ્રમુખ-હિં સંજ્વલનમાન અપ્રત્યાખ્યાનઇ પ્રતિભાગિ હુઉ. હવઇ એ સોલઇ સિવું સિલે હણઈ તે કહઈ છઇ - ચારે કષાય કયા ગુણનો ઘાત કરે છે ? વીતરાગ-પણ હણ, કેવલજ્ઞાન ઊપજાઉ રાખઇ સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન ક્રોધાદિક યથાખ્યાતચારિત્ર હણઇ. અપ્રત્યાખ્યાન ક્રોધાદિક ચ્યારઇ દેશવિરતિ-પણઉ= શ્રાવક-પણ૩ હણઇ. અનંતાનુબંધીઆ ક્રોધાદિક ઔરઇ સમ્યકત્વ હણઇ. ચાર કષાયના અભાવમાં કઇ ગતિ થાય ? - હવઇ87 એહે છતઇ કિસી-કિસી ગતિ હુઇ ? સંવલનઇ ક્રોધ, માન, માયા લોભ છતઇ દેવગતિ હુઇ. પ્રત્યાખ્યાનઇ ક્રોધાદિકે છતઇ મનુષ્ય-પણ લહઈ, અપ્રત્યાખ્યાનઇ ક્રોધાદિકે તિર્યંચ-પણઉ લહઈ. અનંતાનુબંધીઆ ક્રોધાદિકે નરકગતિ લહઈ. અનઇ એ ગતિ આશ્રી કહિઉં પણ શિષ્ય વલી * PI/87 અન્ય પ્રતમાં અવસ્થાન કાલ માત્ર ગાથા રૂપે કહ્યો છે. એ ૧૬ તે જીવ-નઇ કુણકુણ ગતિ લઇ જાઇ તે કહઇ છઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ કહઇ – એહૂ તે વ્યવહારિહિં જિ કહિઉં હુસિઇ, પુણ 88એકાંતિ હિ નહીં. જેહ કારણ અનંતાનુબંધીઆ ક્રોધાદિકવંત અભવ્યરૂપ મિથ્યાદિષ્ટીઇ જિં સાધુ-હુઈ નઉમામૈવેયક લગઇ ઉત્પત્તિ હૂતી સાંભલીઇ ? ઇહ પૃચ્છા – ઊત્તર એ પૂર્વલી પરિ જાણિવી. હવઇ એહ સોલહ કષાય-ન ઉપમાન કહઈ છઇ. કુણ કષાય કેહિ સરીખઉં ? ક્રોધનું ઉપમાન યથા – નત્ત-રેણુ-પુવ-પવય-રારૂં સરસ વધ્યો કોહો ! ભાવાર્થ : પાણીની લીટી, રેતીમાં લીટી, પૃથ્વીમાં રેખાતિરાડ, પર્વતની રેખા-ફાંટ સમાન ચાર પ્રકારનો ક્રોધ જાણવો. ચારે કષાયની ઉપમાઓ : બાલાવબોધ : સંજ્વલનઉ ક્રોધ જલ-માહિ રેખા સરીખઉ. જિમ જલ-માહિ રેખા કાઢી હૂતી તિમ જિ મિલી જાઇ તિમ સંજ્વલનક્રિોધ ઊપનઉ તિમ્ય જિ ઘટી, પુર-માહિ ફીટી જાઇ, ઉત્કૃષ્ટઉ પનરદીસ લગઇ રહઇ. પ્રત્યાખ્યાનઉક્રોધ વેલૂ-માહિ રેખા સરીખઉં. જિમ વેલૂ-માહિ રેખા કાઢી હૂતી કાઢતાં આધી ન ભાજઇ, કણહલે પગિ-સિઉં ભાજઇ અથવા વાઇ કરી કેટલીએક વેલાઉ-હીં ભાજઇ તિમ જે ક્રોધ ઉપનઉ તતકાલ ન ફીટઈ, 90 કુણહિ મનાવી-નઇ ક્રોધ ફેડીઇ તઉ ફીટઇ અથવા આફણીશ માસિ, બિહુમાસિ ફીટઇ, ઉત્કૃષ્ટ આરિમાસ રહઇ. ત્રીજી અપ્રત્યાખ્યાનઉક્રોધ પૃથ્વી-રાઈ સરીખઉં. જિમ92 ભૂમિ ફાટી હૂતી વરિસઇ દીસિ મેઘ વૂઠઇ હૂતઇ મિલઇ, બીજી પરિ કિન્ડઇ તે રાઈ ન મિલઇ, તિમ જે ક્રોધ ઉપાયે કરી, મનામણા કરી-કરી વર્ષાતિ ટલઇ તે ભૂમિ ત્રડિ સરીખુ અનંતાનુબંધીક્રિોધ પર્વત-રાઇ સરીખઉં. જિમ પર્વતની રાઈ કિડુઇ ન મિલઇ, તિમ જે ક્રોધ મરણાંતિ ન ટલઇ. તે પર્વત-રાઈ સરીખઉં. તિમ માનના આરિ ઉપમાન યથા – PI/88 નિશ્ચય ન કહી. PI/89 પોહર દિન અહી આપહણી તતકાલ ફીટઇ ઉ. P1/90 ફીટઇ, માસાંતરિ ફીટઇ ઉત્કૃ. L291 અથવા આપણી માસાંતરિ ફીટઇ ઉ. P1/92 જિમ સૂકા તલાવની ભૂમિ ફાટી હૂતી વરસનઇ દીવસિં મેઘ વૂઠઇ હૂતઇ ટલઇ બી નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ तिसिलया - कट्ट- ट्ठिय-सेलथंभोवमो माणो 11 ભાવાર્થ : નેતરની સોટી લાકડાનો સ્તંભ, હાડકાનો સ્તંભ અને પત્થરના સ્તંભ સમાન ચાર પ્રકારનો માન કષાય જાણવો. બાલાવબોધ : 93 સંજ્વલનઉમાન નેત્રલત્તા સમાન. જિમ પાતલી નેત્રની 94કામઠી સુખિહિ નમઇ, તિમ સંજ્વલનઉમાન સુખિહિ નમઇ. પ્રત્યાખ્યાનઉમાન કાષ્ટ સરીખઉં. જિમ કાષ્ટ સુખિહિં નમઇ નહીં, તૈલામ્બંગપૂર્વક, અગ્નિ તાપાદિક ઉપાયે કરી નમઇ, તિમ જે માન ઉપાયે કરી ટલઇ તે કાષ્ટ સમાન. અપ્રત્યાખ્યાનમાન અસ્થિ સરીખઉં. જિમ હાથીઆ-તણા દંતાદિક અસ્થિ ઘણઇ ઉપાયઇં કીધઇ વલઇ. જિમ્ડઇ તિમ્પઇ ન વલઇ. તિમ જે માન ઉપાયને સએ દોહિલઉ ટલઇ તે અસ્થિસરીખઉં. અનંતાનુબંધીઉમાન પાષાણસ્તંભ સરીખઉં. જિમ પાષાણસ્તંભ ઉપાયે ઘણે કિશ્વઇ ન વલઇ, તિમ જે માન મરણાંતિઇ ન ટલઇ. માયા ઉપમાન ચ્યારિ — मायावलेहिं गोमुत्ति मिंढसिंग घणवंसिमूल समा । ભાવાર્થ : વાંસની છોલ, બળદની મૂત્રધારા, ઘેટાના શિંગડા અને કઠણવાંસના મૂલ સમાન ચાર પ્રકારની માયા છે. બાલાવબોધ : સંજ્વલનની માયા વંશછાલિ સરખી. વંશછાલિ તે કહીઇ – જે વાંસના કામઠાં મઠારતાં આછી છાલ કુંડલી-નઇં આકાર ઊતરઇ, જિમ તે વંસછાલિ સમાધિઇં સરલી કીજઇ તિમ સંજ્વલનની માયાની વક્રતા સમાધિઇં ફીટઇ. પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા સરખી. અનઇ ગોમૂત્રિકા તે કહીઇ જે બલદ-નઇ L2/93 વેત્રલત્તા P1/94 વેતલત્તા સુખઇં. P1/95 માયાનું વક્ર-પણઉ સ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ માર્ગઇ ચાલતા મૂત્રધાર વાંકી પડઇ, જિમ તે તતકાલ ન ફીટઇ, 96તિમ તે માયાની વક્રતા પરીચ્છવતા-પરીચ્છવતા ફીટ કાલિછે. અપ્રત્યાખ્યાનીમાયા મીંઢાના સીંગની પરિ. 97જિમ મીઢાં ભણીઇ એડકાનું સીંગ. અતિ ઘણઉ ઉપાયિઇ કરી વક્ર ફેડીઇ, તિમ જે માયાની વક્રતા ઉપાયે કરી વર્ષ પ્રાંતિ ટાલીઇ તે મીંઢશૃંગ સરીખી. અનંતાનુબંધિનીમાયા ઘનનિવિડ વંશમૂલ સરીખી. જિમ નિવિડ વાંશીમૂલની વક્રતા અગ્નિતાપાદિકિંહિ ન ટલઇ, તિમ જે માયાનઉ વક્ર-પણ મરણાંતિછે ન ટલઇ તે વંશમૂલ સરીખી. અથવા જિમ શંખની મધ્યની વક્રતા સમાન. શંખના મધ્યની વક્રતા-ફૂટ્રપણિ કુટિલતા ન ફીટઈ. - હવઇ લોભ ચિહું ઉપમાન – लोहो हलिद्द खंजण कद्दम किमिरागसमाणो ।। ભાવાર્થ : - હળદર, ગાડાની મળી, કાદવ અને કિરમજીના રંગ સમાન ચાર પ્રકારનો લોભ જાણવો. બાલાવબોધ : સંવલનઉલોભ હરિદ્રા રંગ સરીખઉ. જિમ હલદ્ર-નઉ રંગ સૂર્યાતપ મા2િઇ લાગઇ ઊડઇ, તિમ જે કિસીઇ વસ્તુ ઉપરિ લોભ ઊપનઉ નઇ વલી તિજિ ફીટઈ. પ્રત્યાખ્યાન ઉલોભ ખંજણ સરીખઉં. ખંજણ ભણી જે શકટની ધુરી-નઉં ધીમી ધીસી- નઇં બલિઉં ઉગણ. જિમ તે ખંજનની ચીકણી કાલિમા લૂગડઇ લાગી હૂતી ધોયા પાખઇ ન ફીટ98, તિમ જે લોભ લપાયે કરી ટાલઇ, માસ ચિહુ સમઉ તે ખંજનસમઉ. અપ્રત્યાખ્યાનઉલોભ કર્દમ સરીખઉ. જિમ લૂગડઉં તેલિઇ ચીગટિલું મલિઇ ભરાઇ અનઇ ગાઢઉ ચીગસ મલ બઇઠઉ તતકાલ ન ઊતરઇ, ધોયા પંઠિઇં અનેક ખારે કરી ઊકાલવઇ કરી કર્દમ ઊતરઇ, તિમ જે લોભ દુ:ખિ૪ ફીટઈ તે કર્દમ સમ. અનંતાનુબંધી PI/96 ફીટ સૂકા વિણ, પહર એક, બિ પહર પછિ સૂકાં પૂઠિ ફીટઇ તિમ જે માયાની વક્રતા કષ્ટિ ટાલી સકઇ તે માયા ગોમૂત્રિકા સરિખી કહી. PI97 જિમ મીંઢાનું શૃંગ વાંકુ હોઈ તે અતિ ઘણઇ જ કષ્ટઇં સમુ કીજઇ તિમ જે માયાની વાંકાઇ વર્ષાંતરિ ઉપાય ના સઈ કરી-કરી ટાલીઇ. 2198 ટલઇ, દિન, બિંદિન રહઇ તિમ જે લોભ મસવાડે ત્રિપુ, ચિહું ટલઇ તે તે ખંજન સમઉ લોભ જાણિવઉં. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ લોભ કૃમિરાગ સમઉ, જિમ બાબરફૂલદ્વીપવાસી લોક રક્તિઇ કરી પટ્ટકૂલ રંગઇ તે રંગ કિમઇ ન ઊતરઇ, અગ્નિહિ બાલ્યા હૂતાં રાખ તે તે રાતી હુઈ આગિઇ કરી રંગ ન જાઇ, તિમ જે લોભ મરણાંતિઇ ન ઊતરઇ તે કૃમિરાગ સમઉ. એ ઇસિ પરિઇ સોલકષાય-નઉ સ્વરૂપ કહિઉ. હવઇ નવ નોકષાય-નઉ સ્વરૂપ કહઇ છ0 – હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસંકવેદ એ નવ નોકષાય કહી. હાસ્ય તે કહી – જીવ પ્રતિઇ કિસઇ કારણઇ કરી અથવા કારણ પાખઇ જે હાસઉ આવઇ તે હાસ્યમોહનીય. રતિ તે કહીઇ – જીવ-હૂિઇ કિસીઇ વસ્તુ ઊપરિ અથવા કેણઈ સ્થાનકિ જં મનિ પ્રમોદ હુઈ તે રતિમોહનીય. અરતિ તે કહી – જે જીવ-હૂઇ કિસીઇ વસ્તુ00 અનિષ્ટ પામીઇ અથવા અનિષ્ટ સ્થાનકિ મન-નઉ ઉગ હુઇ તે અરતિમોહનીય. શોક તે કહીઇ – જેણઈ કર્મિઇ અભીષ્ટ-નઇ વિયોગિ કરી શોક ઊપજઇ તે શોકમોહનીય. ભય તે કહીઇ – જે સકારણ અથવા નિઃકારણ ભય ઊપજિ તે ભયમોહનીય. ofજુગુપ્સા તે કઇ – જે કાંઇ બીભત્સ વસ્તુ દેખી સૂગ કરઇ, નિંદઇ, થુંકઇ તે જુગુપ્સાહનીય. પુરુષવેદ તે કહીઇ – 102જેણઈ કર્મિ કરી સ્ત્રીસંભોગ ઊપરિ વાંછા ઊપજઇ તે પૃવેદ. સ્ત્રીવેદ તે કહીઇ – જે પુરૂષ ઊપરિ અભિલાષ તે સ્ત્રીવેદ. નપુંસકવેદ તે કહીઇ – જેણઇ કર્મિ પુરૂષઈ સ્ત્રીઇ બિહુઇ ઊપરિ રાગ 03 તે નપુંસકવેદ, પુરુષવેદ તે તૃણદાહ સરીખઉં. જિમ તૃણ બલત વહિલઉ ઓફલાઇ તિમ પુરૂષ-હૂઈ કામ સેવતાં કામ વહિલઉં જિ નિવઇ થોડીવેલાંઈ ઇચ્છા 104ઉપશમઇ. સ્ત્રીવેદ તે કોઊ સમાન. જિમ કોઉ બલતી ઘણી 105 વેલા રહઇ. અનઇ જિમ-જિમ હલાવીઇ તિમ-તિમ ઘણલે ઘણેર 299 લોભ તે રક્તપાડસૂત્રના રંગ સરીખઉં. જિમ રાતા પાડસૂત્ર - નઉ રંગ કિઇ ન જાઈ, અગ્નિ બલિયાં થિકાં રાખ તેહુ ને રાતી હુઈ, આગિહિ કરી પટ્ટસૂત્ર-નઉં રંગ ન જાઇ તિમ જે લોભ મરણાંતિઇ ન જાઇ તે પટ્ટકૂલ રંગ સમઉ કહી. Li00 વસ્તુ ઊપરિ કણહ સ્થાનકિ મનોદ્વેષ ઊપજઇ તે. Pl/I0l-Laioiદુગછા Pl/102-Paimજે સ્ત્ર ઊપરિ અભિલાષ. PI/103 ઊપરિ વાંછા હોઈ | La103 ઊપરિ ભોગેચ્છા તે. Lan04-P1/104ઇચ્છા નિવર્નઇ. Pl/105 બલતી તતકાલ ન ઓફલાઇ, પુહરિ બિ પુહરિ, ઓફલાઇ અનઇ કો જિમ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ - ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ધખઇ, તિમ સ્ત્રી-નઉ કામભિલાષ મઉડઉ નિવઇ. અનઈ વલી પુરૂષ સ્ત્રી જિમ-જિમ 106ઘણી સેવીઇ તિમ-તિમ ઘણુ અધિકાધિક કામાભિલાષ સ્ત્રી-હૂઇ દીપઇ. અનઈ અણભોગવવાની અવસ્થા ઢાંકી કોઊની પરિ અંતરંગ દાઘ હુઈ જિ. તેહ કારણ કોઊ સમાન સ્ત્રીવેદ. નપુંસકવેદ તે નગરદાહ સરીખી. જિમ નગર બલતઉ મઉડી ઓલ્હાઈ, ઊકરડા પ્રમુખ મસવાડે ઓલ્હાઇ તિમ નપુંસક-નઉ કામાભિલાષ મઉડઉ07 નિવઇ. એક જીવ-ઇ એકિ ભવિ સાક્ષાત્કારિઇ એક જિ વેદે વર્તતા, પ્રદેશ-તુ ત્રિહ વેદ-નઉ ઉદય હુઇ. સ્ત્રીવેદ પૂર્વકોટિ પૃથકુત્વાધિકઉ દેશોત્તરંસઉપ©જાણ હુઈ. પૃથકત્વ તે બિહુર્ત આરંભી-નઇ નવ લગિ કહીઇ. પુંવેદ સાધિકસાગરશતપૃથફત્વજાણ. નપુંસકવેદ અનંતાકાલ જાણ હુઇ. તત્ર દેવ-હિંઇ પુંવેદ અનઇ સ્ત્રીવેદ હુઇ. ગર્ભજ મનુષ્યાદિક ત્રિન્નિવેદ હુઇ. શેષ સંસારી-હિંઇ નપુંસકવેદ જિ. જઘન્ય તક સ્ત્રીવેદ, ક્લીવવેદ એક સમય. પુરુષવેદ અંતમુહૂર્ત. એતલઈ સોલકષાય નઇ નવનોકષાય એ પંચવીસઇ ભેદ મોહનીયકર્મના જાણિવા. પાંત્રીસ ભેદ પૂર્વિહિ કહિયા તે અનઇ પંચવીસ કષાય મિલી સાઠિભેદ પાપતત્ત્વના હૂઆ. હવઇ એકસઠિ બાસઠમઉ ભેદ કહઇ છઇ – તિરિચ ટુ = તિર્યંચ દ્વિક = તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, જેણઈ કમિંઇ તિર્યંચ ગતિ લહઈ તે તિર્યંચગતિ. તિર્યગાનુપૂર્વ જિમ પૂર્વિહિ આનુપૂર્વી કહી તિમ જિ જાણવી. એકઇ પુણ આમ કહઇ – જેણઈ કર્મઈ કરી જીવ પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિસૂક્ષ્મ - બાદર રૂપ અથવા 108નેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય, જલચર થલચર, ખેચરાદિક 19તિર્યંચ અનેકિં ભેદે છઇ, તે જે એકઈ કણઇ નિજ ઉપાર્જિઇ નામસારિઇ ઠામિ જઈ ઊપજઇ તે તિર્યગાનુપૂર્વી કહીઇ. હવઇ ઇગ્યાસ્મી ગાહાઇ બાસઠ આધા ભેદ કહઈ છઇ સૂત્રકાર – इग-बि-ति-चउ-जाइउ कुखगइ उवघाय हुंति पावस्स । अपसत्थं वन्नचऊ अपढमसंघयणसंठाणा ।।११।। PI/106 જિમ સ્પર્શી તિમ તિમ અધિક અભિલાષ ઊપજઇ અણ. PI/107 - લાષ અતિ ઘણી વેલારું નિવ. PM/108 અથવા ત્રસ - બેઇંદ્રિયાદિક, જલ. Pi/109 દિક અનેક ભેદ તિર્યંચને છતે તે જે એકઈ, નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ચાર જાતિનામકર્મ, અશુભવિહાયોગતિ, ઉપઘાતનામ, અશુભવર્ણચતુષ્ક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ અને પાંચસઠાણ એ સર્વ મળી (૨૦ પ્રકૃતિ) પાપતત્ત્વની છે. બાલાવબોધ જેણઇ કમિંઇ એકેંદ્રિયજાતિ લાભઇ, બેંદ્રિયજાતિ, સેંદ્રિયજાતિ, ચઉદ્રિયજાતિ લાભઈ, તે એકંદ્રિયાદિનામકર્મ. યુવ્રારું = જેણઇ કર્મિ કુત્સિતગતિ ખર, ઉષ્ટ્રાદિકની પરિઇ ચાલિવઉ તે કુખગતિ. ૩વાય = જેહ કર્મના ઉદય-થિક જીવ-ઇ આપણાં અંગ-અવયવે કરી ગલકંઠિકા, પડજીભી, ચોરદંત પ્રભૂતિ કરી જે ઉપઘાત ઊપજઇ, 110મરઇ તે ઉપઘાત કર્મ. અસત્યં વઘ તિ = વર્ણચતુષ્ક કહિતા ચ્યારિ વાના લાભઈ. કેહા કહા ? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પ્યારઇ અપ્રશસ્ત લીજઇ ઇહા. અનઇ એહ ચિહના થઈ વિસભેદ ઊપજ છે. યથા – વર્ણ પાંચ – કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એ પાંચ વર્ણ, ગંધ બે - સુરભિ, દુરભિ એ બિહુ ગંધ. રસ પાંચ – તીખઉ, કડૂઉ, કસાઇલઉ, આમ્લ, મધુરઉ એ પાંચઇ રસ. કિહાંઇ વલી છઠ્ઠઉ ક્ષારરસ = લવણરસ કવિરાઇ, પણિ તે મધુરરસ-માંહિ જિ અંતર્ભાવિલું સંભાવી છે. જેહ કારણિ સર્વ રસ-હુઈ લવણરસઇ જિ કરી સુસ્વાદુ-પણ ઉં, માધુર્ય-પણ ઊપજઇ. જેહ કારણિ ક્ષારરસ મધુરરસ-માહિ જિ અંતર્ભવઇ. સ્પર્શ આઠ – ગુરૂ, લઘુ, મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ એ આઠસ્પર્શ. એવં પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સવિહુ મિલી ૨૦ ભેદ. વર્ણ પાંચઇ પ્રસિદ્ધાં, ગંધ બે પ્રસિદ્ધા, પાંચ રસ પ્રસિદ્ધ એ નથી વખાણીતા. પણ આઠ સ્પર્શ તે અપ્રસિદ્ધા, તેહ ભણી વખાણીઇ છઇ – જે ભારિઇ કરી હાથઈ મેહલિ હેઠઉ જિ પડઇ તે ગુરૂ, એ ગુરૂસ્પર્શ લોહાદિક-માહિ જાણિવશે. જે પ્રાહિ ત્રીછઉં, ઊંચલ, ઊડવી જાઇ તે લધુસ્પર્શ. એ અર્કલૂલાદિક-માહિ જાણિવઉં. જે સુકોમલ અનઇ દેહ-હિં 112સુખકારણ તે મૃદુસ્પર્શ, હાંસરૂ પ્રમુખ માંહિ જાણિવઉ. જે કર્કશ અતિ PI/I10 ઇમ મરણ પામઇ તે. Pl/I11-2111ખાટલે. LJT12 સુખકારક છે. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઘણઉં દેહ-હૂઇ ઊગ કરઈ તે ખરસ્પર્શ, કટકાદિક-માહિં જાણિવઉં. શીતસ્પર્શ હિમપિંડ-માંહિ જાણિવઉં. ઉષ્ણસ્પર્શ અગ્નિ-13માહિં જાણિવઉં. સ્નિગ્ધસ્પર્શ 14ધી-માંહિ જાણિવઉં. રૂક્ષસ્પર્શ ભસ્માદિક-માંહિ જાણિવઉં. એ આઠ સ્પર્શમાંહિ મૂદુ, ખર, ગુરૂ, લઘુ બાદરસ્કંધે જિ હુઇ, સૂક્ષ્મ ન હુઇ. કિંતુ બીજા ચાર હુઇ. રક્ત, પીત, શ્વેતવર્ણ અનઇ સુરભિગંધ, મધુર, આમ્લ, કષાયરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ એ અગ્યારંઇ ભેદ શુભ તે પુણ્ય પ્રકૃતિ-માહિ લીધા છઇ. અનઇ કૃષ્ણ, નીલવર્ણ, દુર્ગધ, તિક્ત, કટુરસ, ગુરૂ, ખર, શીત, રૂક્ષ સ્પર્શ એ નવ ભેદ અશુભ. સત્યં વન્નડ કહિતા નવ ભેદ લીધા. ઇહ પણ નવે થઈ ભેદ આરિ જિ કહીઇ. અડસઠ આગઇ કહિયા તેહ-માહિ નઇ થ્યારિ એ મિલી ૭૨ ભેદ. પદ્ધસિંધવ સંતાપ | પૂર્વિહિ છ સંઘયણ, છ સંસ્થાન કહિએ. તેહ-માહિ પહિલઉ16 સંઘયણ નઇ પહિલઉં સંસ્થાન ટાલી બીજા દસ ભેદ ઇહાં પાપતત્ત્વ-માહિં લેખા. ૮૨. એ વ્યાસી ભેદ કરી પાપતત્વ બોલિડે. તથા તત્વાર્થગ્રંથકર્તા ઇસિલે કહઈ – સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પૃવેદ એ ચ્યારઇ પુણ્ય પ્રકૃત્તિ હુઇ, પણિ કર્મસ્તરાદિગ્રંથ ન કહઇ. મિથ્યાત્વ પુદ્ગલઇ જિ પરિણામ વિશેષિઇ કર્બર કીધા હૂતા મિશ્રમોહનીય કહીં. ઉજ્જવલ કીધા હૂતા સમ્યકત્વમોહનીય કહીઇ. તેણઇ જિનતત્ત્વ-તણી રૂચિ ન ઊપજઇ એક કારણ તે મિથ્યાત્વતી જૂ ન કહિયા. તથા ઈહા વ્યાસી પ્રકૃતિ-માહિ મતિજ્ઞાનાવરણાદિક પાંચ જ્ઞાનાવરણીયકર્મના ભેદ, નિદ્રાપંચક અનઇ દર્શનાવરણીયચતુષ્ક એ નવદર્શનાવરણીયકર્મના ભેદ, કષાય પંચવીસ અનઇ મિથ્યાત્વ એ છવ્વીસ મોહનીયકર્મના ભેદ, અનઇ લાભાંતરાદિક પાંચ અંતરાયકર્મના ભેદ, શેષ સાડત્રીસ નામકર્મના ભેદ જાણિવા. તથા પુણ્યપ્રકૃતિ અનઇ પાપપ્રકૃતિ થઈ ૧૨૪ ભેદ હુઇ. Liા3 અગ્નિ મધ્યે શેય. PI/114તે સ્થાન = થીણાવૃતાદિક-માહિ. PI/115 કહતા જેતલા દુર્વર્ણ, દુર્ગધ, દુષ્ટરસ, દુસ્પર્શ એ સઘલાઈ ઇહા લીધા પણિ સવિહુ મિલી ભેદ ધ્યારિ જ કહીઇ. PI/I16 પહિલ વજઋષભનારા સંઘયણ અનઇ પહિલું સમચતુરસ સંસ્થાન એ પૂર્વિ પુણ્યતત્ત્વ-માહિં કહિઆ થઇ. પાંચ સંઘયણ અનઇ પાંચ સંસ્થાન એ દશ ભેદ ઇહા પાપતત્ત્વ-માહિં જાણવા. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ પુણ ઇહની મૂલપ્રકૃતિ આઠકર્મ. તેહ આઠકર્મ-માહિં આયુ, નામ, ગોત્ર, વેદનીયકર્મ એ ચ્યારઇં શુભ નઇ અશુભઇં હુઇ. એ ચ્યારઇ ભવોપગ્રાહી કહીઇ, કેવલીઇ-Çઇં હુઇ. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય એ સ્મારઇ અશુભઈ જિ હુઇ અનઇ ઘનઘાતી કહીઇ, તેહ-નઇ ક્ષયિ જિ કેવલજ્ઞાન હુઇ. હવઇ પાંચમઉ આશ્રવતત્ત્વ કહઇ છઇ. યથા इंदिय - कसाय - अव्यय जोगा पंच चउ पंच तिन्नि कमा । किरियाओ पणवीस इमा उ ताओ अणुक्कमसो ।। १२ ।। ભાવાર્થ : ઇન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રતપાંચ, યોગત્રણ અને ક્રિયા પચીસ આમ કુલ સર્વ મળી બેંતાલીશ ભેદ આશ્રવતત્ત્વના જાણવા. બાલાવબોધ : -- આશ્રવ કહીઇ કર્મ લાગવવા-તણુ હેતુ. યત:- ‘આશ્રવો ભવ હેતુ: સ્થાત્ ।' તિહના ભેદ યથા - ફૈવિય = ઇંદ્રિય પાંચ - સ્પર્શેન્દ્રિય, રસનેંન્દ્રિય, ધ્રાણેંન્દ્રિય, ચક્ષુરિંદ્રિય, કર્ણેદ્રિય. પાંચ ઇંદ્રિયનું સ્વરૂપ : 117તત્ર પાંચઇ ઇંદ્રિય દ્વિભેદ દ્રવ્યેદ્રિય અનઇ. ભાવેન્દ્રિય બિ ભિદ્િ કરી દ્રવ્યેદ્રિય તેહઇ તે બિહુ બિઠું ભેર્દિ નિવૃત્તિ18 દ્રવ્યંદ્રિય, ઉપકરણ દ્રવ્યેદ્રિય. તંત્ર નિવૃત્તિ ભણીઇ આકાર નિષ્પત્તિ, તદ્રુપ ઇંદ્રિય નિવૃતીંદ્રિય. તેહઇ દ્વિભેદ આપ્યંતર નિવૃતીન્દ્રિય, બાહ્યનિવૃતીદ્રિય. તત્ર આત્યંતર નિવૃતીન્દ્રિય સર્વ જીવ-બ્લૂઇં સરીખા. યથા કર્ણ-માહિં દૃષ્ટિ અગોચર કદંબ કુસુમાકાર અંતરંગ નિવૃત્તિ કાઁદ્રિય છઇ. તિમ ચક્ષુ-માહિ દૃષ્ટિ અગોચર મસૂર ધાન્યાકાર અંતરંગ નિવૃત્તિદ્રવ્યંદ્રિય વર્તઇ. નાશિકા-માહિં અઇમુત્તા પુષ્પાકાર અંતરંગ નિવૃત્તિ દ્રવ્યેદ્રિય છઇ. રસનેંદ્રિય ક્ષુરપ્રાકાર અંતરંગ નિવૃત્તિદ્રવ્યંદ્રિય છઇ. સ્પર્શનેંદ્રિય અનેકવિધાકારે તથા બાહ્ય નિવૃતિદ્રવ્યંદ્રિય તે તઉ પ્રત્યક્ષ P1/117 અનઇ પાંચઇ બિહું બિહુ ભેર્દિ જાણિવા. P2/118 એક અંતરંગ દ્રવ્યેન્દ્રિય બીજી બાહ્ય દ્રવ્યેન્દ્રિય. અંતરંગ દ્રવ્યેન્દ્રિય તે કેહા કેહાં ? યથા. - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ દીસતાં કર્ણપર્પટી, અલિગોલક, ઉચ્ચનાસિકા, માંસખંડમય રસના, રૂપ વિચિત્ર હુઇ પણિ સ્પર્શનેંદ્રિય નિષ્પત્તિ અત્યંતર નઇ બાહ્ય સરીખી જિ હુઇ એ નિવૃત્તિદ્રવ્યંદ્રિય કહિઆ. અથ ઉપકરણદ્રલેંદ્રિય તે કહીઇ – જે જિમ ખાંડાની ધાર-હૂઇ છેદ શક્તિ તિમ સ્વસ્થ પુલમય કદંબપુષ્પાકારાઘાત્યંતર નિષ્પત્તિ-તણી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયતણી ગ્રહણશક્તિ, જે શબ્દાદિક ગ્રહણ કરઇ. કેતલા-હૂઇ અત્યંતર નિષ્પત્તિ હૂતીઇ વિષય ગ્રહણશક્તિરૂપ ઉપકરશેંદ્રિયતણઉં અભાવ હુઇ. અથવા દ્રવ્યાદિક-થિક ઉપકરશેંદ્રિય-તણકે ઉપઘાત ઊપજઈ. સર્વ ઉપકરણંદ્રિય બાહ©િઇ અંગુલાસંખ્યય ભાગ માત્ર હુઇ, કિંતુ સ્પર્શનેંદ્રિય શરીર-માહિં અનઇ બાહિરિ સર્વ ત્વચાસ્થિત-પણઇ વર્તઇ, પણ જાડપણિ અંગુલ-નઇ અસંખ્યાતમઇભાગિ છઇ. તથા વિસ્તારિ જિલૈંદ્રિય આત્માગુલનું અંગુલપૃથકત્વ હુઇ. બિહુ તુ નવ જાણ પૃથકત્વ કહી. સ્પર્શનેંદ્રિય શરીર વિસ્તાર. શેષ ત્રિણિ ઇંદ્રિય અંગુલ-નઇ અસંખ્યાતમાભાગિ વિસ્તારિ હુઇ. એ ઉપકરણ દ્રશેંદ્રિય. અથ ભાવેંદ્રિય – ભાવેંદ્રિય તેહૂ દ્વિ ભેદ – લબ્ધિભાવેન્દ્રિય, ઉપયોગભાવેન્દ્રિય. તત્ર લબ્ધિ ભાવેંદ્રિય તે કહીઇ – લબ્ધિ ભણીઇ શ્રોત્રાદિ ઇંદ્રિય ગોચર, તેહ તેહ ઇંદ્રિય-તણાં આવરણ-તણું ક્ષયોપશમ. જેણઈ જીવહૂઇ જ્ઞાનાવરણી, દર્શનાવરણીકર્મના ક્ષયોપશમ – થિક શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શની ગ્રહણશક્તિ ઊપજઇ ઇત્યર્થ: ઉપયોગભાવેંદ્રિય તે કહીઇ – ઉપયોગ ભણી જીવ-હૂ લબ્ધિ-તણિ અનુસારિઇ શબ્દાદિક નિજ-નિજ વિષય લેવા-તણું વ્યાપાર. જેહ ઉપયોગ પાખઇ જીવઇ પ્રત્યક્ષ દીઠઉં, સાંજલિઉંઇ કાંઇ વેઇ નહીં. એકેંદ્રિયાદિક-પણ૩ જીવ-હૂઇ દ્રવ્યંદ્રિય આશ્રયી જાણિવઉ, ન ભાવેંદ્રિય તું. અતઃ – ભાવેંદ્રિય તુ એકંદ્રિય પંચેંદ્રિય હુઇ. યથા - નૂપુર વાજતે, પુષ્પ કર્પરાદિક ગંધોપેત પદ્મિની સ્ત્રી-તણા આલિંગન-થિક અનઇ મદ્ય-નઇ કલુગલઇ છાંટવા-થિકુ બકુલવૃક્ષ અકાલિ ફૂલીઇ. પંચ પ્રકાર ઇંદ્રિયાર્થ પ્રામી-નઇ હર્ષિલ હૂતી તિમ પારઉ ? ઇમ બીજાઇ એકેંદ્રિય-હૂઇ પંચેંદ્રિય-પણઉં કહીછે. તથા ઉપયોગની ઉપેક્ષાઈ પંચેદ્રિય એકેંદ્રિય હુઇ. જેહ કારણ જીવ-હએકવારઇ એકિં જિ ઇંદ્રિય-તણઉ ઉપયોગ હુઇ. જે એકવારઇ અન્યપ્રતોમાં ઇંદ્રિયનું વર્ણન ટૂંકમાં અને અસ્પષ્ટ છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ ઘણાં અવધાન પૂરતાં દીસઇ તે કાલ-તણાં સૂક્ષ્મપણા-તઉ ઉપયોગ પરાવર્ત હૂતઉ જાણીઇ નહીં, પુણ ઉપયોગ પરાવર્ત્ત હુઇ જિ. યત: जुगवं दो नत्थि उवओगा । इति वचनात् । --- પાંચ ઇંદ્રિયનું ઉત્કૃષ્ટથી વિષય ગ્રહણ ક્ષેત્ર : 119 તથા નાશિકા, જિહ્વા, શરીર ઉત્કૃષ્ટ આત્માંગુલ નિષ્પન્ન નવયોજન-તઉ આગત ગંધ, રસ, સ્પર્શ જાણઇ. નવયોજનાગત મેઘ, વાત, શીતોષ્ણાદિક અંગિ લાગઉ જાણીઇ. કર્ણ બાર યોજનાગત શબ્દ સાંભલઇ ગર્જિતાદિક-નઉં. ચક્ષુ અભાસુરરૂપ યોગ્ય દેશ સ્થિત સાધિકયોજનલક્ષ લગઇ દેખઇ. અનઇ સાધિક-પણઉં તે ઇસી પરિ જિમ કણહ વૈક્રિય વિષુર્વણાઇં કરી લક્ષયોજન પ્રમાણરૂપ કરઇ અનઇ તે આપણા પગ આગલ ગર્તાદિક-તણ તલઉં અથવા તેહ-માહિં રહિ પાષાણ પ્રભૃત્તિ વસ્તુ દેખઇ, એહ ભણી ઝાઝેરઉ લક્ષયોજન કહિઉં. તથા ભાસુરરૂપ પ્રમાણાંગુલ નિષ્પક્ષ સાધિક એકવીસલક્ષયોજન તું દેખઇ. यतः उक्तं इगवीस लक्ख चउवीस सहस्स पंचसय सत्तावीसाहिया । ( २१,२४,५२७) नयणविसयमाणं सुत्तरनियडमणुआणं इय 11 માનુષોત્ત૨ પર્વત આસન્ન મનુષ્ય સૂર્ય-તણાં તાપક્ષેત્ર બહુત્ત્વ-તઉ એતલાં ક્ષેત્ર-થકઉ ઊગતઉ સૂર્ય દેખઇ. P1/119 કર્ણેન્દ્રિય ઉત્કૃષ્ટઉ બાર જોઅણ થકો આવિó મેઘાદિકનો શબ્દ સાંભલીઇ. ચક્ષુરિંદ્રિય ઉત્કૃષ્ટઉં સાધિક લક્ષ યોજન પ્રમાણ લગઇ વસ્તુ દેખઇ. સાધિક-પણઉં તે ઇસી પરિજિમ કોઇક વિકુર્વણાઇ કરી રૂપ લાખ જોઅણનું કરઇ અનઇ તે આપણા પગ આગિલ ગર્તાદિક અથવા તે-માહિં થકઉ પાષાણાદિક દેખઇ તેહ ભણી ચક્ષુરિંદ્રિય નઇ લાખ જોઅણનું દેખવું કહિઉં. ઘ્રાણેંદ્રિય ઉત્કૃષ્ટઉ નવ જોઅણ આવિĞ ગંધાદિક જાણઇ. રસનેંદ્રિય ઉત્કૃષ્ટઉ નવજોઅણ આગત રસ જાણઇ. દાઢ ગલઇ અથવા એલીયાદિક હલાવતાં વેગલાઇં રહિઆ મુખ કડૂઉથાઈ, જિલ્લા કટુક રસ વેઇ. સ્પર્શિ ઉત્કૃષ્ટઉ નવજોઅણ થકો મેઘ, વાત, શીત, ઉષ્ણવાય અંગિ લાગઇ તો વેઇ સ્પર્શનેંદ્રિય. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિયનું જઘન્ય વિષયક્ષેત્ર : જઘન્ય તુ ચક્ષુ અંગુલના સંખ્યામાં ભાગ-થિક દેખઇ. અતિ ટૂકડું રહિઉં અક્ષમલ, અંજનાદિક ન દેખઇ. શેષ ધ્યારિ ઇંદ્રિય અંગુલના અસંખ્યાત્માભાગ-થિક આગત ગંધાદિક જાણઇ. ક એ જઇ પાંચ ઇંદ્રિય પાપ-તણા વિષઈ પ્રવર્તાવાઇ તુ પાપકર્મ લગાડઇ. કઇ પુણ્યકાજિ લગાડઇ તકે શુભકર્મ ઊપાર્જઇ. પણ તુ તે વાત પ્રાયઃ કરી પ્રવાહિં પાપ હેતુ કાજિ હુઇ, તેહ કારથિ આશ્રવ-માહિ બોલયો. इति पंचेंद्रियाणि । અથ = કષાય ચ્યારિ, ક્રોધ, માન, માયા, લોભ પૂર્વિહિ વખાણિયા તેહ લેવા તિજિ. મન્ના = અદ્રd, મહાવ્રત પાંચ તે પ્રસિદ્ધાં. તેહ ભણી તેમનું સ્વરૂપ નથી લખીતઉં. તેહઇ પાંચ મહાવ્રત-થિકઉં ઊફરાટાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તે પાંચ અવ્રત. નોન = યોગ તે કહીઇ – જે જીવનું વીર્ય, ઉચ્છા=વિશેષ સત્ત્વરૂપ હુઇ. તે યોગના ત્રિ2િ0 ભેદ - મનોયોગના આરિભેદ, વચનયોગના આરિભેદ, કાયયોગના સાત ભેદ એવં પનર ભેદ. મનોયોગ ચિહું ભેદે. યથા - સત્યમનોયોગ, અસત્યમનોયોગ, સત્યમૃષામનોયોગ, અસત્યામૃષા મનોયોગ. જે સાચવે મન-માહિ ચિંતવઇ તે સત્યમનોયોગ. જે અસત્ય મનઈ સંતવઇ તે અસત્ય મનોયોગ. કેતલઉં સત્ય, કતલઉં અસત્ય જે મનિ ચીંતવઇ તે સત્યમૃષામનોયોગ. સાચઉં નહીં અનઇ કડકંઇ નહીં, ઘટ, પટ, દેવદત્ત ઇસિઉ જે ચીંતવઇ તે અસત્યામૃષામનોયોગ. તિમ વચનયોગ ચિંહુ ભેદે – સત્યવચનયોગ, અસત્યવચનયોગ, સત્યમૃષાવચનયોગ, અસત્યામૃષાવચનયોગ. જે સત્ય બોલઇ તે સત્ય વચનયોગ. જે અસત્ય બોલઇ તે અસત્યવચનયોગ. કાંઈ સત્ય કાંઇ અસત્ય જે બોલઇ તે સત્યમૃષાવચનયોગ. જિમ કહીઈ એક નગર-માહિ દસ બેટા જાયા. તઉ જે જાયા ઇસિ બોલિઉં તે સાચઉ પણ જે દસ ઇસિ સંખ્યા વચન બોલિઉં Pl/2L2120 ત્રિહુ પ્રકારે યથા - મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રિહઇ ભૂલ ભેદ જાણવા. એ ત્રિદુ જિ ના વલી પનરભેદ ઊપજઈ યથા મનોયોગ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ તે કૂંડી, જેહ કારણ ન જાણીઇ આઠ, નવ જાયા, ન જાણીઇ અગ્યાર, બાર જાયા, તઉ એ ત્રીજઉ સત્યમૃષાવચનયોગ. સાચઉઇ નહી નઇ કૂડઉઇ નહી ઇસિસ્તું જે બોલઇ, દેવદત્તાદિક-21 મુધૈવ જે ઊચરઇ તે અસત્યમૃષાવચનયોગ. હવઇ કાયયોગના સાત ભેદ ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારક કાયયોગ, આહા૨કમિશ્રકાયયોગ, કાર્યણકાયયોગ. એ22 સાતઇ યોગ વખાણઇ છઇ. ઔદારિક કાયયોગ મનુષ્ય નઇ તિર્યંચઇ જિ હૂઇં જાણિવઉં. જેહ કારણ મનુષ્યના અનઇ તિર્યંચના દેહ ઔદારિક કહીઇ, — ઔદારિકમિશ્રકાયયોગ તેહૂ તે મનુષ્ય, તિર્યંચઇ જિ હૂઇં અપર્યાપ્તાવસ્થા જાણિવઉં. જેહ કારણ જા કાંઈ મનુષ્ય, તિર્યંચ પૂરી પર્યાપ્તિ ન કરઇ તાં કાંઇ તેહ-નઉ દેહ ઔદારિકન કહીઇ અનઇ કાર્પણઇ ન કહીઇ. કિંતુ ઔદારિકમિશ્રઇં જિ કહીઇ. જિમ દહીં નઇ ગુલ એકઠાં ભેલિયાં દહીઇં ન કહીઇ અનઇ ગુલઇ ન કહીઇ, મિશ્ર જિ કહીઇ. તિમ ઔદારિકમિશ્ર કાર્યણકાયયોગિó ભેગઉ હૂતó કાર્પણ-માહિ કહી ન સકીઇ અનઇ ઔદારિકમાહિં કહી ન સકીઇ, 123એકઇ-માંહિ ન કહિવરાઇ. તેહ ભણી જા ઔદારિકદેહ પૂરĞ ન થાઇ તાં ઔદારિકમિશ્ર. પૂર હૂઆ પૂઠિઇં ઔદારિક અનઇ કાર્પણ જૂ થિઉં. વૈક્રિયકાયયોગ દેવ, નારક-હૂઇં સદૈવ હુઇ અનઇ વૈક્રિયલબ્ધિવંત મનુષ્ય, તિર્યંચ-Çઇં જિવારઇ વૈયિરૂપ કરઇ તિવારઇ હુઇ. વૈક્રિયમિશ્રકાયયોગ તે દેવ, નારકી-હૂઇં અપર્યાપ્તાવસ્થા હુઇ. પૂર્વલ્યા ઔદારિકમિશ્રની પરિઇં, અનઇ મનુષ્ય, તિર્યંચ્-હૂઇં આરંભવા-નઇ કાલિ અનઇ પરિત્યાગ-નઇ કાલિ વૈક્રિયમિશ્ર હુઇ. જે કારણ તિવારઇ તે ઔદારિક-સિહં ભેગઉ વૈક્રિય છઇ. આહારકકાયયોગ ચઊદપૂર્વધર જિÇઇં હુઇ. આહારકમિશ્રકાયયોગ તેડૂતે ચઊદપૂર્વધર જિÇઇં આરંભવા-નઇં સમઇ અનઇ પરિત્યાગ-નઇં સમઈ હુઇ. જેહ કારણ તિવારઇ ઔદારિક-સિલું ભેગઉ હુઇં દેહ, તેહ કારણ આહારકમિશ્રઇ કહીઇ. સાતમઉ કાર્યણકાયયોગ તે અષ્ટપ્રકાર P1/121 દેવદત્ત, ઘટ, પટ, ઇત્યાદિ એણી પરિ જે વચન ઊચ૨ઇ તે ચઉથઉ વચનયોગ. P1/122 એહ સાતઇ કાયયોગનું સ્વરૂપ કહઇ છઇ. P1/123 સફીઇ જિહાં લગઇ ઔદારિક દેહ પૂરું ન કરઇ તિહાં લગઇ તે એકઇ-માહિં ન કહિવરાઇ તે ઔદારિકમિશ્ર જ કહીઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ કર્મપિંડરૂપ કહીઇ અનઇ એ કાર્યણકાયયોગ જીવ-હૂઇં ભવાંતરે જાતા અંદરાલગતિ અનઇ ઉત્પત્તિ સમઇ અનઇ કેવલસમુદ્ાતની અવસ્થા જાણિવઉં. તેહ કારણ એહે જે વેલાએ કેવલ કર્મપિંડ હુઇ. એવં પનર ભેદ યોગ કહિયા. પુણ એ પનરઇ ભેદ ત્રિહુ મૂલિભેદ જ માહિં અંતર્ભાવ્યા છઇ. તેહ કારણ સૂત્ર-માહિ નો તિવ્ર ઇસિĞકહિઉં. તઉ જઇ કિમ્પઇ પાંચઇ ઇંદ્રિય અનઇ એ ત્રિણિઇ યોગ પાપ-તણાં વિષઇ પ્રવર્તાવીઇ તુ આશ્રવ હેતુ થાઈ, પાપકર્મ લગાડઇ. અનઇ જઈ પુણ્યકાર્યિ પ્રવર્તાવીઇ તઉ પુણ્યકર્મ આણઈ. હવઇ વિરિયાઓ પળવીિિત્ત । પંચવીસ કિરિયા તે સૂત્ર-માહિ ક્રમિહિ નામ-થિકઉ કહઇ છઈ. काइय अहिगरणिया पाउसिआ पारितावणी किरिआ । पाणाइवायरंभिय परिग्गहिआ मायावत्ती अ 11811 मिच्छादंसणवत्ती अप्पच्चक्खाण दिट्टि पुट्ठीआ । पाडुच्चिअ सामंतोवणीअ नेसत्थि साहत्थी ||8|| आणवणि विआरणिया अणभोगा अणवकंखपच्चइआ । अन्नापओग समुदाण पिज्ज दोसेरियावहिया ||?+] ભાવાર્થ : કાયિકી, આધિકરણિકી, પ્રાદ્યેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભકી, પારિગ્રહિી, માયા પ્રત્યયિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી, સ્પષ્ટિકી, પ્રાતિત્યકી, સામંતોપનિપાતિકી, નૈશસ્ત્રકી, સ્વાહસ્તિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગિકી, અનવકાંક્ષાપ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, પ્રેમિકી, ક્રેષિકી અને ઇર્યાપથિકી આ પચીસ ક્રિયાઓ છે. બાલાવબોધ : હવઇ એ પંચવીસ ક્રિયા વખાણઇ છઇ. 124ક્રિયા ભણીઇ કર્તવ્ય. જં કર્મબંધહેતુ ચેષ્ટા-નઉં કરિવઉં તિ ક્રિયા. તે ૨૫. યથા P1/124 યથા ક્રિયા સી કહિઇ ? કર્મબંધન હેતુ ચેષ્ટાનું કરિવું તે ક્રિયા કહીઇ. તે ક્રિયા કિસી પરિ હુઇ તે કહઇ છઇ. કાઇય. અન્યપ્રતોમાં પ્રથમ બે ક્રિયાના પેટાભેદનું વર્ણન નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૭ - Page #220 -------------------------------------------------------------------------- ________________ કાયકી = કાયઇં-શરીરિઇં અજયણાઇ જે વ્યાપાર કીજઇ તે કાયકી ક્રિયા. તે દ્વિવિધ અનુપરતકાયકી, અનુપ્રયુક્તકાયકી. પહિલી અવિરત-હૂઇં હુઇ. બીજી અનુપ્રયુક્ત તે પ્રમાદવંત સાધુ-હૂઇં હુઇ. અધિકરણકી તેહઇ દ્વિવિધ સંયોજનકી, નિવર્તનકી. પહિલી ખડ્ગાદિક-તણી મુષ્ટિબંધ, ઊખલ મુસલાદિક સંયોજી મૂકવઇ કરી. બીજી શકટ, વસ્ત્રાદિક-તણઇ નીપજાવિવઇ. જીવ અજીવ ઊપર જું દ્વેષ, મત્સર કીજઇ તે પ્રાàષિકી ક્રિયા. 125ક્રોધાદિક કરી જં સ્વજીવ, પરજીવ પરિતાપવીઇ, ઊદેગીઇ તે પારિતાપનિકી ક્રિયા. 126પ્રાણ= બાદર એકેંદ્રિય, બેંદ્રિયાદિક સ્વ, પર હસ્તિ જં વિણાસઇ તે પ્રાણાતિપાતિકી ક્રિયા. જં કરસણ, પ્રવહણાદિકિ 127કરી અથવા જીવ, અજીવ-નઇં વિષઇ સંઘટ્ટન, કુટ્ટનાદિકિ કરી આરંભ કીજઇ તે આરંભિકી ક્રિયા. 128જું જીવ, અજીવાદિક-તણઇ વિષઇ અનિવૃત્તિ મૂર્છા ભાવિ કરી ધન ધાન્યાદિક બહુ વસ્તુ-નઉ પરિગ્રહ કીજઇ તે પારિગ્રાહિકી ક્રિયા. માયાઉં કપર્ટિ કરી જં બીજઉં પ્રતીજાવીઇ તે માયાપ્રત્યયકી ક્રિયા. જે જિનવચન સદેહઇ નહીં અથવા જિનવચન-થિકઉ અધિકઉં, ઓછું ઉત્સૂત્ર પ્રરૂપઇ તે મિથ્યાદર્શનપ્રત્યયકી ક્રિયા. જંજીવ, અજીવ-નઇ વિષઇ ભક્ષ, અભક્ષ્યાદિકની નિવૃત્તિ ન કીજઇ, અવિરતિ જિ જં હુઇ તે અપ્રત્યાખ્યાનકી ક્રિયા. જં 129અશ્વ, ગજ વ્યાઘ્રાદિક દેખી તેહની પ્રશંસા કરઇ અથવા કઉતિગ નાટ્યાદિક જોઇવા જાઇ તે દૃષ્ટિકી ક્રિયા. જં સંદેહાદિક પૂછીઇ તે પૃષ્ટકી ક્રિયા પૃચ્છીત્તિ વા | અથવા રાગ, સ્નેહાદિક-થિકઉ જે બાલાદિ હાથિઇં સ્પર્શીઇ તે સ્પષ્ટકી ક્રિયા. જં 130જીવાજીવ આશ્રી રાગ-દ્વેષ કરી કર્મબંધ કીજઇ અથવા અને૨ઉ સાવઘ કરતું દેખી જ સાવઘ કીજઇ તે પ્રાતીત્યકી ક્રિયા. જે 131આપણા આવાસ, = P1/125 ક્રોધાદિક થકો જે સ્વજીવનઇં તથા પરજીવનઇ પરિતાપ-ઉદ્દેગ કીજઇ તે પરિતાપનિકી. P1/126 જે એકેંદ્રિય, બેંદ્રિયાદિક જીવ ઘાત કરઈ તે પ્રાણાતિ. P1/127-L2/127 કરી આરંભ કરઈ તે આરંભિકી. L1/128 હું ધાન્યાદિક બહુ વસ્તુ-નઉ પરિગ્રહણ કરઇ તે પારિ. P1/129 જે કૌતુક જોઈઇ તે દૃષ્ટિકી. P1/130 જે જીવ અજીવ આશ્રી કર્મબંધ કીજઇ તે પ્રાતીત્યકી. P1/131 જે હાથી, વ્યાઘ્રાદિક જોવા લોક મિલિઉ દેખી હર્ષ કીજઇ અથવા તિહાં જઈ મિલીઇ તે સામંતોષનિપાતિકી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ ગજ, વ્યાઘ્ર, નાટકાદિક જોવા અનેક લોક મિલિઉં દેખી સમંત-તઉ સહૂકો વખાણતઉ દેખી હર્ષ કીજઇ અથવા તિહાં જઈ મિલઇ અથવા આપણી કુંડી, સાચી ઉક્ત તણી વાત અનેક લોક જણાવીઇ તેહ પાહિઆધી ચલાવીઇ તે સામંતોપનિપાતિકી ક્રિયા. જં અણઢાંકિઇં ભાજનિ મેહલવઇ કરી જીવ-નઉ નિપાત હુઇ તેહઇ સામંતોપનિપાતિકી ક્રિયા. જં રાજાદિક-તણા આદેશ-થિકઉ અથવા આપહણીઇં યંત્ર, ઢીકલી, ગોલક, શસ્ત્રાદિક તાણીઇ મુકીઇ તે નૈશસ્ત્રિકીક્રિયા. આપણઇ હાથિઇં 132કરી જીવાદિક આહણીઇ અથવા શ્વાનાદિક જીવ-સિહં સસા, ચિડા પ્રમુખ જીવ વિણાસાવઇ તે સ્વાહસ્તિકી ક્રિયા. જીવ-હૂઇં આજ્ઞા દેવઇ કરી અથવા જીવ, અજીવ જં અનેરા-પાહિ અણાવીઇ તે આજ્ઞાપનિકી ક્રિયા. જીવ અનઇ અજીવ સ્ફોટન, વિદારણ કરિવઇ કરી તે વિદારણકી ક્રિયા. જે અત્યંત વિસ્મૃતિ લગઇ કાંઇ અવિધિ વસ્તુ લીજઇ, મૂકીઇ, શૂન્ય-પણઇ ગમનાગમનાદિ કીજઇ તે અનાભોગકી ક્રિયા. જે ઇહલોક, ૫૨લોકિ વિરૂદ્ધઉં આચરીઇ તે અનવકાંક્ષપ્રત્યયકી ક્રિયા. જે મન, વચન, કાય-નઇ દુષ્ટ-પણઇ કરી કાંઇ સાવઘ કીજઇ અથવા કરાવીઇ તે અન્યપ્રાયોગિકી ક્રિયા. અથવા કુંભકાર, સ્વર્ણકારાદિક પાહિ જું 133ઘટ, મુકુટાદિક ઘડાવીઇ તેહઇ અન્યપ્રાયોગિકી ક્રિયા. જં 134ઘણે જણે મિલિ પાપવ્યાપાર કીજઇ સમુદાઇ કર્મ ઊપાર્જીઇ તે સામુદાયિકી ક્રિયા. જે પ્રેમઇં, સ્નેહઇં કરી માયા નઇ લોભ મિશ્રિત ક્રિયા અથવા રાગદીપક વચન કહિતાં જે ક્રિયા કીજઇ તે પ્રેમપ્રત્યયકી ક્રિયા. આપણ-હૂઇં અથવા પર-હૂિઇં જે રોસ અથવા માન ઊપાર્જીઇ અથવા ક્રોધ નઇ માનઇં કરી મિશ્રિત જે ક્રિયા કીજઇ તે દ્રુષિકી ક્રિયા. જં રાગ-દ્વેષ, કષાય રહિત કેવલી-પ્રતિઇં એક કેવલઇ કાયયોગઇં કર્મબંધ હુઇ તે ઇર્યાપથિકી ક્રિયા. 135એ ક્રિયા ઉપશાંત મોહાદિક ત્રિહુ ગુણસ્થાનકે હુઇ. અથવા માર્ગઇં જાતાં આવતાં ચીંતવી પગ મૂકતાં જં અજાણતા જીવવિરાધના હુઇ તેહઇ ઇર્યાપથિકી ક્રિયા. એ પંચવીસઇ ક્રિયા વખાણી. ઇંદ્રિય ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, ક્રિયા ૨૫ એણી પર્દિ આશ્રવ ૪૨ ભેદ હુઇ. એ પાંચમઉ તત્ત્વ. P1/132 ફરી જે શ્વાન, સીંચાણાદિક પાહિ જીવર્સિó સસલાદિક જીવ વિણાસાવીઇ તે. P1/133 જે ઘટ, પટાભરણાદિક કરાવીઇ તેહ નઇ અન્યપ્રાયોગિકી. P1/134-L2/134જે મેલાવતું કરી પાપવ્યાપાર આચરઇ સમુદાય કર્મ ઊપાર્જઇ તે. P1/135 અથવા માર્ગઇ જાતા આવતા અજાણતા જીવની વિરાધના હોઇ તેહઇ ઇર્થાપથિકી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ આઠકર્મનો આશ્રવ અથ આશ્રવતત્ત્વ-માહિં આઠકર્મ-તણઉ આશ્રવ કહઇ છઇ. યથા (૧) જ્ઞાન નઈ જ્ઞાનવંત-તણી આશાતના કરતઉ જ્ઞાનાવરણીકર્મ ઊપાર્જઇ. (૨) ચક્ષુદર્શનાદિક અણસદ્દહિતઉ, અણદીઠઉં દીઠઉં ઇત્યાદિક કહિવઉં, બહુ નિદ્રા-થિક દર્શનાવરણીકર્મ ઊપાર્જઇ. (૩) હિંસા, શોક, ભયાદિકે અસાતાવેદનીયકર્મ ઊપાર્જઇ. (૪) દયા, દેવપૂજા, દેશિવરતિ, અજ્ઞાનતપ, ક્ષમા, સરાગસંજમાદિકે સાતાવેદનીયકર્મ ઊપાર્જઇ. (૫) અરિહંતાદિક-તણી અભક્તિઇં દર્શનમોહનીયકર્મ ઊપાર્જઇ. જેણઇં સમ્યક્ત્વ ન લહઇ. (૬) તીવ્રકષાય, બહુમોહ, સર્વવિરતિ દેશવરતિ-Çઇં અંતરાયકરણ. અચારિત્રગુણાખ્યાન, ચારિત્ર દૂષણાખ્યાન ઇત્યાદિકે ચારિત્રમોહનીયકર્મ ઊપાર્શ્વઇ. જેણઇ શ્રાવક-પણ અનઇ દીક્ષા ન લહઇ. (૭) સ્વદારસંતોષ, અમચ્છરતા, મંદકષાયતા, ઋજુત્વાદિકે પુંવેદ ઊપાર્જઇ. (૮) અનંગસેવા, ઉત્કટકષાય, તીવ્રકામ, પાખંડિ, સ્ત્રીવ્રતભંગાદિકે નપુંસકવેદ ઊપાર્જઇ. (૯) ચપલતા, શઠતા, વંચકતાદિકે સ્ત્રીવેદ ઊપાર્જઇ. (૧૦) ગુણમત્સર, પરોચ્ચાટન, કુમતિ દાનાદિકે અતિ મોહનીય ઊપાર્જઇ. (૧૧) મિથ્યાત્વ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધિકષાય, કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા, હિંસાદિક અવ્રત, ચંચલેંદ્રિયતાદિકે નરકાયુ ઊપાર્જઇ. (૧૨) ઉન્માર્ગ દેશના, માર્ગપ્રણાશ, ગૂઢચિત્તતા, આર્તધ્યાન, સશલ્યતા, અન્ય પ્રતોમાં આઠકર્મનો આશ્રવ નથી વર્ણવ્યો. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ સાતિચારશીલ, માયિત્વ, નીલ, કાપોતલેશ્યા, અપ્રત્યાખ્યાનકષાયાદિકે તિર્યંચાયુ ઊપાર્જઇ. (૧૩) અલ્પપરિગ્રહ, અલ્પારંભ, માર્દવાર્જીવ, કાપોતલેશ્યા, પ્રત્યાખ્યાનકષાય, દાન દેવપૂજાદિકે અનઇ નિઃશીલઇ હૂતાં પૂર્વાલાપ, પ્રિયાલાપાદિક, મધ્યગુણે કરી મનુષ્યાયુ ઊપાર્જઇ. (૧૪) સરાગસંયમ, દેશવિરતિ, અકામ બ્રહ્મચર્ય, અકામનિર્જરા, ધર્માનુરાગ, પાત્રદાન, પીત-પદ્મલેશ્યા, સમ્યકૃત્વાદિકે દેવાયુ ઊપાર્જઇ. આયુ:કર્મ. (૧૫) મન-વચન-કાય વક્રતા, પરવિપ્રતારણ, ચલચિત્તતા, પૈશૂન્ય, મૌખર્ચ, કામણ, પરહાસ્ય, પરવિડંબન, પરકુતૂહલોત્પાદન, વૈશ્યાઘલંકારદાન, દાવાગ્નિદીપન, દેવપૂજાદિકમિસિó ગંધાલંકારાદિક હરણ, તીવ્રકષાયતા, જાતિ, લાભાદિ ગર્વતા ઇત્યાદિકે અશુભનામકર્મ ઊપાર્જઇ. (૧૬) સરલ-પણઇ, જિનપૂજાદિકે, નિગર્વતાદિક ભાવે શુભનામકર્મ ઊપાર્જઇ. (૧૭) અરિહંત, સિદ્ધ, પવયણ ઇત્યાદિ વીસસ્થાનક-માહિં એકઇ કેણઇ બોલિઇં અથવા સર્વસ્થાનક સેવતાં તીર્થંકરનામકર્મ ઊપાર્જઇ. નામકર્મ. (૧૮) અરિહંતાદિકભક્તિ, સિદ્ધાંતરૂચિઇ, થોડઇગર્વિઇં, ગુણરાર્ગિકરી ઉચ્ચગોત્રકર્મ ઊપાર્જઇ. (૧૯) જાત્યાદિક આઠમદ, પરનિંદા, સ્વોત્કર્ષ, પરગુણાચ્છાદન, અણહૂતાંગુણસ્થાપનાદિકે નીચગોત્ર કર્મ ઊપાર્જઇ. ગોત્રકર્મ. (૨૦) હિંસાદિકે, જિનપૂજાવિધ્ને અંતરાયકર્મ ઊપાર્જઇ. એણી પરેિ સામાન્યઇં આઠકર્મ-તણાં આશ્રવ જાણિવા. ત તથા લોકરૂઢિ જં પાપ, પુણ્ય પ્રસિદ્ધ વર્તઇ. તંત્ર શુભઆશ્રવ અનઇં સંવર, નિર્જરા ભેદ રૂપ પુણ્ય. અશુભાશ્રવ ભેદરૂપ પાપ જાણિવઉં. એક આચાર્ય જ શુભકર્મ તે શુભાશ્રવ. જં અશુભકર્મ તે અશુભાશ્રવ. એણી પરિઇં પુણ્ય તત્ત્વ નઇ પાપતત્ત્વ આશ્રવતત્ત્વ-માંહિ અવતારી-નઇ સાતતત્ત્વ માનઇ. ઉત્ત્ત(:) આશ્રવ:। - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ હવઇ છઠ્ઠઉ સંવરતત્ત્વ ૫૭ ભેદે કહઇ. પીપાવનિરોધ: સંવર: | હુઇ તેહના ૫૭ ભેદ યથા – समिइ गुत्ति परीसह जइधम्मो भावणा चरित्ताणि । पण तिग दुवीस दस बार पंच भेएहिं सगवन्ना ।।१६।। ભાવાર્થ : સમિતિ પાંચ, ગુપ્તિ ત્રણ, પરીષહ બાવીસ, યતિધર્મ દસ, ભાવના બાર, ચારિત્ર પાંચ આ સર્વ મળી સત્તાવનભેદ સંવરતત્ત્વના છે. બાલાવબોધ : સમિતિ સિલું કહી ? જે 196ર્જનસિદ્ધાંત-નઇ અનુસારિઇ મન, વચન, કાય કરી એકાગ્ર-પણ શુભક્રિયા-નિપાપ ચેષ્ટા-નઉ કરવી તે સમિતિ કહી. તે પણ ભેદ – ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપાસમિતિ, પારિષ્ટાપનિકાસમિતિ. ઇર્યા ભણી 17માર્ગિ જાઇવઉ તેણઇ કાલિ સાવધાનતા તે ઇર્યાસમિતિ. યથા – જ્ઞાનાદિક-તણઇ આલંબન દિસંતો, લોકવાહિતમાર્ગિ જયણા-તણી ઉપયોગ દેતાં, ધુંસર પ્રમાણ ભૂમિ દૃષ્ટિ જોઈતા હીંડવી તેહની સમિતિ તે ઇર્યાસમિતિ. ભાષા8િ-તણઇ કાલિ સાવધાનતા જે હુઇ, હાસ્યાદિકિ કરી અવ્યાક્ષિપ્ત-પણા મિત, અસાવદ્ય જે અવસરિ બોલિવઉં તે ભાષાસમિતિ. એષણા ભણીઇ ભક્તાદિ વાંછા-તણિ કાલિ સાવધાનતા તે એષણાસમિતિ. જે મુનિ ૪૨ ભિક્ષાદોષ-નવું જોઈવઉં અનઇ તેહઇ દોષ-નર્ક જે ટાલિવવું તે એષણા તેહની સમિતિ તે એષણાસમિતિ. જિમ ભક્ત નિર્દોષ તિમ ઉપધિ, ઉપાશ્રયાદિ નિર્દોષ જોઇઇ. પહિલઉ દૃષ્ટિછે જોઈ પછઇ રજોહરણાદિકિ પુંજી જે કાંઇ પાત્રાદિક લીજઇ, મૂકીઇ તે આદાનનિક્ષેપા કહીઇ. તેહની જે સમિતિ તે આદાનનિક્ષેપસમિતિ. 39ઉચ્ચાર-પાસવણ-ખેલ-જલ-સિંઘાણ પારિઠ્ઠાવણિયા mi36 જે જીવ સિદ્ધાંત-નઇ અનુસારછે શુભચેષ્ટા, શુભક્રિયા કીજઇ તે સમિતિ. La137 માર્ગિ વિધિઈ ગમાગમ કીજઇ તે ઇર્યાસમિતિ. 2138 ભાષા-નઉ નિરવદ્ય-નિઃપાપ બોલિવઉ Lan39 સેલ, જલ્લાદિક-તણઉં અથવા સદોષવસ્તુ-નઉં જે પરિઠવિવઉ તે પારિષ્ટાપનિકી કહી. એ પાંચસમિતિ કહીઇ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ સમિતિ. ઉચ્ચાર = વડિનીત, પ્રશ્રવણ = લઘુનીત, ખેલ = ગલા-નઉ શ્લેષ્મ, જલ્લ = શરીરમલ, સિંઘાન = નાકશ્લેષ્મા, ઉપલક્ષણ-તઉ સદોષ વસ્તુ-તણી વિધિ પરિઝાપન = ત્યજન તેહની સમિતિ તે ઉચ્ચારપારિષ્ટાપનિકાસમિતિ. એ પાંચ સમિતિ. અથ ત્રિણિ ગુપ્તિ – મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. મનોગુપ્તિ ત્રિહુ પ્રકારઇ જાણવી. આરૌદ્રવજ્જ, માધ્યસ્થિકી, આત્મલીનતા. આર્ત રૌદ્રધ્યાન હેતુક જે કલ્પનાજાલ-નઉં છાંડિવી તે 140આર્તિરૌદ્ર વર્ષા. ધર્મધ્યાન હેતુક મધ્યસ્થીવા પરિણામ-નવું જ આશ્રયવઉં તે માધ્યસ્થિકી. રૂડી નઇ વિરૂઇ જે મનોવૃત્તિ તેહ-નઇ રૂંધવઇ કરી, મોક્ષ જાવા-નઇ અવસરિ કેવલી-હઇ જે યોગનિરોધાવસ્થા તે આત્મલીનતા મનોગુપ્તિ. વચનગુપ્તિ દ્વિધા – મીનાવલંબી, અલ્પવાચિકી. આલિ, ભમહિ એવમાદિ કરી સંજ્ઞા-નાં પરિહાર કરી જે મૌનાવલંબ કિજઇ તે મૌનાવલંબિકી. અનઇ કાજિકામિ મુખ આચ્છાદિ અલ્પવચન બોલીઇ તે અલ્પવાચિકી. 142શિષ્ય પૂછઇ – ભાષાસમિતિ નઇ વચનગુપ્તિ-હૂછે વિહરઉ કિસિઉ ? ગુરૂઃ ભાષાસમિતિ તે નિરવઘ બોલિવારૂપ પ્રવૃત્તિ અનઇ વચનગુપ્તિ તે નિરવઘઇ બોલિવાની નિવૃત્તિરૂપ હુઇ. કાયગુપ્તિ દ્વિધા - કાયોત્સર્ગિકી, ચેષ્ટા પરિહારકી. उपसर्गप्रसंगेऽपि [कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते] ।। 240 તે પહિલઉ પ્રકાર મનોગુપ્તિ નઉં. Pl/141-27141 મધ્યસ્થપણાની વૃત્તિ પરિણામનું જે આશ્રયવું તે બીજી મધ્યસ્થિકી મનોગુપ્તિ. LJI42 કો પૂછ-ભાષાસમિતિ અનઇ વચનગુપ્તિ સિવું વિહિરો ? તદા ઉત્તર-ભાષા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : કાયોત્સર્ગથી યુક્ત મુનિના દ્વારા ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીરને સ્થિર રાખવું તે કાયગુપ્તિ કહેવાય છે. બાલાવબોધ : ઉપસર્ગેહિ હંતે જે 143 કાયોત્સર્ગ ન પારઇ અથવા મોક્ષગમનાવસરિ યોગ નિરોધ કરવા જે સર્વથા શરીર ચેષ્ટા-નઉ પરિહાર કરઇ તે કાયોત્સર્ગિકી કાયગુપ્તિ. शयनासन निक्षेपादान [चंक्रमणेषु यः । स्थानेषु चेष्टानियम: कायगुप्तिस्तु साऽपरा] ।। ભાવાર્થ : સૂવું, બેસવું, વસ્તુ લેવી, મૂકવી, ચાલવું વગેરે સંક્રયાઓમાં નિયંત્રણ કરવું તે બીજી કાયગુપ્તિ કહેવાય છે. બાલાવબોધ : 144અણપુંજિઇ હાથ-પગ ન હલાવવું અનઇ રાત્રિ પહિલા પુહર અતિક્રમ્યા પૂઠિ જિ સૂવઉં. તિહાઇ હસ્ત પાદાદિક ઉહા પહાં ન લાંખવું ઇત્યાદિક ચેષ્ટા-નર્ક જે નિયમ તે ચેષ્ટાપરિહારકી કાયગુપ્તિ. એવં સાતભેદ ત્રિ ગુપ્તિના પણિ મૂલભેદ ત્રિણિ જિ. અથ પરીષહ રર – સુધા પરીષહ, તૃષા પરીષહ, શીત પરીષહ, ઉષ્ણ પરીષહ, ડાંસ મસા પરીષહ, અચેલ પરીષહ, અરતિ પરીષહ, ચર્યાપરીષહ, સ્ત્રીપરીષહ, નિષદ્યા પરીષહ, સિજ્યા પરીષહ, આક્રોશ પરીષહ, વધ પરીષહ, વાંચા પરીષહ, અલાભપરીષહ, રોગ પરીષહ, તૃણસ્પર્શપરીષહ, મલ પરીષહ, સત્કાર પરીષહ, પ્રજ્ઞા પરીષહ, અજ્ઞાન પરીષહ, સમ્યકત્વ પરીષહ. મન-નઈ અનગિઈ જે ભૂખ સહીઇ તે સુધા પરીષહ, તૃષા સહીછે તે તૃષ્ણા પરીષહ. જે મન: શુદ્ધિઇ ટાઢિ સહીઇ તે શીતપરીષહ. તાવડ = તાપ સહીઇ તે ઉષ્ણપરીષહ. ડાંસ, મસા, બળતરા, જૂ, માંકણ, માખી પ્રમુખ જીવL2/143-2143જે કાયોત્સર્ગ-નઉ અણપારિવઉ અથવા. Pi/144 રાત્રિ પહિલા હર અતિક્રમ્યા પૂઠિઇં જે સૂવું, અણપૂજિઇ જે હાથ-પગનું અણહલાવવું ઇત્યાદિક ચેષ્ટાનો જે નિયમ તે બીજઉ ભેદ કાયગુપ્તિનો. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ હૃઇ દેહ પીડા કરતાં સહીઇ, તેહ ઉપરિ વેષ જે ન કીજઇ તે દંશપરીષહ. માનોપેત વસ્ત્ર-નઉ જે પરિવર્ડ અથવા જૂને મઈલે વસ્ત્ર દૈન્યપણા-નઉ અણકરિવઉ, ભલેવચ્ચે પહિરે હર્ષ-ન અણકરિવઉ તે અચેલ પરીષહ. 4િ5મોહનીય કર્મોદય-થિકલ ચિત્તવિકારિ ઊપનઇ જે તપ, સંયમ, ચારિત્ર-નઇ વિષઇ અવૃતિ = મન-ની ઊદેગ તે અરતિ પરીષહ. જે 146ગ્રામ, નગરાદિકે અપ્રતિબદ્ધપણઇ રતિ, અરતિ ભાવ છાંડી નિરંતર નવકલ્પિ વિહાર કરિવઉ જિ તે ચર્યા પરીષહ. જે વિસ્ત્રીના રૂપ, અંગ, અવયવ જોવા-નઉ ભાવ ન કીજઇ, રૂપ દેખી ક્ષોભ ન થાઇ, સ્ત્રી-નઇ ગ્રહિ પડિયા દૂતાં જે શીલભંગ ન કરઇ. સ્ત્રીએ ક્ષોભવાઇ નહીં તે સ્ત્રી પરીષહ. 148ઉપાશ્રય સંકીર્ણતાદિક ભાવિ કરી જિહાં શૂન્યગૃહાદિકિ જઈ સજઝાય કીજઇ તે નૈધિકી કહીઇ. તિહાં રહિઉં એકલ હૂતઉ ચિત્ત વિષઇ વિકલ્પ ન આણઇ અનઇ ભયિં કિસિ ન ચીંતવઇ સ્વાધ્યાયનઉ ભંગ જં ન કરઇ તે નિષદ્યા પરીષહ. સિજ્યા ભણીઇ ઉપાશ્રય. ભલઇ અથવા પાડૂબ રહિત હૂતાં અનઇ સમી વિસમી ભૂમિકી સંથારતાં જે મન-નઉ ઊદેગ નહી, જે દુઃખસિયા અહીઆસઇ તે સિજ્યા પરીષહ. જે અન્યાનલોકના શાપ, આક્રોશ, વૈભાષ્ય સહઇ તે આક્રોશ પરીષહ. જે વલોકના મારિયા કુટિયા ક્ષમાઇ કરી સહઇ મન રૂડઉઇ જિ કરઇ તે વધપરીષહ. જે મોટા કુલના ભણી વિહરતઉ લાજ કાણિ ન કરઇ. માધુકરી વૃત્તિ = ભિક્ષાવૃત્તિ કરી છે તે વાંચા (યાચના) પરીષહ. જે શુદ્ધમાન આહારાદિકની અપ્રાપ્તિછે અથવા અણદેણાહાર ઊપરિ મનિ ખેદ ન આણઇ તે અલાભ પરીષહ. રોગ 151ઊપનઇ જે ચિત્તિ અસમાધિ નાણીઇ, જે રોગ અહીઆસીઇ ઔષધ પ્રતિકાર ન કરાવી * પ્રથમ પાંચ પરીષહ નામ માત્રથી જ વર્ણવ્યા છે. Pl/145-9145તપ, સંયમ, ચારિત્ર-નઇ વિષઇ જે અરતિ તે અરતિ પરીષહ. PI/146 જે નિરંતર નવકલ્પિ વિહાર કરવો તે ચર્યાપરીષહ. LJ47-PI/147 જે સ્ત્રી ગ્રહ-નઇ સંકટિ પડિયા થિકા સુદર્શનશ્રેષ્ટિની પરિઇ શીલભંગ ન કરઈ તે સ્ત્રી પરીષહ. PI/I48 જે સ્વાધ્યાય ભૂમિ દુઃખિઇ રહિઆ થકાં આપણા સ્વાધ્યાયનો ભંગ ન કરઇ જે તે નિષદ્યા પરીષહ. 20149 જે લોકના કૂટિયા, મારિયા સહીઇ, ક્ષમા-પણિ કરી-નઇ તે વધુ પરીષહ. La150-P1/150જે માધુકરી વૃત્તિ છે ભિક્ષાવૃત્તિ કરી છે તે વાંચા પરીષહ LJ151 જે રોગ અહીયાસીઈ સનકુમાર રાજર્ષિની પરઇ ઔષધ પ્રતીકાર ન કરાવી તે રોગ પરીષહ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ તે રોગ પરીષહ. કાંટા, ડાભ, શીએ પગ ચીરાણે હૂતે અથવા તૃણ, દર્ભાદિકતણઈ સંથાર સંથારતા કેતીવારઇ દેહ ચીરાઈ તકે હઇ તે મનઇ ઊદેગ નાણાં તે તૃણસ્પર્શપરીષહ. જે ઉષ્ણકાલઇ, શીતકાલઇ, વસ્ત્ર-તણઉં, દેહ-તણઉં મલ ન ટાલીઇ. સ્નાન, અંગોહલિ ન કીજઇ તે મલ પરીષહ. એક-હૂઇ સત્કાર, સન્માન, પૂજા, વિનાયાદિક ભક્તિ હૂતી દેખી-નઇ જે મનિ ખીજઇ નહી તે સત્કાર પરીષહ. જે 15ઘણીઇ પ્રજ્ઞા હૂતીઇ ગર્વ-તણઉ અભાવ અથવા એકહૃઇ ઘણી પ્રજ્ઞા, શાસ્ત્ર પરિજ્ઞાન દેખી આપણ-પાઇ એક ગાથા પાયામાત્રની પ્રજ્ઞા અણહૂતી દેખી-નઇ જે મન-માહિ ઊદેગ ચીંતવઇઆ પાખઇ કિ આપણ અજ્ઞાન-પણ3 અજ્ઞાનકર્મ અહીઆસઇ તે પ્રજ્ઞાપરીષહ, કેતીવારઇ કો પરમત54. નઉ કુદર્શની આત્મસંબંધાદિક કારણિઈ કરી ચારિત્રભ્રંશ કરિવા-નઇ કારણ છે અથવા આપણિ ઝિશાસનિ લેવા-નઇ કારણિ કહઇ, તલ વંચિલ, ફૂડઇ ધર્મિઇ કરી બાપડા છાંડિ પરહઉ એ ધર્મ, ઇત્યાદિક પરદર્શનીને ઘણે કુબોધબોલે સાંભળે હૂતે જં અજ્ઞાનપણા-થિકી ધર્મભ્રંશ ન ઊપજઇ જે સ્થિરધર્મ હુઇ તે અજ્ઞાન પરીષહ. જગ-માહિ ધર્મ નથી, જિન નથી, ઇહલોક-પરલોક નથી ઇત્યાદિક Iકુદર્શનીને બોલિવે કરી જે સમ્યકત્વ જર્જર ન થાઇ અથવા સૂક્ષ્મ વિચાર સાંભળતા તેહ-તણી જે સદૂહણ, પરતીર્થિક-તણાં પ્રભાવ, કલાદિક ભાવ દેખી અક્ષોભ્યચિત્તતા હુઈ તે સમ્યક્ત્વપરીષહ. એ 157બાવીસ પરીષહ. સમg-ત્તિ-પરીસદ એ પદ વખાણિી . Pl/152 જે આદર મહત્ત્વ પામી હતઇ હર્ષ ન પામઈ તે સત્કારપુરસ્કાર પરીષહ. 2-152 એક-હૂઇ સત્કાર, સન્માન હતા દેખી અનઇ આપણ પાહૂઇ સત્કાર સન્માન અણહુતા દેખી-નઇ જં મનિ ખીજઇ નહીં તે સત્કાર પુરસ્કાર પરીષહ. Pl153 એક-નજી ઘણી પ્રજ્ઞા દેખી-નઇ આપણ પારઇ એક શ્લોક, એક પદની પ્રજ્ઞા અણદેખીનઈ જે મન-માહિ ઉદ્વેગ ચીંતવઇઆ પાખઇ જ જે આપણ3 અજ્ઞાનકર્મ અહિયાસઇ તે પ્રજ્ઞાપરીષહ. L2154-P/154પરમત દર્શની ચારિત્ર. PI/155-Pai55આપણઇ મતિ લેવા. 2156 ઇત્યાદિક પરદર્શનને બોલિ કરી જે સમ્યકત્વ જર્જર ન થાઇ તે સમ્યક્ત્વ પરીષહ. Pl/157 એ ૨૨ પરીષહ જિમ શ્રી ઉત્તરાધ્યયન માંહિ સવિસ્તર પ્રકાસિયા છઇ તિમ જાણિવા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ હવઇ વરૂધમ્મો = તિધર્મો ઢરશ મેર | યથા – खंती अज्जव मद्दव मुत्ती तव संजमे अ बोधब्बे । सच्चं सोअं अकिंचणं च बंभं च जइधम्मो ।। ભાવાર્થ : ક્ષમા, નિરભિમાનતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારનો સાધુ ધર્મ છે. બાલાવબોધ : ક્ષતિ = ક્ષમા. જે ક્રોધ ત્યાગ. માર્દવSિ8 = જે સર્વત્ર ગુરૂ પ્રમુખ - હૂછે વિનયકર્મ કરવઇ. માન, અહંકાર ત્યાગ તે માર્દવ. તેહ માર્દવ-હૂછે બીજઉ વિનય ઇસિલું નામ. આર્જવ - માયાત્યાગ. મુક્તિ - નિર્લોભતા. ભલીઇ વસ્તુની પ્રાપ્તિ હૂતી જે લોભ નહીં. તપ = તપો દ્વાદશમેવું | નિયમ, અભિગ્રહ રૂ૫. નિયમ તે કહઇ જે જાવજીવ લગઇ લીજઇ. અનઇ કેતલાદિન લગઇ લીજઇ તે અભિગ્રહ. સંયમ = છજીવ નિકાય-તણી મન, વચન, કાય શુદ્ધિછે જે દયા કીજઇ તે સંયમ. અથવા पंचाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहश्व कषायजयः । दण्डत्रयस्य विरतिश्चेति संयम: सप्तदशभेदः ।। ભાવાર્થ : પાંચ આશ્રવોથી નિવર્તન, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો ઉપર વિજય. મન-વચન-કાયારૂપ ત્રિદંડની વિરતિ એ સર્વ મળી સંયમના સત્તરભેદ છે. બાલાવબોધ : સત્ય = સાચઉ વચન. શૌચ = અચૌર્ય, નિરતિચાર-પણઉં. અકિંચનતા = નિઃપરિગ્રહી10_પણઉં. 16/બ્રહ્મચર્ય = અષ્ટાદશભેદિ શુદ્ધશીલ. એ દશભેદે યતિધર્મ. L2158-Pl/158-24158માદવ – માનત્યાગ. PI/I59-2-159તપ બાર પ્રકારે. સંયમ ૧૭ ભેદિ.સત્ય. શૌચ. L260-PI/162160નિ:પરિગ્રહવં. Pa6i ..............બ્રહ્મવ્રત. એ દશભેદે યતિધર્મ - સાધુધર્મ જાણિવો. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ અથ ભાવના બાર–અનિત્ય, અશરણ, ભવ, એકત્વ, અન્યત્વ, અશૌચ, આશ્રવ, સંવર, કર્મનિર્જરા, ધર્મસ્વાખ્યાત, લોક, બોધિ. यत्प्रातस्तन्न मध्याह्ने [यन्मध्याह्ने न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता] ।। ભાવાર્થ : પ્રાત:કાળે જે હોય છે તે મધ્યાહ્ન નથી હોતું અને જે મધ્યાહ્ન દેખાય છે તે રાત્રે હોતું નથી. માટે અફસોસ છે કે આ સંસારમાં સમસ્ત પદાર્થ અનિત્ય છે. બાલાવબોધ : એ લક્ષ્મી, યૌવન, આયુ, કુટુંબયોગ પ્રમુખ જે અનિત્ય થાઈઇ તે અનિત્યભાવના. इन्द्रोपेन्द्रादयोऽप्येते [यन्मृत्योर्यान्ति गोचरम् । મદો તખ્તતિ : શરથ: શરીરિણામ્ ?] . ભાવાર્થ : અહો ! ઇન્દ્ર, ઉપેન્દ્ર આદિ દેવો, વાસુદેવ, ચક્રવર્તી જેવા મહાસત્તાધીશો પણ મૃત્યુને પ્રાપ્ત થાય છે તો મૃત્યુના આતંક સામે શરીરધારીઓને કોણ શરણરૂપ છે ? બાલાવબોધ : એણઇ સંસારિ દુઃખ વારિવા જિનધર્મ ટાલી અનેરઉ સમર્થ કોઈ નહી ઇસી જે ચિંતા તે અશરણભાવના. श्रोत्रिय: श्वपच: स्वामी, [पतिर्बह्मा कृमिश्च स: । संसारे नाट्ये नटवत् संसारी हन्त ! चेष्टते] ।। ભાવાર્થ : આશ્ચર્ય છે, આ સંસારરૂપી રંગમંચ પર નટની જેમ સંસારી જીવ વિવિધ ચેષ્ટાઓ કરે છે. વિવિધ શરીરોને ધારણ કરતો જીવ ક્યારેક વેદપાઠી બ્રાહ્મણ થાય છે તો ક્યારે ચાંડાલ બને છે. ક્યારેક સ્વામી તો ક્યારેક સેવક, ક્યારેક બ્રહ્મા રૂપે તો ક્યારેક કિડા રૂપે જન્મ લે છે. અન્યપ્રતોમાં દસયતિધર્મના વર્ણન પછી સંયમના સત્તરભેદની ગાથા લખેલી છે. બાર ભાવનાના વર્ણનમાં શ્લોકનું પ્રથમપદ આપી ફક્ત નામ માત્રથી વર્ણન કર્યું છે. નવતત્વ પ્રકરણ બાલાવબોધ L૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ : એહ સંસાર-માહિં ભમતાં જીવ-ઇં કુણ કુણ યોનિ ભલી, પાડૂઇ નથી હુઈ ઇસિસ્તું જં ચિંતન તે ભવભાવના. एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । [ર્માન્યનુમવત્યે: પ્રચિતાનિ મવાન્તરે] [1 ભાવાર્થ : આ જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મૃત્યુ પામે છે. જન્માંતરમાં પોતાના સંચિત કર્મોને એકલો જ ભોગવે છે. બાલાવબોધ : જીવ એકલઉ આવઇ, એકલઉ જાઇ, એકલઉઇ જિ આપણા ઊપાર્જ્ય કંર્મ ભોગવઇ ઇસી જં ચિંતા તે એકત્વભાવના. ભાવાર્થ : શરીર અને આત્માની વિસદશતા જ્યાં સ્પષ્ટ દેખાય છે ત્યાં એવું કહેવું ખોટું નથી કે ધન, બંધુ, સ્વજનો, મિત્રો આદિ આત્માથી ભિન્ન-જુદાં છે. બાલાવબોધ : यत्राऽन्यत्वं शरीरस्य वैसादृश्याच्छरीरिणः । [ધન-વન્યુ-સહાયાનાં તત્રાડન્ધત્વ ન ર્વષમ્] ॥ જીવ નિર્મલ અનઇ કાયા સમલ છઇ, ઇત્યાદિક જીવ નઇ શરીર-તણાં જૂજૂઆં સ્વરૂપ-નઉ જે જં ચિંતન તે અન્યત્વભાવના. બાલાવબોધ : રસાડÇ-માંસ-મેવોચિ-મજ્ઞાશુાન્ત્રવ-ર્વસામ્ । [અશુપીનાં પવું ાય: ચિત્યં તસ્ય તત્ ત: ?] ।। ભાવાર્થ : આ શરીરમાં આહાર કર્યા પછી તેનો રસ બને છે, રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા, મજ્જામાંથી વીર્ય, વીર્યમાંથી આંત્ર, આંત્રમાંથી વિષ્ટા બને છે. આ પ્રમાણે આ શરીર અશુચિનું ભાજન છે તે પવિત્ર ક્યાંથી હોય ? શરીર-તણાં અપવિત્રપણા-નઉ ચિંતન તે અશુચિભાવના. મનો-વાજ-હાય-ખિ [ચો: અર્મ શુમાશુમમ્। यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ] || ભાવાર્થ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ યોગો દ્વારા નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ જીવમાં શુભાશુભ કર્મોનું આગમન-આશ્રવ થાય છે. માટે યોગો ને જ આશ્રવ કહ્યાં છે. બાલાવબોધ : જીવ જેહે-જેહે પ્રકારે કર્મ બાંધઇ તેહ-તેહ ભાવ-નઉ જે ચિંતન તે આશ્રવ ભાવના. सर्वेषामात्रवाणां तु [निरोध: संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा द्रव्य-भावविभेदतः] ।। ભાવાર્થ : બધાં આશ્રવોને રોકવા તે સંવર કહેવાય છે. તે સંવર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. બાલાવબોધ : પાપકર્મ લાગવા-તણાં જે હેતુ છઇ તે નિવારવાનું ચિંતન તે સવરભાવના. संसारबीजभूतानां [कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा सकामाकामवर्जिता] ।। ભાવાર્થ : સંસારના બીજ - કારણભૂત કર્મોનું આત્મપ્રદેશોથી પૃથફ થઈ જવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. બાલાવબોધ : જેહે-જેહે પ્રકારે કર્મ ત્રોડીઇ તેહ-તેહ પ્રકારની જે ચિંતા તે નિર્જરાભાવના. स्वाख्यात: खलु धर्मोऽयं [भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे] ।। ભાવાર્થ : જિનેશ્વર ભગવંતોએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. જેનું આલંબન લેનાર જીવ સંસારસાગરમાં ડૂબતો નથી. બાલાવબોધ : જે જિનધર્મ-તણાં ઉપકાર-તણી ચિંતન તે ધર્મભાવના. कटिस्थकरवैशाख - स्थानकस्थ - नराकृतिम् । દ્રિ પૂર્ણ સ્મત્ત સ્થિત્યુત્ત-વ્યત્મિ:] || નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : કમર ઉપર બંને હાથ રાખી, બંને પગ ફેલાવી ને ઊભેલા મનુષ્યની આકૃતિ સમાન આકૃતિવાળા અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક દ્રવ્યોથી પરિપૂર્ણ લોકનું ચિંતન કરે. બાલાવબોધ : લોક ૧૪ રજુપ્રમાણ, જીવાદિક પદ્રવ્યમય, ઉત્પત્તિ – વ્યય - સ્થિતિ ભાવિ કરી નિત્ય છઇ. તથા અધોમુખ વિસ્તીર્ણ શરાવસંપુટ, ઊપરિ લઘુ શરાવ સંપુટ એણઇ આકારિ ઊર્ધ્વ ૧૪ રાજ પ્રમાણ લોક છઈ. સાતમાં નરગિ વિસ્તાર રાજ સાત, તત: ક્રમહિં ઊપતરાં આવતા રાજ રાજિખૂટતાં પહિલી પૃથ્વીઇ તિર્યગૂલોકિ એક રાજ વિસ્તાર, તતઃ કમિહિ વાધતઇ વિસ્તાર પાંચમાં બ્રહ્મલોક મધ્ય પાંચ રાજ, તત: સાંકડતું લોક-નઇ અંતિ એક રાજિ વિસ્તારિ હુઇ. લોક-નઈ મધ્ય ૧૪ રાજ ઊર્ધ્વ લાંબી એક રાજ વિસ્તારિ ત્રસનાડી છઇ. ત્રસ જીવ એહ જિ-માંહિ ઊપજઇ. તથા મેરૂ મધ્ય અષ્ટપ્રદેશ રૂચક છઇ તિહાં સમભૂતલ કહીઇ. તેહનું અધઊર્ધ્વ નવનવસઈ જોઅણ તિર્યગુલોક હુઇ, તિર્યંન્લોક-તઉ હેઠાં સાધિક ૭ રાજ હુઈ, જેહ કારણ લોક-નઉ મધ્ય ધર્મામૃથ્વી-માહિ જોઅણ જઈ હુઇ તઉ સાધિક એકરાજ રત્નપ્રભા, શેષ શર્કરાદિ પૃથ્વી એકેકઉ રાજ તિર્યંન્લોક-થિક ઊપરાં કિંચિ ન્યૂન ૭ રાજ. યથા – દઉઢ રાજિ સૌધર્મ, ઇશાન એ બે જમલા દેવલોક, અઢઇરાજે સનત્કુમાર, માહેંદ્ર દેવલોક, પછઇ ઊપરિ-ઊપરિ આરિ દેવલોક છઇ, તત્ર ચઉથઉ રાજિ સહસ્ત્રાર, પાંચમા રાજિ આનત, પ્રાણત જમલા અનઇ ઊપહિરા આરણ, અશ્રુત બે જમલા, છઠ્ઠઇ રાજિ ૯ રૈવેયક, સાતમા રાજિ અનુત્તર ૫, સિદ્ધશિલા. સિદ્ધ તે લોક-નઇ અંતિ હુઇ. તથા ૭ પૃથ્વી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, આકાશે રહી છઇ. પાખલિ ધનોદધ્યાદિ વલએ કરી વીંટી છઇ. બિ, ત્રિણિ, ત્રિણિ દેવલોક ક્રમિહિ ઘનોદધિ, ઘનવાત અનઇ વલી તદુભય વટિયા છઇ, ઊપિલ્યા ૪ આકાશ સ્થિત છઇ. ઇમ લોક સ્વરૂપ-તણી જે ચિંતન તે લોકભાવના. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ अकामनिर्जरारुपात् [पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात् त्रसत्वं वा तिर्यक्त्वं वा कथग्चन] ।। ભાવાર્થ : અકામ નિર્જરારૂપ પુણ્યથી જીવ સ્થાવરપણામાંથી ત્રસપણાને પામે છે. અથવા તિર્યંચગતિને પ્રાપ્ત કરે છે. બાલાવબોધ : જે આપણા અનાદિનિગોદ-તણા કાલ – તુ ચડતી પદવી સમ્યક્ત્વરત્ન પામિર્ક છિઇ તેહની જે ચિંતા કરવી તે બોધિભાવના. 162 એણે દ્વાદશ ભાવનાએ કરી મન રૂપીઉ પારૂ ભાવિક હલતુ સ્થિર રહઇ. વરિન I હવઇ પાંચ ચારિત્ર-નવું સ્વરૂપ કહઇ છઇ – सामाइयत्थ पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविशुद्धीयं सुहुमं तह संपरायं च ।। ततो अ अहक्खायं । ભાવાર્થ : - પહેલું સામાયિકચારિત્ર, બીજું છેદોપસ્થાપનીયચારિત્ર, ત્રીજુ પરિહારવિશુદ્ધચારિત્ર, ચોથું સૂક્ષ્મસંપરાયચારિત્ર અને ત્યારપછી યથાખ્યાતચારિત્ર આ પાંચ ચારિત્ર છે. બાલાવબોધ : સામાઇકચારિત્ર, છેદોપસ્થાપનીયચારિત્ર, પરિહારવિશુદ્ધચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર. તત્ર સમઉ = સંપૂરઉ, આય ભણીઇ પુણ્યનઉ લાભ તે સમાય. સમાય-હિ કહીઇ સામાઇક કહીઇ. તે ચતુર્વિધ સામાજીક – સમ્યકત્વસામાજીક, ધૃતસામાઇક, દેશવિરતિસામાજીક, સર્વવિરતિસામાઇક. Pl/i62-22162એ બાર ભાવનાશ્રી યોગશાસ્ત્ર-માહિ કહી છઇ જિમ તિમ સવિસ્તર જાણવી. LIi62 એ દ્વાદશ ભાવના શ્રી યોગશાસ્ત્ર-માહિ જિમ કહી છઇ અથવા ભવભાવના-માહિ જિમ સવિસ્તર કહી છઇ તિમ જાણિવી. * ચાર પ્રકારની સામાઇકનું વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ તંત્ર સમ્યક્ = સાચવું તેહનું ભાવ તે સમ્યક્ત્વ, તેહનું સમાય તે સમ્યકૃત્વસામાઇક. શ્રુત = સિદ્ધાંત તેહ-તણ ભણન તે શ્રુતસામાઇક. દ્વાદશવ્રતરૂપ શ્રાવકધર્મ તે દેવરિત સામાઇક. પંચમહાવ્રતરૂપ સર્વવિરતિસામાઇક. એહ ચિઠું-માહિં ઇહાં સર્વવિરતિસામાઇકિઇ અધિકાર. સર્વવિરતિસામાઇકચારિત્ર તે બિહુ ભેદઇં ઇત્વરસામાઇક, યાવત્કથિત સામાઈક. ઇત્વરસામાઇક્ચારિત્ર તે અલ્પકાલ પ્રમાણ હુઇ. અનઇ પાંચ ભરત, પાંચ ઐરવતક્ષેત્રે દસે જિ થાનકિ પહિલા અનઇ ચઉવીસમાઇ જિ તીર્થંકર-નઇં તીર્થઇ જેહ-રહઇ ઉપસ્થાપના રૂપ વ્રતારોપ નહી કીધઇ તેહ જિ હિઁ એ ચારિત્ર જાણિવઉં, યાવત્કથિત સામાઇકચારિત્ર તે યાવસ્જીવ લગઇ હુઇ. અનઇ પાંચે ભરતે, પાંચે ઐરવતે વિચિલ્યા બાવીશ તીર્થંકર-નઇં તીર્થિ અનઇ મહાવિદેહ ક્ષેત્રિ સવિહિં તીર્થંકર-નઇં તીર્થિ સાધુ-હૂઇં હુઇ. જેહ કારણિ તેહ સાધુ-Çઇં ઉપસ્થાપના ન હુઇ, તેહ કારણ યાવત્કથિત સામાઇકચારિત્ર જ હુઇ. પ્રથમ ચારિત્ર. અથ બીજઉં છેદોપસ્થાપનીય તે કહીઇ જં પૂર્વપર્યાય-નઉ છેદ અનઇ પાંચમહાવ્રતની ઉપસ્થાપના હુઇ, ઈહાં તેહ-ભણી છેદોપસ્થાપન નામ કહીઈ. એહઇ ચારિત્ર બિહુ ભેર્દિ અનતિચાર, સાતિચાર, અતિચાર ચારિત્ર તે ઇત્વ૨સામાઇક ચારિત્રવંત નવદીક્ષિત સાધુ-હૂઇં આરોપાઈ અથવા તીર્થાંતર સંક્રમ કરતાં યાવત્કથિત સામાઇકવંતઇ-Çિઇં આરોપાઈ. 163જિમ શ્રી પાર્શ્વનાથ-થિકઉ કેસીકુમાર ગણધરની પરિચવીસમા તીર્થંક૨-તણી ધર્મ પ્રતિપત્તિઇં પાંચ મહાવ્રતોચ્ચાર કીધઇ હૂતઇ હુઇ. સાતિચાર છેદોપસ્થાપનીય તે કહીઇ 164જે પાંચ મહાવ્રતરૂપ મૂલગુણઘાતક સાધુ-હૂઇં પૂર્વપર્યાય છેદતઉ વલી પાંચ મહાવ્રત-તણઇ ઉચ્ચારિ હુઇ. એ બીજઉ ચારિત્ર. - હવઇ ત્રીજઉં પરિહારવિશુદ્ધિકચારિત્ર તે કહીઇ - પરિહાર ઇસિÛ નામિઇં તપોવિશેષ કહીઇ. તીણઇ તપોવિશેષિઇં કરી આત્મા-હૂઇં શુદ્ધિ, નિર્મલતા હુઇ, એહ કારણ પરિહારવિશુદ્ધિ નામ કહીઇ. એ ચારિત્ર ધરઇ તે મહાત્માઇ પરિહારવિશુદ્ધિક કહીઇ. એહૂં તે બિહુ ભેદે – નિર્વિશમાનક, નિર્વિષ્ટકાયક. જેણઇ સમઈ એ ચારિત્ર સેવીતઉ હુઇ તેણઇ સમઇ P1/163 જિમ શ્રી પાર્શ્વનાથતીર્થ-થકો કેસી ગણધર શ્રી વર્ધમાન-નઇ તીર્થઇ આવિઆ તિવહારઇ પંચમહાવ્રતારોપ કીધઇ શ્રી વીરઇ. P1/164-P2/164% મૂલગુણધાતક સાધુ-રહઇં આરોપીઇ તે બીજઉં. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ નિર્વિશમાનક. આસેવીનઇ મેલ્શીત હુઇ, મેલ્હિી હુઇ તલ તે નિર્વિષ્ટકાયક કહી. એ પરિહારવિશુદ્ધિ સેવતાં નવજણાં એક સરીખાઈ જિ જોઈઇ, તેહ નવ-માંહિ થ્યારિ પરિહારતાના આચરણહાર હુઇ. અનઇ બીજા આરિ તેહની વૈયાવૃત્તિ કરતાં અપરિહારક હુઇ. અનઇ એક કલ્પસ્થિત ગુરૂ-નઈ સ્થાનકિ હુઇ. ઈસી પરિ રહિઆ-થિકાં તે નવઇ એ ચારિત્ર આરાધઇ. તેહ-નઉ તપ ઉષ્ણકાલછે જઘન્ય ચતુર્થ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શીતકાલઈ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, વર્ષાકાલ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ, દસમ, દુવાલસમ, ઇસી પરિ ત્રિદુકાલઈ જૂજૂઈ પરિ તપ તેહ ચિહું પરિહારકનઉ જાણિવઉં, અનઇ પારણઇ બિલિ જિ. અનઇ આરિ અપરિહારકા65 અનઇ પાંચમ કલ્પસ્થિત ગુરૂ તે સદૈવ આંબિલ જિ કરઇ. ઇસી પરિ છમાસ તપ આચરી-નઈ જે પરિહારક હુઇ તે વૈયાવૃજ્યકર થાઇ અનઇ જે વૈયાવૃત્યકર હુઇ તે પરિહાર-પણઉ પડિવજઈ. તેહઈ તિસઇ જિ પરિૉ પૂર્વલ્યાની પરિ આચરઇ છ માસ લગઇ. તિવાર પૂઠિઇ કલ્પસ્થિત આચાર્ય તેહૂ તે છમાસતપ આચરઇ એકલઉં. બીજા સવે પરિચારક હુઇ એ ચારિત્ર સેવતાં અઢાર માસ લગઇ. ઇણી પરિ તિવાર પૂઠિઇં પછઇ કઇ જિનકલ્પ પડિવજઈ. અથવા વલિ ગચ્છ-માહિ આવછે તે નવઇ જણાં. અનઈ એ ચારિત્ર તીર્થકર કહ્નલિ અથવા એ ચારિત્ર 166આસેવતાઇ હઈ જે તેહ જિ કન્વલિ પડિવજઇ પણ અનેરાં કહઈ ન પડિવાઈ. એહ-હિંઇ નવપૂર્વમાઠેરા શ્રુત જાણિવઉં. એહ-ઈ પર્યાય જઘન્ય-તઉ વીસવર્ષ, જન્મકાલ-તઉ ઓગણત્રીસ વર્ષ, ઉત્કૃષ્ટ-તઉ બિહુસ્થાનકિ દેશોનપૂર્વકોટિ. એહ પરિહારતપ વહિતાં તપ પ્રભાવિ કરી દેવાદિક ઉપસર્ગ અનઇ રોગવેદના ન હુઇ. જેહ-રહઈ રત્નાવલી પ્રમુખ તપ હુઆ હુઇ તે સાધુ એ તપ વહઇ. અનઇ જિમ જિનકલ્પી-હિં દેવ અનેથિ ન સંહરઇ તિમ એ તપ વહિતાં ન સંહરઇ. સ્ત્રીવેદ ટાલી બીજા વેદે એ તપ વહઇ. તપ દેતઉ ગુરૂ નિરૂપસર્ગાર્થિ કાઉસ્સગ્ન કરઇ, શુભદિનિઇ દિઇ. પારિહારિક સાધુ વાચનાચાર્ય કન્ડઇ વાંદણા પચ્ચકખાણ કરઇ. વાચનાચાર્ય-તણ પૂછિઉં ઉત્તર દિઇ પણ બીજા કુણહિ-સિઉં વાત ન કરઇ, અક્ષિ મિલઇ પરત ન કરઇ, પ્રાણાંતિઇ અપવાદપદ ન સેવઇ. ત્રીજઇ પુહરિ ભિક્ષા અનઇ વિહાર કરઇ, PI/65-2-165થ્યારિ પરિચારક અનઇ PI/66 ચારિત્ર આરાધના હુઇ જે તેહ પાસિં પડિવાઈ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ શેષ પ્રહરિ કાઉસ્સગિ જિ રહઇ. નવલે શ્રત ન પઢઇ, પૂર્વાધિત જિ સ્મરઇ. એ ત્રીજઉં પરિહારવિશુદ્ધચારિત્ર. ચઉથઉ સૂક્ષ્મસંપરા ચારિત્ર – તેહા બિ ભેદ – વિશુદ્ધમાનક, સંક્તિશ્યમાનક. વિશુદ્ધમાનક તે ક્ષપકશ્રેણિ અનઇ ઉપશમશ્રેણિ6િ7 ધ્યાન બલિઇ ચડતાં જીવ-હૂઇ દસમાં સૂક્ષ્મસંપરાયગુણઠાણાં વેદત્રય, હાસ્યષક, સંજ્વલનકષાયચતુષ્ક-તણાં ઉપશમનિ અથવા પણિ સંજ્વલનલોભ-તણાં ચરમખંડિ અસંખ્યાતભાગિ કરી ઉપશમાવતાં અથવા ક્ષપતાં અંતર્મુહૂર્ત જાણ સૂક્ષ્મસંપરાય ચારિત્ર હુઇ. સંક્તિશ્યમાનક તે ઉપશમશ્રેણિ-થિકઉ પાછા પડતા હુઇ. એ ચઉથઉ સૂક્ષ્મસંપરાયચારિત્ર. પાંચમઉ યથાખ્યાતચારિત્ર તે 168 અગ્યારમાં ઉપશાંતમોહગુણઠાણ અનઇ બારમાં ક્ષણમોહગુણઠાણઇ છદ્મસ્થવીતરાગ-હૂછે અનઇ કેવલી-હૂઈ હુઇ. છબસ્થ વીતરાગ તે બિહુ ભેદે હુઇ – એક ઉપશામક, બીજા ક્ષપક. ઉપશામક તે ઉપશમશ્રેણિ ઇગ્યારમઇગુણઠાણઈ યથાખ્યાતચારિત્રિ અંતર્મુહૂર્ત રહી પછઇ આઉખઉં પૂરી સર્વાર્થસિદ્ધિઇ જાઇ. અનઇ કુણહુ એક વલી કિસાઈ હેતુ-થિકઉ કષાયવૃદ્ધિ કરી પાછલે ગુણઠાણે આવઇ. કેટલી મિથ્યાત્વગુણઠાણઇ પણિ આવઇ, પણિ ક્ષપકશ્રેણિછે ચડિઉં જીવ યથાવાતચારિત્ર લાધા પૂકિંઇ અંતર્મુહૂર્ત કેવલી થાઈ. તુ તેહઈ બિહુ છદ્મસ્થ - હુઈ યથાખ્યાત હુઇ. કેવલીઇ બિહુ ભેદે – સયોગિકેવલી, અયોગિકેવલી. તેહઈ બિઠું-હુઈ યથાવાતચારિત્ર હુઇ. એ પાંચચારિત્ર કહિયા. એતલઇ પાંચ ચારિત્ર, પાંચ સમિતિ, ત્રિણિ ગુપ્તિ, બાવીસ પરિષહ, દસ યતિધર્મ, બારભાવના એવં સત્તાવન ભેદે સંવરતત્ત્વ બોલિઉ છઠ્ઠલે. હવઇ સાતમ નિર્જરાતત્ત્વ બારે ભેદે કહઈ છઇ –– बारसविहं तवो निज्जरा य बंधो चउविगप्पो अ । पगइ-ठिई-अणुभाग-प्पएसभेएहिं नायब्बो ।।१७।। Pl/i67 ..... શ્રેણિ ચઢતા હુઇ. બીજું સંક્તિશ્ય. 2-168 તે છદ્મસ્થ વીતરાગ-રહઇ અનઇ કેવલજ્ઞાની-પ્રતિ હુઇ. PI/169_Pa69ઇસિ પરિ પાંચઇ ચારિત્ર સંક્ષેપઇ કહિઆ. સવિસ્તર તો આવશ્યકાદિક થકો જાણવા. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : બાર પ્રકારનો તપ તે નિર્જરાતત્ત્વ છે. પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશના ભેદથી બંધતત્ત્વ ચાર પ્રકારનું જાણવું. બાલાવબોધ : બારે ભેદે જિ તપ તે નિર્જરા કહીઇ. બાર ભેદ તે કેહા ? યથા બાહ્ય, છ અત્યંતર બાહ્યભેદ : अणसणमूणोअरिआ वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।। ભાવાર્થ : ઓછું ખાવું, વૃત્તિસંક્ષેપ અનશન = ઉપવાસ આદિ કરવા, ઊનોદરી = = ઇચ્છાઓને રોકવી, રસપરિત્યાગ વિગયનો ત્યાગ કરવો, કાયકલેશ શરીર દ્વારા કષ્ટસહન કરવા, સંલીનતા = ઇંદ્રિયોનો નિગ્રહ કરવો. આ છ બાહ્યતપ છે. બાલાવબોધ : = છ અનશન તે બિહું ભેદે - એક ઇત્વર, બીજઉં યાવત્કથિક, 170ઇત્વર તે જ દેશ-તઉ કેતલઇ વેલા અથવા કેતલાઈ દિવસ ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમ પ્રમુખ તપિ ભોજન-નઉ ત્યાગ તે ઇત્વર અનશન કહીઇ. એણઇ તપ એક પાણી ટાલી બીજઉ આહાર ન કલ્પઇ. તથા ચતુર્થિ તપિ નવ પાણી કલ્પઇ. તઘથા——— उस्सेइमं संसेइमं चाउलोदगं तिल तुस जवाणं । आयामं सोवीर सुद्धवियडं जलं नवहा 11 P1/170-P2/170પહિલું ઇત્વર તે ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ. બીજું યાવસ્જીવ લગઇ તે યાવત્કથિક. = L2/170 ઇત્વર તે થોડી વેલાં હુઇ. ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ યાવત્ કથિત જાવજીવ લગા જાણવઉં. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : લોટનું ધોવણ, શાક - ધાન્ય બાફીને ઓસાવેલું પાણી, ચોખાના ધોવણનું પાણી, તલના ધોવણનું પાણી, ભુંસાનું ધોવણ, જવનું ધોવણ, ઓસામણ, છાશની આછ અને શુદ્ધ ઉકાળેલું પાણી આ નવ પ્રકારના પાણી ઉપવાસમાં કહ્યું છે. ઉપવાસમાં કેવા અને કેટલાં પ્રકારનું પાણી કહ્યું? બાલાવબોધ : છદ્ધિ તપિ આદ્ય ત્રિણિ પાણી વર્જી તિલોદક પ્રમુખ છ પાણી કલ્પ. અઠ્ઠમતપ આદ્ય છ પાણી વર્જી આયામાદિક અંતિમ ત્રિણિ પાણી કલ્પઇ. અઠ્ઠાએ ઊપરિઇ તાપ અનઇ બીજઇ યાવસ્કથિક અનશનિ એક ઊકાલિયા પાણી ટાલી અનેરઉં જલ ન કલ્પઇ. જ યાવત્રુથિક અનશન તે પાવજીવ પ્રમાણ ભોજન ત્યાગ. ઊનોદરતા – પનર કવલ-થિક પ્રતિદિન એકેક કવલ ઉછઉ કીજઇ, પનરદિન પૂઠિઇ વલી એકેક કવલ પ્રતિદિન ચડાવીઇ તે ઊનોદરી કહી. ઇત્યેવમાદિક ઘણી પરિ ઊનોદરી હુઇ. વૃત્તિસંક્ષેપ – જે 17 શ્રી વીર જિનની પરિઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આશ્રયી ચતુર્વિધ નિયમ લીજઇ તે વૃત્તિસંક્ષેપ. અથવા દાતિ, એકલધરા પ્રમુખ પચ્ચખાણ જે કીજઇ. રસત્યાગ – 72જં સરસ વસ્તુ અનઇ વિકૃતિ-નઉં રસાદિક-નઇ ત્યાગ તે રસત્યાગ. કાયકલેશ – જે લોચ, આતાપના, શીતાદિક કષ્ટ-નઉ સહિવઉં, આસન-તણ કરણ તે કાયકલેશ. સંલીનતા – તે ચિહું ભેદે – ઇંદ્રિય સંલીનતા, કષાયસલીનતા, યોગસંલીનતા, વિવિક્તચર્યાસલીનતા. ઇંદ્રિયસંલીનતા તે કહીઇ – જે પાંચઇ ઇંદ્રિય પ્રસારતાં ગોપવીઇ, સંકોચીઇ. કષાય સંલીનતા તે કહીઇ – જે ચિહુ કષાય-નઉ પ્રસર હુતુબ જિ વારીઇ યોગસંલીનતા તે કહીઇ – જે મન, વચન, કાય પ્રસરતાં ગોપવી રાખી છે. વિવિક્તચર્યાસલીનતા તે કહીઇ – જે સ્ત્રી, PI/71-21719 શ્રી વર્ધમાનની પરિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આશ્રી કરી નઇ નિયમ લીજઇ તે વૃત્તિ સંક્ષેપ કહીઇ. PI/172-22172જે વિકૃતિ-રસાદિકનો ત્યાગ કીજઇ તે રસત્યાગ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચી સહિત ઉપાશ્રય-નઉં વર્જવલું. ઇસીપરિ છ ભેદિ બાહ્યતપ કહી બાહ્ય 73 તે ઇસ્યા ભણી જિહ કારણ જિનમત-થિક બાહ્યમિથ્યાત્વી તેહઇ એ છ બોલ તપોરૂપ-પણઇ જાણઇ, માનઇ એહ કારણ બાહ્ય કહી અથવા બાહિરિ લોક-માહિ એ તપ કીજતઉ જાણીઇ એક કારણ બાહ્ય. હવઇ આત્યંતર તપ છએ ભેદે યથા – पायच्छित्तं [विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ अभितरओ तवो होइ] ।। ભાવાર્થ : પ્રાયચ્છિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે પ્રકાર આવ્યંતર તપના છે. બાલાવબોધ : પ્રાયશ્ચિત્ત ભણી પ્રાયો=બાહુલ્થિ ચિત્ત નિર્મલ થાઇ તે. પ્રાયશ્ચિત્ત દસ ભેદે યથા - आलोयण पडिक्कमणे मीस विवेग तहेव उस्सग्गे । तव-छेअ-मूल अणवठ्ठप्पा य पारंचिए चेव ।। ભાવાર્થ : આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર (તદુભય), વિવેક, ઉત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક આ પ્રાયચ્છિતના દસ પ્રકાર છે. બાલાવબોધ : 174જે અતિચાર સિદ્ધાંત-તણાં જાણ ગુરૂ આગલિ કહિતાઇ જિ પાપ છૂટીઇ તે આલોઅણ પ્રાયચ્છિત્ત. જે અતિચાર વલી નહી કીજઇ ઇસિઇ ભાવિ PI/173 બાહ્ય સ્યા ભણી કવિરાઇ ? જેહ કારણ બાહ્ય મિથ્યાત્વી તેહઇ તે એ છએ છે બોલ તપોરૂપ પણ માનઇ એહકારણ બાહ્ય તપ કહી. La173 બાહ્ય સ્યા ભણી કહી ? જેહ કારણિ બાહ્યમિથ્યાત્વી તેણે તપ છઇ બોલ તપોરૂપ પણઇ જાણઇ માણઇ એહ કારણ બાહ્ય કહીઇ. અથવા બાહ્યદ્રવ્યની અપેક્ષા કરઇ એહ કારણ બાહ્યતા. PI/I7-P2/17-L274એ દશ પ્રાયચ્છિત્ત સ્વરૂપ છેદગ્રંથના જાણ ગુરૂ જાણઈ. * નોંધ : દસ પ્રાયશ્ચિત્તના નામ ગાથારૂપે જ આવ્યા છે વર્ણન કર્યું નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમી, નિવર્સી મિચ્છામિદુક્કડું દેતાઈ જિ છૂટીઇ તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. જે અતિચાર ગુરૂ-હિં આલોયણ આલોઇ અનઇ શુદ્ધઇ મનિઇ મિચ્છામિદુક્કડ દેઈ સૂઝીઇ તે આલોચના પ્રતિક્રમણ બિહું ભાવિ કરી મિશ્ર પ્રાયશ્ચિત્ત. જેણઇ અસૂઝતઇ આહારાદિક અજાણતાં લીધઇ, જાણ્યા પૂઠિઇ તેહ પરિઠવતાં સુદ્ધિ હુઈ તે વિવેક પ્રાયશ્ચિત્ત. દુઃસ્વપ્ન, ખલિતાદિક અતિચાર તલ કાઉસ્સગ્નિ છૂટીઇ તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત. જે અતિચારિ તપ કરી સૂઝીઇ તે તપ પ્રાયશ્ચિત્ત. જેણઇ અતિચારિ પાછિલઉ વ્રત પર્યાય છેદીઇ તે છેદ પ્રાયશ્ચિત્ત. જેણઈ અતિચારિ વલી નવઉ વ્રતોચ્ચાર કરાવી તે મૂલ પ્રાયશ્ચિત્ત. જેણઈ અતિચારિ વિશિષ્ટઉં,મોટઉં તપ કરીતઉ વલી વ્રતારોપ યોગ્ય હુઇ તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. જેણઇ અતિચારિ લિંગ, તપ, કાલ-તણાં પારિઅંચઇ જાઇ અનઇ દીક્ષા કરી તપિ કરી કેતલઈ કાલિ ન સૂઝઇ. ઇત્યર્થ: પણિ બાર વરસિ સિદ્ધસેન દિવાકરની પરિજિનશાસનિ પ્રભાવના કરઇ તુ સૂઝઇ તે પારાંચિત પ્રાયશ્ચિત્ત. એ દસવિધ પ્રાયશ્ચિત્ત આત્યંતર તપિ પહિલઉં ભેદ. વિનયે સાતે ભેદે 75 – જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનોવિનય, વચનવિનય, કાયવિનય, ઉપચારવિનય. પાંચ જ્ઞાનની જે સદુહણા, ભક્તિ વિશેષ તે જ્ઞાનવિનય. જે સમ્યકત્વ સદુહણા, સમ્યક્ત્વધારી ઊપરિ ભક્તિ તે દર્શનવિનય. પાંચચારિત્ર-નઉ જે સદુહણા, સમ્યગાચરણાદિકિ કરી તે ચારિત્રવિનય. આચાર્યાદિક, ગુરૂ ઊપરિ જે મનની ભક્તિ તે મનોવિનય. ગુરૂ સ્તુત્યાદિક-નઈ કરિવઇ તે વચન વિનય. ગુરૂ પ્રતિઈં અભ્યત્થાનાદિકિ કરી તે કાયવિનય. કન્કલિ બઇસવઇ, છંદાનુવર્તના, દુઃખ પ્રતિક્રિયા, સુખ પૃચ્છા, દેશકાલાનુરૂપ આચરવઇ કરી, ઉપચારવઈ કરી તે ઉપચારવિનય. અથવા અરિહંત, સિદ્ધ, ચૈત્ય, શ્રત, ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, સંઘ, દર્શન. ઇહ દસ-ઇ ભક્તિ, પૂજા, સારસંભાલ, સ્તુતિ કીજઇ. અવર્ણવાદ, આશાતના કરતાં લોક વારીઇ એ દસવિધ વિનય. આત્યંતર તપ-નઉ બીજઉ ભેદ. વૈયાવૃત્ય દસ પ્રકાર – आयरिय उवज्झाये तवस्सि सेहे गिलाण साहूसु । समणुन्न संघ कुल गण वैयावच्चं हवइ दसहा ।। PI/175 વિનય તે સાતે પ્રકારે. Pa75 વિનય તે સાતે પ્રકારે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, સાધુ, સમનોજ્ઞ, સંઘ, કુલ, ગણ એ દસ વૈયાવૃત્યના ભેદ છે. બાલાવબોધ : 176આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવદીક્ષિતશિષ્ય, ગ્લાન=માંદા-નઉ, પંચમહાવ્રતધારક સાધુ યદ્વા સ્થવિર એહ-ન વૈયાવૃત્ય. સમન્ન તે જે ગુણે કરી મનોજ્ઞ, ઉત્કૃષ્ટા હુઇ તે સાધર્મિક જાણવા તેહનું વૈયાવૃત્ય તે સમનોજ્ઞ વૈયાવૃત્ય કહીઇ. સંઘ =ચતુર્વિધ સંઘ તેહનું વૈયાવૃત્ય તે સંઘવૈયાવૃત્ય કહીઇ. સંઘ વૈયાવૃત્ય તેહના પ્રૌઢકાર્ય કરિવા તણઉં જાણિવઉં. કુલ =ચંદ્રકુલાદિક, જં એક આચાર્યની પરંપરા તે કુલ કહીઇ, તેહ-નઉ હૈયાનૃત્ય તે કુલવૈયાવૃત્ય ગણ =જું ઘણા કુલ-નહં સમુદાય તે ગણ હીઇ તેહ-નઉ વૈયાવૃત્ય તે ગણવૈયાવૃત્ય. તત્ર આચાર્યાદિક સાત-ઙૂઇં તેરે ભેદે વૈયાવચ્ચ જાણિવઉં. ભાત, પાણી, આસન, વસ્ત્ર, ઔષધ-તણવું દાન, ઉપકરણ-તણી પડિલેહણા, ઉપાશ્રયાદિકિ આવતાં દંડક ગ્રહણ, ચરણ પ્રમાર્જન, માર્ગ સાહાય્ય, દુષ્ટ ચોરાદિક-તઉ રક્ષણ, કાયકીમાત્રક, ઉચ્ચારમાત્રક, શ્લેષ્મમાત્રક ત્રય-તણ અર્પણ. એ દસે ભેદે વૈયાવૃત્ય. ત્રીજઉ આપ્યંતરતપ. સ્વાધ્યાય પંચ ભેદ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. વાચના તે જં ગુરૂ કઇ સિદ્ધાંતાદિક-તણઉ વાંચિવઉં. પૃચ્છના તે જં ગુરુ કહઇ અર્થ પૂછીઇ. પરાવર્ત્તના તે – જં સિદ્ધાંત'77 ગણીઇ. અનુપ્રેક્ષા તે જં મનિ સિદ્ધાંત-તણઉ સૂત્ર, 178અર્થ ચીંતવઈ. ધર્મકથા તે 17 પુણ્યપાપના દૃષ્ટાંત પર-હૂઇં પ્રકાસીઇ. એ ચઉથઉ આપ્યંતર તપ. -- ધ્યાન ચતુર્ભેદ આર્તધ્યાન, રૌદ્રધ્યાન. ધર્મધ્યાન, શુક્લધ્યાન. નિર્જરા હેતુ છેહલ્યા બિં ધ્યાન હુઇ. એ પાંચમઉ આપ્યંતરતપ, ―――― P1/176-P2/176-L2/176 વૈયાવચ્છં હવફ વસહા। આચાર્ય. અન્યપ્રતોમાં વૈયાવચ્ચના તેર ભેદ બતાવ્યા નથી. P1/177-P2/177-L2/177 સિદ્ધાંત નિરંતર ગુણીઇ. P1/178 સૂત્રાર્થ ધ્યાઇઇ, ચિંતવઇ. / L2/178 સૂત્રાર્થ ધ્યાઇઇ. P1/179-P2/179જે ધર્મ હેતુ પુણ્ય-પાપના દૃષ્ટાંત પ્રકાસીઇ. L2/179 જે પુણ્ય હેતુ પુણ્ય પાપ દૃષ્ટાંત પ્રકાસીઇ. * નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ બિહુ ભેદે – દ્રવ્યોત્સર્ગ, ભાવોત્સર્ગ, દ્રવ્યોત્સર્ગ તે – જે બાહ્યવસ્તુ, દેહ, પરિગ્રહ, ભક્તાદિ-નઉ જે ત્યાગ તે દ્રવ્યોત્સર્ગ. ભાવોત્સર્ગ તે – ક્રોધાદિક જે સર્વ પાપસ્થાનક છાંડીઇ તે ભાવોત્સર્ગ. એ 18છઠ્ઠઉ ભેદ આત્યંતરતપ-નઉ. - એણઇ એકેકઇ બોલિ કેવલજ્ઞાન ઊપાર્જીઇ. એહ-હિં અંતરંગ-પણ સ્યા ભણી ? 18'જેહકારણ એહ તપની વાર્તા મિથ્યાત્વી લોક ન જાણઇ. એણઇ હેલા માત્રિ કર્મ ક્ષપાઇ. જિનમતઇ જિનઈ મધ્ય એ બોલ મોલાંગ ભણી માનીઇ. અથવા અંતરંગ ભણીઇ મન તેહ-નઉ વ્યાપાર ઇહાં પ્રધાન હુઇ તે અંતરંગ. એણે બારભેદે નિર્જરા = કર્મક્ષપણ હુઇ. તે નિર્જરા બિહુ ભેદ– સકામનિર્જરા, અકામનિર્જરા. સંયમી-હૂઈ જાણી-નઇ કષ્ટ આદરી કર્મ ક્ષપતાં સકામ નિર્જરા. જે અવિરત, તિર્યંચાદિક-હૂછે મનની અણવાંછા કષ્ટ સહિત કર્મક્ષપઇ તે અકામનિર્જરા. એ બારેમે નિર્જરાતત્ત્વ વખાણિઉં. હવઇ આઠમલે બંધતત્ત્વ કહઈ છઇ – વંઘો વર્ષવિગMો ચ = વંધશ્ચતુર્વિજ્ય: | બંધ તે કહીઇ- 182જે સકષાયાદિકપણા-થિકઉં જીવ-ઇ કર્મયોગ્ય પુદ્ગલ-નઉ અંગીકરવઉં. જીવ-હુઇ કર્મ-સિઉં અગ્નિ-લોહ, ક્ષીરનીરની પરિ જે સંયોગ તે બંધ કહીઇ. તે બંધ ચિહુ ભેદે યથા – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. એહ ચિહુ પ્રકૃત્યાદિક-તણઉ અર્થ કહઇ છઇ. પ્રકૃતિ"83 ભણીઇ આઠકર્મ-તણઉ આપણઉ-આપણ૩ સ્વભાવ. સ્થિતિ ભણીઇ La180-PI/182180એ છએ ભેદે અંતરંગ તપ કહીઇ. અંતરંગ-પણ સ્યા ભણી કહીછે ? Pl/18ા જેહ કારણ મિથ્યાત્વી લોક એહ ૬ બોલ પ્રતિ મોક્ષાંગ-પણઉં ન જાણીઇ, જિનમતી જ એ ૬ બોલ જાણીઇ મોક્ષ પ્રાપ્તિ હેતુ એહ ભણી અંતરંગ એ તપ કહીઈ. એ બારે ભેદે નિર્જરાતત્ત્વ વખાણિઉં. L2181 જેહકારણ મિથ્યાત્વી લોક એહ ક બોલ પ્રતિ મોક્ષાંગ-પણી ન જાણીઇ, જિનમતી જ એ બોલ મોક્ષ પ્રાપ્તિ હેતુ માનીઇ અથવા મનોવ્યાપાર-નઉ પ્રધાન્ય-પણી હુઈ હાં, અથવા બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન કરઇ એક કારણિ અંતરંગ તપ કહઇ. એ બારે ભેદે નિર્જરાતત્ત્વ વખાણ. PI/182 જે જીવ કર્મ યોગ્ય પુદ્ગલ અંગીકરઇ. હવઇ પ્રકૃતિબંધ તે કિસિહે કહીછે ? Pl/183-L2183 જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, અંતરાય, આઉખું, નામકર્મ, ગોત્રકર્મ એ આઠઇ કર્મ જીવઇ જૂજૂઓ-જૂજૂ બાંધીઇ તે પ્રકૃતિબંધ. અનઇ આઠઇ કર્મ જૂજૂઆ-જૂજૂઆ બોલ પ્રતિ ઉપહણઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ આઠકર્મ-તણઉં અવસ્થાનકાલ. અનુભાગ184 ભણી આઠકર્મ-તણાં શુભઅશુભરસ. પ્રદેશ185 ભણીઇ કાર્મણવર્ગણા-તણાં દલિક. જં પરિણામ વિશેષિઇ કર્મદલિક લેઇ પ્રયત્ન વિશેષિઇ અઠ્ઠાવનસઉ પ્રકૃતિરૂપ પરિણમાવિવઉ તે પ્રકૃત્તિબંધ. કર્મ-તણી કાલસ્થિતિ-તણઉં કરિવઉં તે સ્થિતિબંધ. આઠહકર્મ-નવું શુભ-અશુભ, તીવ્ર-તીવ્રતર રસ-નવું કરિવઉં તે રસબંધ. જં જીવને પ્રદેશ-પ્રદેશે આઠકર્મના કર્મવર્ગણાદલાદિક સંખ્યાત, અસંખ્યાત, અનંત દલસંચય-તણકે બાંધિવઉં તે પ્રદેશબંધ. એ આરઇ પ્રકાર મોદક-નઇ દષ્ટાંતિ ભાવિવા. જિમ 186કણહલે મોદક વાતબ હુઇ, કો પિત્તબ હુઇ, કો શ્લેષ્મા-હૂઈ હણઇ, કો અપરરોગ-હૂછે હણઇ. તિમ કુણહુ કર્મ જ્ઞાન-હૂછે હણ, કુણહુ કર્મ દર્શન-હૂઇ હણઇ, કુણહુ લાભ-હૂછે હણઇ ઇત્યાદિ એ પ્રકૃતિ આશ્રી. એક મોદક પણ રહઈ, એક મોદક માસ રહઈ, કો દઉઢ માસ રહઈ, કો બિ માસ રહઇ એ સ્થિતિ આશ્રી. કો મોદક મધુર હુઇ, કો ચરકલ, કો કડલે, કો કસાયલઉ તિમ વલી કેહા એક-નઉં બિમણઇ, ત્રિમણઇ અધિક અધિકેરઉ મધુર કડુકાદિક રસ હુઇ એ રસ આશ્રી. પ્રવેશ ફસંય | એક મોદક પાસેર-નવું હુઇ, કો અપશેર-નઉ હુઇ, કો સેર પ્રમાણ હુઇ એ પ્રદેશ આશ્રી. એણી પરિ કર્મ તેહૂ તે જાણિવર્ક, તદ્યથા - - જિમ નિર્મલીઇ દૃષ્ટિ પડિઇ આવરી હૂતી કાંઈ દેખઇ નહી તિમ જેણઇ કમિ આવરિલે જીવ જ્ઞાનમય હૂત કાંઇ ન જાણઇ તે જ્ઞાનાવરણીયકર્મ. જ્ઞાનબ કહી. દર્શનાવરણીકર્મ પ્રતિહાર સરિખઉ. જેહ-નઈ પ્રતિહાર ન મહેહલઇ Pl/184-2/184રસબંધ તે કહીજ જે તેથઇ આઠહ કર્મ-ની તીવ્ર વિપાક આપણઈ આપણઇ આવરણ પ્રકારઇ કરી તીવ્ર-તીવ્રતર દુઃખાદિક દેવા-નઇ સ્વરૂપઇ જે હોઇ તે રસબંધ કહીઇ. Pl/185-P2185જે જીવ-નઈ પ્રદેશ-પ્રદેશે આઠહ કર્મ પ્રદેશ-નવું એતલા-એકલાં એક પ્રદેશ પ્રમાણ-નઉ બાંધવું તે પ્રદેશ બંધ કહીઇ. એ ચ્યારઇ પ્રકાર મોદક. PI/186-22186 કેહઉ એક મોદક વાય-પ્રતિ હણ, કેહઉ એક પિત્ત-પ્રતિઇ હણ, કેહ એક શ્લેષ્મા-નઇ હસઇ, ઇમ કેહઉ એક બીજા રોગ-પ્રતિ હણાઇ તિમવલી એકમોદક પક્ષ, દિવસ રહઇ અન્ય પ્રતોમાં આકર્મના ઉપમાન તથા તે કર્મ કયા ગુણનો ઘાત કરે તે વાત નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Page #245 -------------------------------------------------------------------------- ________________ તેહ-નઇં જોવાવા છતાંઇ હૂંતા રાજા-તણવું દર્શન ન હુઇ. તિમ જેણઇ કર્મિઇં આવર લોચિન દેખઇ નહીં, બીજું ઇંદ્રિયે વિષય ન લહઇ, અવધિદર્શન ન લહઇ, ઊંઘ ઘણી લહઇ તે દર્શનાવરણીકર્મ. દર્શન-હૃઇં ઘાતક. જિમ મધુખરડી ખાંડાની ધાર લિહીતી હતી મધુર-પણઉ દેખાડઇ અનઇ જિહ્વા છેદ કરઇ તિમ જે કર્મ સુખ-દુઃખ દિઇ તે વેદનીયકર્મ. જિમ મઘ પીધઉં ચેતના ફેડઇ તિમ જે કર્મ જીવ-હૂઇં સમ્યક્ત્વ, ચારિત્ર ચેતના ટાલઇ તે મોહનીયકર્મ. સમ્યક્ત્વ, ચારિત્ર-Çઇ ઘાતક. જિમ કોઈ હેડિ પડિઉં હેડિ ભાગી વિણ ન છૂટઇ તિમ જેણઇ કર્મિઇ જીવ એક ભિવ રહઇ તે આયુકર્મ હેડ સરીખઉ. જિમ ચિત્રકાર ચીતરતુ સવિ ગજ, તુરંગ, નર-નારી પ્રમુખ પદાર્થ આપણે-આપણે ભાવે, વર્ણિ, આકારિ ચીતરઇતિમ જેણઇ કર્મિ આપણેઆપણે ભાવે સવિ નીપજઇ તે નામકર્મ ચિત્રકાર સમાન. જિમ કુંભકાર ઉત્તમ કલશાદિક અનઇ અધમ ભૂંભલી પ્રમુખ કરઇ. તિમ જે કર્મ રૂડઉં, પાડઉં ગોત્ર કરઈ તે ગોત્રકર્મ કુંભકાર સમાન. જિમ ભંડારી-નઇં અણદીધઇ રાજા દેઈ-લેઈ, ભોગવી ન સકઇ. તિમ જેણઇ કર્મિઇં જીવ દાનાદિક કરી ન સકઇ તે અંતરાયકર્મ. ભંડારી સરિખવું. એ આઠ મૂલપ્રકૃતિ. તત્ર જ્ઞાનાવરણી ૫ ભેદે, દર્શનાવરણી ૯ ભેદે, વેદનીય ૨ ભેદે, મોહનીય ૨૮ ભેદે, આયુ: ૪ ભેદે, નામ ૧૦૩ ભેદે, ગોત્ર ૨ ભેદે, અંતરાય ૫ ભેદે એવં ૧૫૮ = અઠ્ઠાવનસઉ પ્રકૃતિ. * તંત્ર ૪૨ પુણ્ય પ્રકૃતિ, ૮૨ પાપ પ્રકૃતિ એવં ૧૨૪ પ્રકૃતિ બિહું તત્ત્વમાહિં વખાણી. અનઇ શુભ, અશુભ વર્ણચતુષ્ક સ્થાનકિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-તણાં વીસ ભેદ વખાણ્યા. તેણઇ કરી છત્રીસસઉ પ્રકૃત્તિ હૂઇ તથા ૧૫ બંધન તથા ૫ સંઘાતન એ વીસ ભેદ પંચદેહરૂપ નામકર્મ-તણી પુણ્ય પ્રકૃતિઇ જિ માહિં અંતર્ભવઇ. તથા મિશ્ર અનઇ સમ્યક્ત્વ એ બિહ્નિ પ્રકૃતિ મિથ્યાત્વમોહનીય-માહિં જિ અંતર્ભવઇ. એવં પૂર્વોક્ત ૧૩૬ પ્રકૃત્તિ અનઇ બાવીસ એ મેલી હૂતી ૧૫૮ ઉત્તર પ્રકૃત્તિ હુઇ. જીવે બાંધીઇ અવસરિ-અવસરિ પુણ સમકાલિ ન બાંધીઇ, ઇત્યાદિ પ્રકૃતિ બંધ ઉક્ત: | અન્ય પ્રતોમાં ઉત્તરપ્રકૃતિ ગણાવી નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ 187અથ સ્થિતિબંધ – સ્થિતિબંધ તે પુદ્ગલરચના વિશેષવંત સ્થિતિરૂપ. તત્ર પહિલઇ સમઇ બહુ પ્રદેશ રચના, બીજઇ થોડા તણી, ત્રીજઇ થોડેરા તણી ઇત્યાદિ. આઠકર્મની સ્થિતિ તથા અબાધાકાલ : રિથતિ દ્વિ મે–ઉત્કૃષ્ટ અનઈ જઘન્ય. તત્ર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડિસાગર, જઘન્ય એક અંતર્મુહૂર્ત. વેદનીય ઉત્કૃષ્ટ ત્રીસક્રોડાક્રોડિ, જઘન્ય બારમુહૂર્ત, સૂક્ષ્મસંપરામાદિક ગુણસ્થાનવર્તી રહઇ બિ સમય. મોહનીય ઉત્કૃષ્ટ સત્તરિક્રોડાક્રોડિ, જઘન્ય એક અંતર્મુહૂર્ત. આઊખ તેત્રીસ સાગરોપમ, જઘન્યત શુલ્લકભવગ્રહણ રૂ૫ અંતર્મુહૂર્ત. નામ, ગોત્ર ઉત્કૃષ્ટ વીસક્રોડાકોડિ જઘન્ય આઠમુહૂર્ત. અંતરાય ઉત્કૃષ્ટ ત્રીસક્રોડાકોડ, જઘન્ય એકઅંતર્મુહૂર્ત. જિમજિમ કષાય વૃદ્ધિ તિમ-તિમ સર્વ કર્મસ્થિતિ ગરૂડ થાઈ. જિમ-જિમ કષાય તુચ્છ તિમ-તિમ કર્મસ્થિતિ લઘુ થાઈ. જેહ કર્મ-રહઇ જેતલી ક્રોડાક્રોડિ સાગર માન સ્થિતિ કહોઇ તે કર્મ-હિં તેટલા વર્ષ શત પ્રમાણ બંધ પૂઠિ ઉદય યોગ્યતાતણઉં અંતરકાલ રૂ૫ અબાધાકાલ હુઇ. યથા – જ્ઞાનાવરણીયાદિક-હિં ત્રીસસઇવર્ષ. મોહનીય-હુઈ સત્તરિસઇવર્ષ. નામ, ગોત્ર-વીસસઇવર્ષ. તથા આયુ-તણી ઉત્કૃષ્ટ અબાધા પૂર્વકોડિ-નઉ ત્રીજઉ ભાગ. આઠ કર્મ-તણી જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત. તીર્થકર, આહારકનામ-હૂછે ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડાક્રોડિસાગરમાહિ અસંખ્યાતમાભાગિ હીન જાણિવી, અબાધા ઉત્કૃષ્ટઇ, જઘન્યઇ અંતર્મુહૂર્ત. PI/87 હવઇ સવિહુ કર્મનો અવસ્થાને કાલ પ્રમાણ કહઇ છઇ – m/187-L2187ના રંસગરિ વેયg વેવ મંતર, ૨ | तीसं कोडाकोडी अयराणा ट्ठिई उ उक्कोसा ।।१।। सत्तरि कोडाकोडी मोहणीए वीस नाम गोए अ । तित्तीसं अयराई आउठिई बंध उक्कोसा ।।२।। बारस मुहुत्त जहन्ना वेअणीए अट्ठ नाम गोएसु । सेसाणं तु मुहूत्तं एयं बंध ट्ठिईमाणं ।।३।। એ એણી પરિ આઠમું બંધતત્ત્વ કહિઉં. 2/187 એ ઇસિ પરિ આઠમઉ બંધતત્ત્વ ચિહું ભેદે કહિઉં. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ બીજી પ્રકૃત્તિ-તણી સ્થિતિ અનઇ અબાધા શતકાદિક ગ્રંથ-થિકઉ જાણિવી. સર્વ કર્મ અબાધાકાલ પૂઠિઇ ઉદય યોગ્ય થાઇ પછઇ સામગ્રી પામી યથાવસ૨ ઉદઈઇ પણિ ઇમ નહીં જે અબાધકાલ પૂઢિ નિશ્ચિઇં ઉદઇઇ જિ. શતવૃત્તી ઉત્ત: સ્થિતિબંધ પણ અથ અનુભાગ બંધ અનુભાગ ભણીઇ રસ. તેહ-તણઉ બંધ તે રસબંધ. તે દ્વિવિધ શુભ પ્રકૃત્તિ સંબંધી તે શુભ, અશુભ પ્રકૃત્તિ સંબંધી તે અશુભ. દુગ્ધરસ નઇ નિંબરસની પરિó. અધ્યવસાય વિશેષ-તઉ કર્મપુદ્ગલ વિચિત્રરસ હુઇ અનઇ એ કર્મ જેણઇ કર્મ તીવ્ર, તીવ્રતર, મધ્ય, મંદ, મંદતર ભાવિં કરી જિસિઇં રસિÛ બાંધઉં તે તિસિÙ જિ પ્રકારિ ભોગવીઇ. કો બિ મણઇ, કણહઉં કર્મ ત્રિમણઇ અધિક, અધિકતર સુખદુ:ખાદિક ૨સ દેવા-નઇં પરિણામિઇ પરિણમઇ અથવા કદાચિત્ શુભં કર્મ અશુભ-પણઇ અનુભવીઇ, અશુભઉં શુભ-પણઇં અનુભવીઇ, ઇમઇ હુઇ. જેહ કારણ જીવ ઘણી પ્રકૃત્તિમાહિં થોડી પ્રકૃત્તિ સંક્રમાવઇ તથા કેતલીઇ ઉત્તરપ્રકૃત્તિ-રહઇં પરસ્પરિઇં સંક્રમણ હુઇ, પુણ મૂલ પ્રકૃત્તિ-હૂઇં સંક્રમણ ન હુઇ. સંક્રમણ તે કહીઇ – જં એક પ્રકૃત્તિ બીજી પ્રકૃત્તિ-માહિં ભિલઇ. એવમાદિક પäિ અનુભાગ બંધ જાણિવઉં. ――――― અથ પ્રદેશબંધ જે આત્મા-સિહં કર્મપુદ્ગલ-તણવું સંયોગ તે પ્રદેશબંધ કહીઇ. તત્ર જીવ સઘલાઇ લોકાકાશ જેવડાં છઇ વિસ્તારિ-પણઇ કરી, પણિ કર્મ યોગિ કરી સાંકુડ્યા છઇ. જીવ-તણઇ પ્રદેશ પ્રદેશિઇં અનંતા કર્મપુદ્ગલ લાગા છઇ. પિતા નઇ પુત્ર-નઇં દૃષ્ટાંતિ, અંકુરા નઇ બીજ-નઇં, દિવસ નઇ રાત્રિઇં, કૂકડી નઇ ઇંડા-નઇં દુષ્ટાંતિઇં કરી સરીર-હૂઇં તૈજસ કાર્મણ સ૨ી૨-સિĞ સંયોગ અનાદિ જાણિવઉં. તેહે શરીરે કરી અમૂત્તઉ કૂતરું ર ન હુઇ અનાદિ સંસાર, અનાદિ જીવાદિક ઇદ્રવ્ય છઇ. તથા સુવર્ણ અનઇ પૃથ્વી-તણાં સંયોગ-નઇં દૃષ્ટાંતિઇં જીવ-હુઇં તૈજસ કાર્મણ શ૨ી૨-સિ ં સંયોગ અનાદિ જાણિવઉં. તેહે શરીરે કરી અમૂર્રઉ આત્મા મૂર્તઉ હૂંઉ, પછઇ જીવ-હૂઇં અનાદિકાલ તુ સમઇ-સમઈ અનંત કર્મપ્રદેશ-તણઉં બંધ હુઇ, પણિ ભવ્ય-હૂઇં સેલેસીકરણ જાણ હુઇ પછઇ ન હુઇ. અભવ્ય નઇ જાતિભવ્ય * * ―――― ―――― અન્ય પ્રતોમાં અબાધાકાલ તથા અનુભાગબંધનું વિશેષ વર્ણન નથી. પ્રદેશબંધનું વિશેષ વર્ણન અન્યપ્રતોમાં નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ હૂઇં અનાદિઅનંત કર્મબંધ. ચઊદ રજ્યાત્મક લોક-માહિં સર્વત્ર કર્મયોગ્ય અનંત પુદ્ગલ છઇ પણ એકઇ સ્થિતિ પરિણત છઇ. તત્ર જિમ ચોપડઇ શરીરિ રજ લાગઇ તિમ કાર્મણશરીરિ રાગાદિક-તણઇ સ્નેહિ કરી જે કર્મના પ્રદેશ સ્થિતિ પરિણત છઇ તે લાગઇ. ગતિ પરિણત પુદ્ગલ વેગતઉ જાતાં આત્મા-સિહં મિલઇ નહીં, જેતલાં આકાશપ્રદેશ વ્યાપી રહિઉં હુઇ જીવ તેહ આકાશ પ્રદેશમાહિં જે કર્મ પુદ્ગલ છઇ બંધ-તણી વેલા તેહ જિ લિઇ. અનેરાં થાનક ન લિઇ. પણિ એક હસ્તાદિક અવયવિ ચેષ્ટા કરતું સવિ હું જીવ પ્રદેશે કર્મ પુદ્ગલ લિઇ અનઇ તે લીધાં પુદ્ગલ સંઘાતનામકર્મ-તળું કાર્મણ દેહયોગ્ય રચના વિશેષિ ́ સ્થાપઇં અનઇ તે સ્થાપ્યા પુદ્ગલ યોગિણી સમાન બંધનનામકર્મ-તળું મેલી અવિહડ રહિવઇ. તથા સકર્મકજીવ-તણ વીર્ય તે યોગ કહીઇ. એક જીવ-તણા યોગસ્થાન અસંખ્યાતાઇ જિ હુઇ, અનંતા ન હુઇ. તંત્ર યોગ-તણઇ પ્રાર્માણ કર્મ-તણી પ્રકૃતિ અનછ કર્મ-તણાં પ્રદેશ બંવાઇ. આત્મા-રહઇં કર્મ લેવા યોગ્ય વીર્ય યથાસંભવ મન-વચન-કાય-તણઇ બલિઇં કરી આત્મા-હૂઇં પ્રદેશબંધ-તણા વિશેષબંધ હુઇ. અનઇ સર્વજન્ય યોગ નિગોદ-માહિં અપર્યાપ્તાવસ્થા હુઇ અનઇ સર્વોત્કૃષ્ટ પર્યાપ્તા સંશી-હૂઇં હુઇ. તીવ્ર મંદાદિક યોગ વિશેષે કરી આત્મા-હૂઇં પ્રદેશબંધ-તણાં વિશેષ ધણી હુઇ તથા એકેંદ્રિકજીવ-હૂઇં દ્રવ્યમન પાખઇ ભાવમનિઇં મિથ્યાત્વ, અવિરતિ, કષાય પરિણામે કરી અનઇ કાયયોગિઇં કર્મ બંધાઇ. મન બિહુ પ્રકારે મન, દ્રવ્યમન. ભાવમન તે જ્ઞાન. દ્રવ્યમન તે મન:પર્યાપ્તિ નિષ્પન્ન તેણઇતેણઇ મનોવર્ગણાના પુદ્ગલ લેઇ ચીંતવઇ. તથા કર્મબંધ સૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત ભેદિકરી ચિહું ભેદે હુઇ. તત્ર સૂકઇ વસ્ત્રિ ૨૪ લાગિવા સરીખઉં સ્પષ્ટબંધ. ભીનઇ વસ્ત્રિ રજ લાગિવા સરીખઉ બદ્ધબંધ, ચીગટિઇ વસ્ત્રિ ૨૪ લાગિવા સરીખ નિધત્તબંધ. ગુલી સરીખઉં નિકાચિતબંધ. એ આઠમઉ બંધતત્ત્વ બોલિવું. ભાવ હવઇ નઉમ6188 મોક્ષતત્ત્વ નવે ભેદે યથા संतपयपरूवणया दव्वपमाणं च खित्त-फुसणा य । कालो अ अंतरं भाग भावे अप्पाबहुं चेव ।। १८ ।। P1/188-P2/188હિવ નઉમઉ મોક્ષતત્ત્વ તેહ-નઉ સ્વરૂપ પ્રકાસઇ છઇ. એ મોક્ષતત્ત્વ સ્થાપવા-નઇં કાજિઇં પહિલઉં નવ બોલ કહઇ છઇ. સંતપર્યં. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૫ - Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્ત્વ એ નવદ્વાર = નવભેદ મોક્ષતત્ત્વના છે. બાલાવબોધ : સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અલ્પબહુત્ત્વ. મોક્ષતત્ત્વ વિચારીતઇ હૂતઇ એ નવે ભેદે મોક્ષ જાણિવઉં. એ નવઇ બોલ વખાણીઇ છઇ. – મોક્ષપદ અનઇ મોક્ષપદિ રહિયા છઇ જે સિદ્ધ તેહ-તણી સત્પદપ્રરૂપણા ભણીઇ સત્તા = છતાં-પણઉં તે પ્રરૂપસિઇ ઇ પહિલઉં. બીજઉં 4પમાળ સિદ્ધરૂપ દ્રવ્ય-નઉં પ્રમાણ કહિસિઇ. વ્રુિત્ત ક્ષેત્ર તણી અવગાહના. સિદ્ધે જેતલઉં ક્ષેત્ર વ્યાપવઇ કરી રૂધિઉ છઇ તે અવગાહના કહીઇ. તે અવગાહનાક્ષેત્ર-નઉં પ્રમાણ કહિસિઇ. સળા T જેતલઉં ક્ષેત્ર સિદ્ધ પાલિ સ્પર્શિઉં છઇ તે સ્પર્શ. તેહ-ઉં સ્વરૂપ કહઇસિઇ. મળો સાદિ અનંત. 18‰દ્રવ્યાદિક સિદ્ધ-નઉ કાલ સ્વરૂપ કહિસિઇ. અંતરં— સિદ્ધ સિદ્ધહિં પરસ્પરિઇં આંતરું વિચાલવું તેહ-નવું સ્વરૂપ કહિસિઇ. ભગ જીવ-નઇં કેતમઇ ભાગિ સિદ્ધ છઇ તે સ્વરૂપ કહિસિઇ. માવે ઔપશમિકભાવ, ક્ષાયોપશમિકાદિ190 છહ ભાવ-માહિં સિદ્ધ કેઇ ભાવઇં છઇ? તે સ્વરૂપ કહિસિઇ. અખાવઠું નપુંસક સિદ્ધ ઘણાં કઇ સ્ત્રી સિદ્ધ ઘણા કઇ પુરુષ સિદ્ધ ઘણા ? ઇત્યાદિ અલ્પબહુત્ત્વ કહિસિઇ. એહે નવે બોલે સિદ્ધસ્વરૂપ કહઇ છઇ. 11શિષ્ય પૂછઇ — હે પ્રભો ! મોક્ષતત્ત્વ કહિવઇ સિદ્ધસ્વરૂપ કહિવઉં અયુક્તઉં ? ૩—તે -જેહકારણિ સિદ્ધ નઇ મોક્ષ જૂજૂઆ નથી તેહ કારણ સિદ્ધસ્વરૂપ કહિતાં મોક્ષતત્ત્વ આપહણીઇં કહિવરાસિઇ તેહ ભણી અયુક્ત નહીં. નવબોલ-માહિં પહિલઉં બોલ સત્પદ પ્રરૂપણા : મોક્ષપદ સ્થાપનાઇ હુઇ, તેહ ભણી તેહની સ્થાપના તર્કવાદó કરી કરઇ છઇ સૂત્રકાર બીજા સંસારી ક્ષાયિકભાવ, = संत सुद्धपयत्ता विज्जंतं खकुसुमं व्व न असंतं । मुक् त्तिपयं तस्स उ परूवणा मग्गणाईहिं ।। १९ ।। P1/189-L2/189અનંત ઇસિસ્તું સિદ્ધ-નવું. L2/190 ક્ષાયોપશમિકભાવ એહિ ત્રિહુ ભાવ-માહિં. P1/191 યથા તે નવઇ સિદ્ધ નઇ મોક્ષ જૂઆ કાંઈ નથી તેહ કારણ સિદ્ધ સ્વરૂપ કહિતાં મોક્ષતત્ત્વ આફણીઇ કહિવરાસિઇ. L2/191 અનઇ મોક્ષતત્ત્વ કહિવઇ સિદ્ધ સ્વરૂપ કહિવતું અયુક્તઉ નહીં. જેહ કારણિ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૭ . Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : મોક્ષ એ શુદ્ધપદ = એકાદ વાચ્ય હોવાથી સતું એટલે વિદ્યમાન છે પરંતુ આકાશપુષ્પની જેમ અસત્ = અવિદ્યમાન નથી. તે મોક્ષપદની પ્રરૂપણા માર્ગણા દ્વારોથી કરવામાં આવે છે. બાલાવબોધ : મોક્ષ ઇસિલું પદ સંત ભણિઇ છતઉં છઇ સ્યા થિકઉં ? સુદ્ધાચત્તા = શુદ્ધાત્વાન્ ! શુદ્ધપદ-થિકઉં. શુદ્ધપદ તે જે એકઈ શબ્દિ ઊચરીઇ અનઇ ઇસિફે એક પદિઇ ઊચરવા-પણા-થિક એ હેતુ અનઇ જે જે વસ્તુ શુદ્ધ પદિ ઊચરાઇ તે તે છત જાણિવઉં. જિમ ઘટ, પટ, આત્મા, આકાશાદિક. અનઇ જે નામ વસ્તુ અશુદ્ધ પદિઇ ઊચરાઈ, બિહુ શબ્દ કરી ઊચરીઇ તે વસ્તુ અછતી જાણિવી. જિમ ખકસમ = આકાશપુષ્પ. તરંગશૃંગ ઇત્યાદિ. તઉ મોક્ષ ઇસિ૩ વસ્તુ એકપદ વાચ્ય ભણી છતુ છઇ, પુણ બકુસુમની પરિઇ અછતું નથી. એ મોક્ષપદની સત્તા સ્થાપી. તસ્ય ૩ પવા માર્દિ રૂતિ તુ પુન: I તરસ ભણીઇ તેહ મોક્ષપદની પ્રરૂપણા સ્થાપના દસે પ્રકારે માણા દ્વારે કરી કરાઇ છઇ. પહિલઉ ચઊદ માર્ગણા દ્વાર કહીઇ છઇ – ___ गई इंदिए य काए जोए वेए कसाय नाणे अ । संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे ।। ભાવાર્થ : ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ (ચારિત્ર), દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી, આહારક આ પ્રમાણે ચૌદ મૂલ માર્ગણા છે. બાલાવબોધ : એહ ચઊદ બોલ-માહિ મોક્ષ જિહાં હુઇ અનઇ જિહાં ન હુઇ તે કહિવઉં. તે ભણી એહ ચઊદ બોલ માહિંથી જે બોલે મોક્ષ હુઇ તે સૂત્રકારિ દસ દ્વાર ટાલી જૂઓ લીધાં. બીજા થ્યારિ સૂત્રકારિ ન લીધા. યથા – नरगइ पणिंदि तस भव्व सन्नि अहक्खाय खईअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दसणनाणे न सेसेसु ।।२०।। નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય, સકાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક, કેવલદર્શન, કેવલજ્ઞાન એ દસ માર્ગણામાં મોક્ષ થાય છે. બાકીની ચાર માર્ગણામાં મોક્ષ હોતો નથી. બાલાવબોધ : ગતિદ્વાર આશ્રી 192વિચારતાં ચિહું ગતિ-થિક અતીત જે પાંચમી મોક્ષગતિ તિહાંઇ સિદ્ધ છઇ પણિ બીજી ચિહું ગતિ-માહિં સિદ્ધ નથી. અનઇ જાવા આશ્રી નરŞ = મનુષ્યગતિઇ જિ થિકઉ મોક્ષ193 જાઇ, પુણ બીજી ત્રિહુ = દેવ, તિર્યંચ, નારકીની ગતિ-થિકઉ ન જાઇ એ ગતિદ્વાર. હવઇ ઇંદ્રિયદ્વાર—સિદ્ધ તઉ અનિંદ્રિય. જેહ કારણ સિદ્ધ-નઇં દેહ નથી અનઇ દેહ-નઇં અણહવઇ ઇંદ્રિય નથી. અનઇ જાવા આશ્રી તઉ નિતિ = પંચેંદ્રિયની જાતિ-થિકĞ મોક્ષ જાઇ, પણિ એકેંદ્રિય અનઇ વિકલેન્દ્રિય-માહિં-થિકઉં મોક્ષિ ન જાઇ. હવઇ કાયદ્વાર પુવિ, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ ષટ્કાયમાહિં સિદ્ધ-હૂઇં એકઇ નિકાય-પણઉ નથી. જેહ કારણ સરીરા સિદ્ધા કૃતિ સિદ્ધાંતવવનં । અનઇ જાવા આશ્રી તઉ તસ =ત્રસકાયઇ જિ થિકઉ મોક્ષિ જાઇ, પુણ પૃથ્યાદિક પાંચ નિકાય-થિકઉ ન જાઇ જિ. હવઇ ભવ્યદ્વાર ભવ્ય તે કહીઇ જે મોક્ષિ14 જાસિ અનઇ અભવ્ય તે કહીઇ જે કહીંઇ195 મોક્ષિ નહી જાઇ. તઉ સિદ્ધ ભવ્ય ન કહીંઇ અનઇ અભવ્ય ન કહીઇ. યતઃ:- सिद्धांतवचनं સિદ્ધે નો મળે નો સમને” કૃતિ । અનઇ જાવા આશ્રી તઉ ભવ્ય જિ સિદ્ધ હુઇ, પુણ અભવ્ય સિદ્ધ ન હુઇ. હવઇ સંશીઆદ્વાર ~~ સંજ્ઞા ભણીઇ દીર્ઘકાલિકી વિચારણા. જં ત્રિકાલ વિષઇઉં સ્મરણાજ્ઞાન તે જ્ઞાનવંત જીવ તે સંજ્ઞીઆ કહીઇ. તેહ-થિક ઊફરાટા તે અસંજ્ઞીયા કહીઇ. તઉ સિદ્ધ19 સંજ્ઞીઆ ન કહઇ અનઇ અસશીયાઇ ન કહીઇ. યતઃ સિદ્ધે નો સન્ની ના પ્રસન્ની' કૃતિ । અનઇ જાવા આશ્રી સંજ્ઞીઆઇ જિ જીવ મોક્ષ જાઈ, પુણ અસંજ્ઞીઆ ન જાઈ. - P1/192 આશ્રી પાંચહગતિ-માહિં જે મોક્ષની પાંચમી ગતિ તિહાં જઈ જ સિદ્ધ છઇ બીજી. P1/193-P2/193થકો સિદ્ધિ જાઇ પણિ બીજી ત્રિણિ - દેવ. P1/194-P2/194સિદ્ધિં પુચિસિઇ અનઇ. P1/195-P2/195 જે સિદ્ધિ નહીં પુહુચઇ તો સિદ્ધ. P1/196 સિદ્ધ સંશિયાઇ અસંશિયાž એકઇ-માહિં નહીં કહીઇ. યત: નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ વઇ સંયમદ્વાર – સંયમ કહીઇ ચારિત્ર. તે પાંચ ભેદ - સામાઇક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. એ પાંચચારિત્ર પ્રવિહિં સંવરતત્ત્વ-માહિ વખાણ્યા. તઉ સિદ્ધ એ પાંચઇ ચારિત્ર-માહિં એક ચારિત્ર નથી. કાંઈ ? જેહ કારણ ચારિત્ર ક્રિયા રૂપ દેહની અવસ્થા હુઇ, અનઇ સિદ્ધ તું દેહ રહિત છઇ તેહકારણ એક ચારિત્ર નથી. યત: - “સિદ્ધ નો વરત્તા નો પરિત્તા’ તિ | અનઇ જાવા આશ્રી યથાખ્યાત ચારિત્રવંત જિ સાધુ મોક્ષિ જાઈ, પુણ ચિહુ ચારિત્ર-નઉ ધણી મોક્ષિ ન જાઈ જિ. હવઇ સમ્યકત્વદ્વાર – સમ્યક્ત પાંચ – સાયિક, ક્ષયોપથમિક, ઔપશામક, સાસ્વાદન, વેદક રૂપ એ પાંચ સમ્યત્વ-થિક બિ ઊપરાંઠા એક મિથ્યાત્વ અનઇ બીજઉં મિશ્ર. તઉ97 એહ સાતહ-માહિ સ્વર સમ્મરે | પહિલઇ ક્ષાયિક સમ્યફવિ જિ સિદ્ધ હુઇ. બીજે છએ છતે સિદ્ધ - પણઉ ન હુઇ જિ. અનઇ વસાયિક જવ તે બિહુ ભેટે ...... એક શુદ્ધ, બીજ ગણાયક. શું વાર્ષિક સમ્યકત્વ તે ભવસ્થકેવલી-હુઇ અનઇં સિદ્ધ-હિં હુઇ. અનઇ અશુદ્ધ ક્ષાયિકસમ્યક્ત્વ તે શ્રેણિકાદિકની પરિઇ જાણિવઉં. જેહકારણ અશુદ્ધ-પહલે નરગિ જાવા-નઇ અંતર્મુહૂત્તિ કિંચિત્માત્ર મિથ્યાત્વ. તઉ સિદ્ધ-હૂઇ મોલિ ગ્યા હૂતા ક્ષાયિકસમ્યક્ત્વ ગિઉ નથી, જેહ કારણ એ સમ્યકત્વ સર્વકષાય, મિથ્યાત્વાદિક-નઇ ક્ષયઇ કરી ઊપજઇ છઇ એહકારણ. હવઇ આહારદ્વાર – આહાર ત્રિસું પ્રકારિઉં – ઓજાહાર, લોમાહાર, પ્રક્ષેપાહાર, ઓજ ભણીઇ તૈજસ દેહ. તેણઇ જે જીવ આહાર લિઇ તે ઓજાહાર કહીઇ. ઉત્પત્તિકાલિ પહિલે સવે જીવ ઓજાહાર જિ હુઇ, ઉત્પત્તિસ્થાનકિ ઊપના હુઆ જીવ જાં શરીર પર્યાપ્તિ પૂરી ન કરઇ તાં કાંઈ તૈજસદેહ અનઇ કાર્મણદેહ ઔદારિકાદિ. મિશ્ર કરી આહારઇ તે ઓજાહાર. શરીર પર્યાપ્તિ હુઈ પૂઠિઇ લોમાહાર હુઇ. ત્રસ-હિં લોકાહાર અનઇ પ્રક્ષેપાહાર હુઇ. તથા ગર્ભ-માહિ જીવ-હિ લોમાહાર હુઇ, નીહાર ન હુઇ. જે ત્વચા અનિ પર્શિ અનઇ મનિ આહાર હુઇ તે લોકાહાર. જે મુંઢઇ ઘાતીઇ તે પ્રક્ષેપાહાર. અનઇ ઉપવાસ ઊચરિઇ હૂત પ્રક્ષેપાહાર જિ તણું પરિહાર હુઇ પુણ લોમાહાર-નઉં ન હુઇ. PI/197 તો એક ક્ષાયિક સમ્યકત્વ ટાલી બીજે છેહલે સમ્યકત્વે છએ છતે સિદ્ધ ન હોઇ. ક્ષાયિક સમ્યકત્વઇ જ છતઇ સિદ્ધ-પણ હોઈ. અનઇ. અન્યપ્રતોમાં આહારના ત્રણ પ્રકારનો અર્થ બતાવ્યો નથી તેમજ જીવો કયા સમયે ક્યા પ્રકારનો આહાર કરે તે વર્ણન નથી. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩વત્ત ૨ – ओआहारा सव्वे [अपज्जत्त पज्जत्तलोमआहारा । सुर-निरय-इगिदि विणा, सेसा भवत्था सपकनेवा] ।। ભાવાર્થ : | સર્વ જીવો અપર્યાપ્તાવસ્થામાં જ આહાર કરે છે અને S પર્યાપ્તાવસ્થામાં લોમઆહાર કરે છે. દેવ, નારકી અને એકેન્દ્રિય સિવાયના જીવોને પ્રક્ષેપાહાર (કવલ આહાર) હોય છે. ત૩ મુવમ્બ્રોડબહાર રૂતિ ! એહ ત્રિહુ આહાર-માહિં એકઇ આહાર નથી. સિદ્ધ અણાહાર જિ હુઇ. ચત: – विग्गहगईमावन्ना केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ।। ભાવાર્થ : વિગ્રહગતિમાં રહેલાં જીવો, કેવલીસમુદ્રઘાત કરતાં કેવલી, અયોગીકેવલી અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત જીવો અણાહારી છે. બાકીના જીવો આહારક = આહાર લે છે. હવઇ કેવલદેસણવાર – દર્શન ચિહું ભેદે – ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન. તુ નર્વસ સિ | એહ ચિહું દર્શન-માહિ કેવલદર્શનિ મોક્ષ હુઇ, પહલે ત્રિસું દર્શને મોક્ષ ન હુઇ અનઇ જાવા આશ્રી પહિલા ત્રિણિ દર્શન સિદ્ધ-હૂઇ નથી. ચુથે કેવલદર્શન છઇ. એ નમઉં દર્શન દ્વાર કહિઉં. હવઇ જ્ઞાનદાર ઇહાં કેવલ શબ્દ જોડીઇ. 7Tછે ! જ્ઞાન પાંચ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. એહ પાંચથિકઉ ત્રિણિ ઊપરાઠાં તે અજ્ઞાન કહીઇ. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. એહ આઠહ-માહિ કેવલજ્ઞાનિ મોક્ષ હુઇ, બીજે સાતે જ્ઞાને મોક્ષ ન હુઇ. અનઇ જાવા આશ્રી સિદ્ધ-હૂઇ એક કેવલજ્ઞાન છઇ, પણ બીજા સાત જ્ઞાન નથી. નરા ઘf. ઇત્યાદિક દશે દ્વારે વિચારણાં કરતાં ઇસી પરિ સિદ્ધ-પણું હુઇ. ઈસી પ્રરૂપણા કહી. ન એસેસુ તિ ! જs ટિક. ઇસ્યાં ચઊદ દ્વાર પૂર્વિહિ કહિયાં, તેહ ચઊદ ધાર-માહિ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ ન સેસેસુ ઇસિઉ કહિતાં નોર્વે! સાય તેસાસુ । એહે ચિહું દ્વારે સિદ્ધ નહી, તેહ-ભણી એહે ચિહુ દ્વારે સિદ્ધની પ્રરૂપણા ન કીધી. તે ચાર દ્વાર કેહાં હોય? યથા. યોગદ્વાર, વેદદ્વાર, કષાયદ્વાર, લેશ્યાદ્વાર. યોગ ત્રિહુ પ્રકારિ મનોયોગ, વચનયોગ, કાયયોગ. એકેંદ્રિયજીવ-હૂિઇં કેવલઉ કાયયોગ જિ હુઇ, અનઇ 198વિકલેંદ્રિય-Çઇં, અસંજ્ઞીયાપંચેન્દ્રિય-હૂઇં કાયયોગ, વચનયોગ બિ હુઇ, પર્યાપ્તાસંશીયા પંચેંદ્રિય-હૂઇં મનયોગ, વચનયોગ, કાયયોગ ત્રિ←િઇ હુઇ. તઉ એહ ત્રિષ્ટુયોગ-માહિં સિદ્ધ-Çિઇં એકઇ યોગ નથી. સિદ્ધ અયોગી કહીઇ. એ યોગદ્વાર કહીઉં. બીજઉં વેદદ્વાર વેદત્રિણિ - સ્ત્રીવેદ, પુંવેદ, નપુંસકવેદ. એહ ત્રિકુંવેદ-માહિં સિદ્ધ-હૂઇં એકઇ વેદ નથી. જેહ કારણ વેદ શરીર-નઇ સદ્ભાવિ હુઇ. અનઇ સિદ્ધ તુ અસરીરિ છઇ, એહ કારણ અવેદ. હવઇ કષાય દ્વાર પંચવીસ ભેદ કષાય-પણતું નથી સિદ્ધ-હુઇં. જેહ કારણ કષાય તે મોહનીયકર્મના ભેદ અનઇ સિદ્ધ તઉ સર્વકર્મ રહિત છઇ. હવઇ લેશ્યા દ્વાર લેશ્યા છ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. લેશ્યા તે કહીઇ જે જીવના દુષ્ટ-અદુષ્ટ મનઃ પરિણામ વિશેષ. અનઇ એ છઇ લેશ્યા સંસારીજીવ-નઇ હુઇ, સિદ્ધ-હૂઇં ન હુઇ. જેહ કારણ સર્વલેશ્યા-તણઇ અભાવિ મોક્ષ હુઇ, તેહ કારણ સિદ્ધ અલેશ્ય કહીઇ. ――――― ― છ લેશ્યાનું સ્વરૂપ : છ લેશ્યા સ્વરૂપ 199Łષ્ટાંતિઇં કરી કહીઇ છઇ છ ચોર ગામ મનુષ્ય200 જે કાંઈ ઢોર, લૂસિવા-ભણી નીકલ્યા. તેહ-માહિં એકઇ કહિ દેખઉં તે તુમ્હે મારિજ્યોઇ જિ, ઇસિસ્તું જેણઇ બોલિવું તે રૌદ્ર પરિણામ P1/198-P2/198અનઇ બેંદ્રિય, પ્રિય, ચઉરિંદ્રિય, અસંજ્ઞીયા પંચેંદ્રિય-પ્રતિઇં કાયયોગ. P1/199-P2/199-L2/199સ્વરૂપ સંક્ષેપઇં કહીઇ છઇ ભણી નીકલ્યા. P2/200 મનુષ્ય આડઉ આવઇ તે. યથા નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૧ - - છ પુરુષ વયરીના ગામ Page #255 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલેશ્યાવંત જાણિવશે. બીજઇ કહીઉં –– પશુ બાપડાં કાઇ મારીઇ ? પુણ નાન્ડા, મોટાં, બાલ, સ્ત્રી રૂ૫ મનુષ્ય જિ મારજ્યો, ઇસિઉ જેણઇ કહિઉં તે પહિલા અધ્યાવસાય-થિક લગારેક ચોખઉ અધ્યવસાય તે નીલલેશ્યાવંત. ત્રીજઇ કહિઉ– બાલ, સ્ત્રી કાઈ મારી ? 20 પુણ પુરૂષ જિ હણો , જેતલા પુરુષ દેખઉ તે મ મેહલસિલે, ઇસિઉ જેણઇ બોલિવું તે વલી બીજાથિક ચોખેરઉં અધ્યવસાય, તેહ-ઇ કાપોતલેશ્યાવંત. ચઉથઉ કહઇ – સવે પુરૂષ કાંઇ મારીઇ? પણ જેતલાં હથીઆર ધરઇ તેહ જિ મારજ્યો, ઇસિલે જેણઇ કહિઉં તે તેજોવેશ્યાવંત. પાંચમાં કહિઉં – જેતલા હથીઆર ધરઇ તે સઘલાં કાંઈ મારી? પણ જે આપણ-ઇ મારડ, આપણ-સિઉ ઝૂઝ કરઇ તેહ જિ મારીઇ, ઇસિઉ જેણઇ કહિઉં તે પદ્મવેશ્યાવંત. છઠ્ઠઉ કહઇ– 202કણહું મારશુ મા, આપણઇ દ્રવ્યઇ કાજ છઈ તે દ્રવ્ય લીજઇ. જેહપાખઇ વર્તાઇ નહીં, પણિ બીજઉં કાંઇ ન કીજઇ ઇસિઉ જણા બોલિઉં તે અતિનિર્મલ અધ્યવસાયવંત તેહ-હૂઇ શુક્લ લેશ્યા જાણિવી. એહ છહ 202લેશ્યાજિસ્યા નામ તિસ્યા વર્ણ પુદ્ગલે નીપની જાણિવી. તિમ રસનિંબાદિક-તલ અનંત ગણઇ કડૂઉ રસ કૃષ્ણલેશ્યા-નડે. ઇમ નીલલેશ્યા ત્રિગડૂ-થિકલ કટુ. કાપોતલેશ્યા ક્યરી પ્રમુખ થિક તિક્ત. તેજોલેશ્યા પાકા આંબા-થિકઉ ગવિલ. પાલેશ્યા મધુ-થિક મધુર. શુક્લલેશ્યા સાકર-થિકઉ મધુર. ગંધ પહિલી ટિહુ લેશ્યા-તણ શ્વાનફ્લેવર-થિકઉ અનંતગુણ અધિક દુર્ગધ. આગિલી ટિહુ લેશ્યા-તણઉ કસ્તૂરી પ્રમુખ થિકઉ અનંતગુણઉ સુગંધ. તિમ સ્પર્શ કર્વતાદિક સમાન જાણિવશે. કાર Pani જેટલાં પુરુષ તેતલા જિ સવે મારિજ્યો ઇસિલું જીર્ણ બોલિવું તે વલી પૂર્વિલા-થિકલ ચોખેરઉ. Pi202-L2202-2202કહિછે મારિઆ પાખઇ જ આપણઇ દ્રવ્યઇ કાજ છઇ તે દ્રવ્ય લીજઇ બીજું કાંઈ ન લીજઇ ઇશું જેણઇ. P1/203-P2/203 એહ ૬ લેશ્યા ના વર્ણ, ગંધ, રસાદિક સર્વ શ્રી ઉત્તરાધ્યયન-માહિ કહિઉં છઇ તિહાંથી સવિસ્તર જાણવું. ઇતિ લેશ્યા દ્વાર કહિઉં. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ એ ચઉથુ લેશ્યા દ્વાર કહિઉ. ત ન સેસેસુ । ઇસિસ્તું કહિતઇ ચિહું માર્ગણા દ્વારે સત્તા નિષેધી. એ ઇસી પરિ સવિહૂ દ્વારે કરી મોક્ષપદ સત્તા પ્રરૂપી. સંતપયપવળયા એ પહિલઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉં. હવઇ 04 दव्वपमाणं दव्वपमाणे सिद्धाणं जीवदव्वाणि हुंतिऽणंताणि । लोगस्स असंखिज्जे भागे एगो अ सव्वे वि ।। २१ ।। ભાવાર્થ : બીજા દ્રવ્યપ્રમાણ દ્વારમાં સિદ્ધજીવોની સંખ્યા અનંત છે. અને ત્રીજા ક્ષેત્રદ્વારમાં એક સિદ્ધ પરમાત્મા અને સર્વ સિદ્ધ લોકાકાશના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં છે. બાલાવબોધ : સિદ્ધ જીવદ્રવ્યની સંખ્યા કેતલી ? સિદ્ધ કેતલાં છઇ ? ઇસિઇ વિચારીતઇ ઇસિઉ ઊત્તર जीव दव्वाणि अणंताणि જં સિદ્ધ જીવદ્રવ્ય તે અનંતા. એ મોક્ષતત્ત્વ-નઉ બીજઉ ભેદ. અથ ચિત્ત ત્તિ = ક્ષેત્ર કહિતાં સિદ્ધનવું ક્ષેત્રાવસ્થાન કહઇ છઇ लोगस्स असंखिज्जे भागे एगो य सव्वे वि લોનઇ અસંખ્યાતમઇભાગિ એક સિદ્ધની અવગાહના = વ્યાપ્તિ છઇ. અથવા સઘલાઈ સિદ્ધની અવગાહના તુહઇ લોક-નઇ અસંખ્યાતમઇભાગિ જિ. અનઇ એક સિદ્ધની અવગાહના-નઉ જે ભાગ તે લઘુ જાણિવઉ અનઇ સર્વસિદ્ધની ઇ અવગાહના-નઉ ભાગ તે 20પંચતાલીસ લાખયોજનરૂપ વિસ્તીર્ણ કોસ-નઉ છઠ્ઠઉ ભાગ ઉર્ધ્વ રૂપ મોટેઉ જાણિવઉ, જેહ કારણ અસંખ્યાતĞ અસંખ્યાતે ભેદે કહિવરાઇ, તેહ કારણ એકઇ સિદ્ધની અનઇ અનંતાઇ સિદ્ધની ક્ષેત્રાવગાહના લોકાસંધ્યેયભાગિ જિ જાણવી. એ મોક્ષ-નઉ ત્રીજઉં ભેદ. હવઇ साय इति । - फुसणाअहिआ कालो इग सिद्ध पडुच्च साइओऽणंतो । पडिवायाभावाओ सिद्धाणं अंतरं न ||૨|| P1/204 હવઇ સિદ્ધ-નઉ પ્રમાણ બીજો ભેદ કહઇ છઇ. P1/205 તે મોટઉં જાણવો. જેહકારણ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સિદ્ધના જીવની સ્પર્શના પોતાની અવગાહના કરતાં અધિક છે. એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંતકાળ છે અને સિદ્ધને પ્રતિપાતના અભાવથી સિદ્ધના જીવોમાં અંતર નથી. બાલાવબોધ : સિદ્ધની સ્પર્શના કહઇ છ0 – 206સ દિડા = સિદ્ધની સ્પર્શના અધિકરી. શિષ્ય પૂછઇ – સિદ્ધના ક્ષેત્ર નઇ સ્પર્શના-નઉ વિહિરાઉ કિસિઉ? ૩nતે – ક્ષેત્ર તે કહીઇ – જે સિદ્ધને જીવે જેતલઉં આકાશ આત્મપ્રદેશે કરી વ્યાપિઉં હુઇ. અનઇ સ્પર્શના તે કહીઇ – જે સિદ્ધને જીવે જેતલાં ક્ષેત્ર રહિવઇ કરી અવગાહિઆ પૂઠિઇ પાખતીઉં ફિરતુ તાં ઊર્ધ્વ, અધ, તિર્યમ્ જેતલા આકાશપ્રદેશ સ્પર્શી હુઇ તે સ્પર્શના 207 કહઇ. તેહ કારણ ક્ષેત્ર-પાહિઇ સ્પર્શના અધિકેરી છઇ. યથા – જેતલઇ ક્ષેત્ર એક સિદ્ધ અથવા સવે સિદ્ધ રહિયા છઇ, તેહ ક્ષેત્ર-થિકઉં પાખતીઉં 208સહુ 209ગમે એકેકુ આકાશ પ્રદેશ સિદ્ધ સ્પર્શિલે , તેહકારણ સિદ્ધના ક્ષેત્રાવગાહ-થિક સ્પર્શના સવિહુ ગમછે ઇલેકઇ પ્રદેશિઇ અધિકેરી જાણિવી. એ ચઉથઉ ભેદ. અથ મા = " સિદ્ધ વડુક્ય સાચોડતો ! એક સિદ્ધ પહુચ્ચ ભણાઇ આશ્રયી કાલ વિચારીઇ તુ સાદિ-અનંત = આદિ સહિત અનઇ અંતરહિત કહી. પુણ જઈ કિન્ડઇ સવિ હુ સિદ્ધની કાલ વિચારણા કીજઇ તલ અનાદિ-અનંત જાણિવઉં, સર્વ સિદ્ધના કાલની આદિઇ નથી અનઇ અંત નથી. એ પાંચમઉ ભેદ મોક્ષ-ન. મંતર = સિદ્ધ સિદ્ધ-ઇ ક્ષેત્ર આશ્રયી અનઇ ઉત્પત્તિ અવન આશ્રયી આંતરૂ કહઈ છઇ - વડવાયામાવાઝો સિદ્ધાનું અંતર નત્યિ | પ્રતિપાત ભણીઇ અવન. તેહના અભાવ-થિકઉ સિદ્ધ-હૂઇ અવન નથી. જિમ દેવ-રહઇ ચ્યવન અંતર હુઈ PI/206 .... છઇ ક્ષેત્ર અનિ સ્પર્શના-નઉ વિહરઉ તે કિશું ? યથા - ક્ષેત્ર તે. P1207 ક્ષેત્રસ્પર્શના જાણવી તકે પછઇ તે સિદ્ધની સ્પર્શના કેટલી છઇ ? મહિમા અધિકેરી કઇ યથા P1208 પાખતીઆ સઘલીએ. Pi209 દિસે એકેકુ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ તિમ. કો પૂછઇ – એક સિદ્ધ-થિકલ કેતલા કાલિ બીજઉ સિદ્ધ અવઇ ? ઇસી વિચારણા કરતાં સિદ્ધ-હૂઇ અવનકાલિ અંતર નથી. એહ જિ ઉત્તર દેવઉ. તિમ સ્થિતિ-ક્ષેત્ર-હિ અંતર નથી, જેહ કારણ જિહાં એક સિદ્ધ છઇ તિહાં અનંતા સિદ્ધ છઇ. યત: કવાં – जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नुन्नसमोगाढा पुठ्ठा सव्वे अ लोगंते ।। ભાવાર્થ : જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં ભવનો નાશ થવાથી મુક્ત થયેલાં અનંત સિદ્ધો રહેલાં છે. તેઓ અન્યોન્ય એકબીજાને અવગાહી રહેલાં છે. પણ એકબીજાને સ્પર્શતા નથી અને સિદ્ધો લોકના અંતે રહેલાં છે. બાલાવબોધ : તેહ કારણ સિદ્ધ સિદ્ધ - હૃઇ ક્ષેત્રિહિં આંતરું કાંઈ નથી. એતલઈ સિદ્ધદૂધ ક્ષેત્ર અનઇ અવન આશ્રયી આંતરઉ કાંઈ નથી. પુણ ઉત્પત્તિ આશ્રયી આંતરઉં છઇ જિ. યથા - જઘન્ય-તઉ એક સમય, ઉત્કૃષ્ટ-તઉં છ માસ. એ છઠ્ઠલ ભેદ મોક્ષ-નઉં. અથ મા – सव्वजीवाणमणते भागे ते तेसिं दंसणं णाणं । खइए भावे पारिणामिए अ पुण होइ जीअत्तं ।।२३।। ભાવાર્થ : સિદ્ધ જીવોના અનંતમાં ભાગે છે. તેઓના દર્શન અને જ્ઞાન ક્ષાયિકભાવે છે અને જીવતત્ત્વ પારિણામિક ભાવે છે. બાલાવબોધ : અભવ્ય-થિક અનંત ગુણઇ સિદ્ધ અધિકાઈ હૂતા પુણ નિવારઇ સર્વ જીવ આશ્રયી જોઈઇ તિવારઇ સર્વજીવ-નઇ અનંતમઈ ભાગિ સર્વસિદ્ધ છઇ. થત ઉત્ત:– નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ चउह अनंताजीवा उवरि उवरिं अनंतगुणिआ उ । अभविआ सिद्धा भविआ जाईभव्वा चउत्थाय ।। ભાવાર્થ : અનંત સંખ્યા ધરાવતાં જીવો ચાર પ્રકારના છે. તેમાં આગળ—આગળના ક્રમશઃ એકબીજા કરતાં અનંતગુણા છે. અભવ્યજીવો અનંતા છે. તેનાથી અનંતગુણા સિદ્ધના જીવો છે. તેનાથી અંનતગુણા ભવ્યજીવો છે. તેનાથી અનંતગુણા જાતિભવ્ય જીવો છે. બાલાવબોધ : જીવ ઊપરા-ઊપરિ ચિહું ભેદે અણંતગુણા હુઇ. યથા પહિલ અભવ્ય અનંતા, તેહ-તઉ સિદ્ધ અનંતણા, તેહ-તઉ ભવ્ય અનંતગુણા, તેહ-તઉ જાતિભવ્ય અનંતગુણઇ અધિકા. જાતિભવ્ય તે કહીઇ— જે મુક્તિયોગ્ય છઇ પુણ વ્યવહા૨૨ાસિÛ કહીંઇ નહીં આવઇ, તેણઇ કરી મુક્તિ નહીં જાઈ. તથા— जड़या होही पुच्छा तइआ एअं च उत्तरं दिज्जा । इक्स निगोअस्सय अनंतभागो उ सिद्धिगओ ।। ભાવાર્થ : જ્યારે પણ (કેવલજ્ઞાનીને) પૂછવામાં આવે છે ત્યારે આ જ ઉત્તર આપે છે કે એક નિગોદમાં રહેલા જીવોનો અનંતમો ભાગ જ મોક્ષમાં હોય છે. तथा च- सामग्गिअभावाओ ववहारिअरासिअप्पवेसाओ I भव्वा वि ते अणंता जे सिद्धिसुहं न पावंति || ભાવાર્થ : સામગ્રીના અભાવથી જેઓ વ્યવહારરાશિને પામતા નથી તેવા ભવ્યજીવો પણ અનંતા છે. તેઓ સિદ્ધિસુખને પામતા નથી. અન્ય પ્રતોમાં આ વર્ણન નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ એતલઇ સઘલાઈ સિદ્ધ શેષ જીવ-તાઇ અસંતમઇ ભાગિ જાણિવા. એ ભાગરૂપ સાતમઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉં. અથ ભાવ = સિદ્ધ કેહઇ ભાવિ કઇ ? તે કહઇ છઇ – ભાવ બિહું ભેદે યથા – એક ક્ષાયિકભાવ, બીજઉં પારિણામિકભાવ. 210જે કર્મ-તણઇ ક્ષયિ કરી ઊપનઉ તે ક્ષાયિકભાવ. જીવ નઈ અજીવ-હૂછે આપણા-આપણા સ્વભાવ-નઉં જે પરિણામ તે પરિણામિકભાવ. ક્ષાવિકભાવ તે વલી નવે ભેદે યથા – દાનલબ્ધિ, લાભલબ્ધિ, વીર્યલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર, કેવલજ્ઞાન, કેવલદર્શન રૂપ લવભેદ ક્ષાયિકભાવ-તણાં. તઉ એક નવહભેદમાહિ આદ્ય સાતભેદ મોક્ષાવસ્થા ન હુઇ, તેહ કારણ સૂત્રમાં કહિઉઇ નહીં અનઇ કેવલજ્ઞાન, કેવલદર્શન રૂપ બિ ક્ષાયિકભાવ સિદ્ધ-ઇ હુઇ. તેહ કારણ સૂત્રમાહિ – વંસ-નાને વ્રફુઇ માવે | ઇસિફે કહિતઇ હૂતઇ એહ જિ બિ ભાવ લીધા, ક્ષાયિકભાવના ધુરલ્યા સાત ભાવ તે સૂત્રકારિઇ મુક્યા. બીજઉ પરિણામિકભાવ તે ત્રિદુ ભેદે યથા – ભવ્યભાવ, અભવ્યભાવ, જીવન્તભાવ, એ 20 ત્રિણિઇ ભાવ અનાદિ–અનંત કાલ લગઇ પરિણમિયા છઇ અનઇ ઇસિડ જિ પરિણમ્યા રહિસિઇ. કણહ કાલિ અભવ્ય ફીટી ભવ્યભાવ નહી થાઈ, અનઇ ભવ્ય ફીટી અભવ્ય નહી થાઈ, જીવ ફીટી અજીવ નહી થાઈ અનઇ અજીવ ફીટી જીવત્ત્વ પરિણામિ કહી નહી પરિણમઇ. એતલઇ જે જિસિઇ પરિણામઇ છઇ તે અનાદિ-અનંતકાલ લગઇ તિસિઇ જિ પરિણામ રહિઇસિઇ. તઉ સિદ્ધ-રહદે પારિણામિક ભાવિ ભવ્ય અનઇ અભવ્ય એ બિ ભાવ નથી, પુણ ત્રીજઉ જીવન્ત પરિણામ છઇ. જેહ કારણ મોક્ષ) ગિઆ થિકા જીવન્ત પરિણામ જાઈ નહી, તેહ કારણ સૂત્ર-માહિ કહિઉં – પરિVIમી૩૫ પુOT હો ની મત્ત | પારિણામિક ભાવ-માહિ એક જીવ P1210-2210... ભાવ. પહિલો ક્ષાવિકભાવ તે વલી નવે ભેદે. L2210 . ભાવ, ક્ષાવિકભાવ તે નવભેદે. Pi/211-P2/211ભવ્યભાવ તે કહીઇ – જે જીવ-નઇ ભવ્યપણાનું સ્વરૂપ. અનઇ. અભવ્યભાવ તે કહીઇ – જે જીવ-નઇ અભવ્યપણાનું સ્વરૂપ. અનઇ. જીવસ્વભાવ તે કહીઇ – જે જીવપણાનો ભાવ. એ ત્રિસિદભાવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪. Page #261 -------------------------------------------------------------------------- ________________ પણઉં જિ લીધઉ સિદ્ધ-હૂઁઇં, પુણ ધુરલ્યા બિ ભાવ મુક્યા સૂત્રકારિઇ. એ ભાવરૂપ આઠમઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉ. અથ નવમઉ ભેદ અલ્પબહુત્વ રૂપ કહઇ છઇ—— थोवा नपुंससिद्धा थी - नर - सिद्धा कमेण संखगुणा । इय मुक्खतत्तभेअं नव तत्ता लेसओ भणिआ ।। २४ ।। ભાવાર્થ : સર્વથી થોડા નપુંસકલિંગે સિદ્ધ થયેલા છે. તેનાથી સ્ત્રીલિંગે સિદ્ધ થએલા સંખ્યાતગુણા છે તેનાથી પુરુષલિંગે સિદ્ધ થયેલાં સંખ્યાતગુણા છે. એ મોક્ષતત્ત્વ કહ્યું. એ પ્રમાણે નવે તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું. બાલાવબોધ : સવિ હુ સિદ્ધ આશ્રયી212 જિવહારઇ કેહાં ઘણાં સિદ્ધ અનઇ કેહા થોડા સિદ્ધ ? ઇસી વિચારણા કીજઇ તિવહારઇં નપુંસકસિદ્ધ થોડા. જે નપુંસકપણઇ વર્તેતા સિદ્ધ હઊઆ તે નપુંસકસિદ્ધ. તેહ પાહિÛ સ્ત્રીસિદ્ધ તે સંખ્યાતગુણઇ અધિકા. સ્ત્રી સાતમઇ નરગિ અનઇં સર્વાર્થસિદ્ધિ ન જાઇ પુણ મોÂિ જાઇ. અનઇ સ્ત્રી સિદ્ધ-થિકઉ પુરૂષસિદ્ધ તે સંખ્યાતગુણઇ અધિકા જાણિવા. એ મોક્ષતત્ત્વ-ન નઉમઉ ભેદ અલ્પબહુત્ત્વ. એતલઇ નવે ભેદે નઉમઉ મોક્ષતત્ત્વ બોલિઉં. નવ તત્તા જેસાઓ ર્માળા ! એ ઇસી પરુિં નવઇતત્ત્વ સંક્ષેપઇં પ્રકાસિયા. जीवाड़ नव पयत्थे जो जाणइ तस्स होई सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणेऽवि सम्मत्तं ।। २५ ।। ભાવાર્થ : જીવાદિ નવ પદાર્થોને જે જીવ જાણે તેને સમ્યક્ત્વ થાય છે. અથવા ભાવથી શ્રદ્ધા કરનાર અજ્ઞાની જીવને પણ સમ્યક્ત્વ થાય છે. P1/212 આશ્રી જિવહારઇં વિચારીઇ તિવહારઇં ઘણાં કેહાં સિદ્ધ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ : 213એ જીવાજીવાદિક નવ પદાર્થ જે જાણઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ અથવા અજાણતાઇં જઉં ભાવિ સદ્દહઇ તુહઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ. सव्वाइं जिणेसर - भासियाई वयणाइं नन्नहा हुंति इय बुद्धी जस्स मणे सम्मत्तं निच्चलं तस्स ।। २६ ।। ભાવાર્થ : સર્વ જિનેશ્વરોના કહેલાં વચનોમાં એક પણ વચન અસત્ય ન હોય એવી બુદ્ધિ જેના મનમાં હોય તેને નિશ્ચલ સમ્યક્ત્વ હોય. બાલાવબોધ : એ નવતત્ત્વ અથવા અનેરાઇં સર્વ જિનેશ્વર-તણાં ભાષિત વચન નિશ્ચિ ́ન અન્નહા હુંતિ । અન્યથાઇં ન હુઇ જિ. ઈસિ જેહ-નઇ મનિ બુદ્ધિ તેહ-નઇં સમ્યક્ત્વ નિશ્ચલ જાણિવઉં. अंतोमुहुत्तमित्तंपि फासियं जेहिं हुज्ज सम्मत्तं I सिं अवढपुग्गलपरिअट्टो चेव संसारो ।। २७ ।। ભાવાર્થ : જે જીવોએ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્યુ હોય તે જીવોને નિશ્ચયથી અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર જ બાકી રહે છે. બાલાવબોધ : જેઅે જીવે સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત માત્રઇં સ્પર્શિઉં, ભણિઉં, મનેિ આણિં, 214તેહ જીવ-હૂઇં અનંત પુદ્ગલપરાવર્ત સંસાર અર્ધપુદ્ગલપરાવર્ત-માહિં જિં સંસાર હુઇ નિશ્ચઇં. L2213 સુગમા. L2/214 તેહ-૨હઇ અનંતાનંત પુદ્ગલ પરાવર્ત્ત સંસાર ફેટી અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત હુઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ प्रशस्ति : (वंशस्थ छ) तपागणे श्रीगुरुसोमसुंदर-क्रमाब्जमँगो गणिहर्षवर्धनः । विचारसिंधौ नवतत्त्वसूत्रे, बालावबोधं रचयांचकार ।।१।। उत्सूत्रमत्राजिलमस्ति किंचित् राभस्यतो वा धिषणाविमोहात् । संशोधनीयं करूणां विधाय शुद्धाशयैस्तद्विबुधैः प्रसद्य ।।२।। इति नवतत्त्वबालावबोध: समाप्त: पुष्पि : __ श्रीचन्द्रगच्छमंडन बृहत्तपागणालंकार, श्रीदेवसुंदरसूरि पट्टालंकरण, युगोत्तमभट्टारक प्रभु गच्छाधिराजश्रीसोमसुंदरशिष्य हर्षवर्धनगणिकृत: ।। अनुष्टुप छं: नवतत्त्वस्य सद्वार्ता सार्धसप्तदशीमिता । कृता बालावबोधार्थं - हर्षवर्धनसाधुना ।।१।। ग्रंथान संख्या १७५० श्रीरस्तु । शुभं भवतु लेखक-पाठकयोः । दीर्घायुभवतु । श्री ! 76। इति नवतत्त्वबालावबोध: संपूर्ण । विबुधैः वाच्यमानश्चिरानंदतु । श्री गुरुराजाय नम: । श्री । । નવતત્વ પ્રકરણ બાલાવબોધ २५० Page #264 -------------------------------------------------------------------------- ________________ અકર્મભૂમિ અચબીજ અંગુલપૃથત્વ પરિશિષ્ટ ૧: શબ્દસૂચિ (અ) પારિભાષિક શબ્દો અસિ, મણિ, કૃષિ આદિ કાર્યથી રહિત સ્થાન તે અકર્મભૂમિ. ભોગભૂમિ. મોક્ષને અયોગ્યક્ષેત્ર. જે વનસ્પતિમાં અગ્રભાગમાં બીજ હોય તેવી વનસ્પતિ. જેમ કે - કોરંટ વગેરે. અંગુલ એટલે પ્રમાણનું એકમ. આઠ યવ = એક અંગુલ. પૃથફત્વ એ વિશિષ્ટ જૈન પારિભાષિક શબ્દ છે. તે બેથી નવની સંખ્યા સૂચિત કરે છે. ઉપાંગ નામકર્મનો ઉદય પ્રથમના ત્રણ શરીરમાં હોય છે. મસ્તક, ઉર, ઉદર, ભુજા વગેરે મુખ્ય અંગો છે. આ અંગો સાથે જોડાયેલા આંગળી વગેરે નાના અવયવોને ઉપાંગ કહે છે અને તે ઉપાંગના પણ રેખા, પર્વ વગેરેને અંગોપાંગ કહે છે. અંગોપાંગ અઘાતિકર્મ અજ્ઞાન અજ્ઞાન જે કર્મ આત્માના મુખ્યગુણોનો ઘાત ન કરે, હાનિ ન પહોંચાડે તે અઘાતિકર્મ. તે ચાર છે - વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. અવાતિકર્મ જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી કોઇ પણ જીવ સિદ્ધ બની શકે નહિ. જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન અથવા મિથ્યાત્વથી મલિન જે જ્ઞાન તે અજ્ઞાન. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વસ્તુના સ્વરૂપનો વાસ્તવિક બોધ ન થાય તે. અનંત અણુઓનો સમુહ. જીવ પોતાના પરિણામવિશેષથી (શુદ્ધ પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૧ અહંતાણુક અંતરકરણ Page #265 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વીપ અંતર્મુહૂર્ત અતિચાર અધ્યવસાયથી) મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરે છે તે અંતરકરણ. તેમાં એક અંતર્મુહૂર્ત સમય પ્રમાણમાં ભોગવી શકાય તેટલા મિથ્યાત્વના કર્મદલિકોનો વિભાગ કરવામાં આવે છે. અંતરે - અંતરે આવેલા દ્વિીપ તે અંતરદ્વીપ. લઘુહિમવંતપર્વત અને શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણસમુદ્રની અંદર ૩૦૦ યોજના પછી સો સો યોજનાના આંતરે સાત-સાત દ્વીપ આવેલા છે તે અંતરદ્વીપ, સમયનું એક વ્યવહારિકમાપ. તેમાં આંખના પલકારા જેટલા સમયથી માંડીને ૪૮ મિનિટ સુધીનો સમય આવે છે. તેને બે ઘડીનો સમય પણ કહે છે. પોતે સ્વીકારેલ વ્રતનો અજાણતા અંશથી ભંગ થાય તે અતિચાર. સમય. જે સૂર્ય, ચંદ્ર આદિની ગતિ દ્વારા પરિલક્ષિત થાય છે. તથા વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્ત રૂપ બને છે. જેમાં વિશિષ્ટરૂપે આકાર જણાતો નથી અર્થાત્ જાતિ, લિંગ, ગુણ, ક્રિયા રહિત સામાન્ય માત્રથી શેયપદાર્થનો જે અવબોધ તે અનાકારોપયોગ. આહાર = શરીરના બંધારણયોગ્ય પગલોનું ગ્રહણ અને અવસ્થા વિશેષમાં તેનું ગ્રહણ ન કરનાર જીવો તે અનાહારક. જેવાકે – વિગ્રહગતિઅવસ્થાવાનું, અયોગીકેવલી, કેવલીસમુદ્યાતાવસ્થા અને સિદ્ધાવસ્થાના જીવો. કાચા કર્મો. તે કર્મો જીવને નિયત રીતે લાગેલા હોતા નથી આથી તે કર્મ પુદ્ગલોમાં રસ, પ્રદેશ, અદ્ધા અનાકારોપયોગ - અનાહારક અનિકાચિતકર્મ - નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ બદલાઈ શકે છે અર્થાત્ તેમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ આદિ શક્ય બને છે. અનિવૃત્તિકરણ - સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિના જ્યાંથી જીવ નિવૃત્ત થતો નથી અર્થાત્ પરમ વિશુદ્ધિ વડે મિથ્યાત્વગ્રંથિનું ભેદન કરી સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાન- વિમાનવાસીદેવોમાં જેમના વિમાન બધાથી પ્રધાન-શ્રેષ્ઠ છે તે અનુત્તરવિમાન. તે પાંચ છે અને તે વિમાનો બારદેવલોક, નવરૈવેયકના વિમાનોની ઉપર આવેલા છે. અનેકાન્ત એકપદાર્થમાં પરસ્પર વિરોધી અને વિવિધ એવા ધર્મો હોય છે અને તે અપેક્ષા ભેદથી પ્રધાન, ગૌણ હોય છે એવું કથન કરવું તે અનેકાન્ત. અપર્યાપ્તા (જીવો) - જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી શકે તે જીવો. અપૂર્વકરણ - જીવને પૂર્વે ક્યારેય પણ પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ થાય તે અપૂર્વકરણ. આ પરમ વિશુદ્ધ પરિણામથી આત્મા દુર્ભેદ્ય એવી રાગદ્વેષની ગ્રંથિને તોડે છે. કર્મ બંધાયા પછી જેટલા સમય સુધી બાધા ન કરે, તેટલો સમય અર્થાતું ત્યાં સુધી ઉદયમાં આવતા નથી. જેના મિથ્યાત્વનો ક્યારેય નાશ થતો નથી અને તે જીવને ક્યારેય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. તથા તે ક્યારેય મોક્ષમાં જતાં નથી તેવા જીવ. અભિગ્રહ દઢ સંકલ્પ. કરેલ સંકલ્પ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવે છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૩ અબાધાકાલ અભવ્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ અમૂર્ત અલ્પબહુત્વ અલોક અવ્યવહારરાશિ અવગાહના અવર્ણવાદ અવસર્પિણીકાલ અવિરત અવત અસ્તિકાય અસંજ્ઞી આત્માંગુલ જે દ્રવ્યને સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ હોતા નથી તે અર્થાત્ જે ઇંદ્રિયોથી અગ્રાહ્ય છે તે. એક-બીજાની અપેક્ષાએ વધુ-ઓછાપણું. જ્યાં લોક નથી અર્થાત્ જ્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો અભાવ છે તે અલોક. ચૌદ રાજપ્રમાણ લોકની બહાર જે અનંત આકાશ તે અલોકાકાશ. જે જીવો વ્યવહારની ગણત્રીમાં આવ્યા નથી એટલે કે અનંતકાળથી જે જીવોએ ક્યારેય નિગોદનું સ્થાન છોડ્યું નથી તે અવ્યવહારરાશિના જીવો છે. દેહમાન, શરીરની ઊંચાઈ. ગુણવાન મનુષ્યના દોષો બતાવવા, નિંદા કરવી તે. ઊતરતો કાળ. સમયચક્રનો અડધોભાગ કે જેમાં ધરતીના રસ, કસ, જીવોના શરીરનું બળ, આયુષ્ય આદિ ક્રમશઃ ઘટતા જાય છે તે હીયમાન સમય. જેણે હિંસાદિ પાપોનો ત્યાગ કર્યો ન હોય, પાપોથી જે વિરમ્યો ન હોય તે અવિરત. અસંયમ, અવિરતિ. વ્રત / ત્યાગનો અભાવ તે અવ્રત. દ્રવ્યોના પ્રદેશોનો સમૂહ. તે પાંચ પ્રકારના છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. જે જીવો ને સંજ્ઞા = મન ન હોય તે અસંજ્ઞી. ભરત ઔરવતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ભિન્ન-ભિન્ન નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ આનુપૂર્વી ઇન્દ્રિય ઉત્સર્પિણીકાલ સમયવર્તી મનુષ્યોના અંગુલ પ્રમાણને આત્માંગુલ, કહે છે. જીવની સ્વાભાવિક ગતિ શ્રેણિ અનુસાર સીધી હોય છે પરંતુ એક શરીરને છોડી જીવ બીજા શરીરને ધારણ કરવા માટે જ્યારે સમશ્રેણિથી જવા લાગે ત્યારે આનુપૂર્વનામકર્મ જીવને વિશ્રેણિમાં રહેલા તેના નિયત ઉત્પત્તિ સ્થાન પર ખેંચીને લઈ જાય છે. આત્માને ઓળખવાના સાધનને ઇન્દ્રિય કહેવાય. જ્ઞાનનું બાહ્યસાધન તે ઇન્દ્રિય. આત્મા સ્પર્શાદિ કાર્યો નિયોની મદદથી કરે છે તેથી તેને કરણ પણ કહે છે. - ચડતો કાળ. કાલચક્રનો વૃદ્ધિ પામતો અડધો ભાગ કે જેમાં જીવોનું આયુષ્ય, ઊંચાઇ, શરીરનું સામર્થ્ય, ધરતીના રસ, કસ આદિ ક્રમશઃ વધતા રહે તે વર્ધમાનસમય. - દેવો પોતાના મૂળ શરીરને છોડ્યા સિવાય જે બીજું વૈક્રિય શરીર બનાવે કે અન્ય રૂપો વિકુર્વે તે ઉત્તરવક્રિય. સંયમધર્મની સાધનામાં ઉપયોગી વસ્ત્ર, પાત્ર આદિ પદાર્થો તે ઉપાધિ. - જીવના અધ્યવસાયની મંદપરિણતિ દ્વારા જ્યાં ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉપશમ. કર્મસ્થિતિનો પરિપાક થયા પહેલા તપ આદિ દ્વારા કર્મ ઉદયમાં લાવવા તે. ઉત્પત્તિ સમયે તૈજસશરીર વડે કર્મયોગ દ્વારા જીવ જે આહાર ગ્રહણ કરે છે તે ઓજાહાર. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૫ ઉત્તરક્રિયશરીર ઉપધિ ઉપશમશ્રેણિ ઊદીરણા ઓજાહાર Page #269 -------------------------------------------------------------------------- ________________ પપાતિક - આપોઆપ ઉત્પત્તિ. ઉત્પત્તિયોગ્ય સ્થાનવિશેષમાં જે જીવો ગર્ભમાં રહ્યા વિના પોતાની મેળે ઉત્પન્ન થાય છે તે પપાતિક. ઓપશમિકભાવ - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના શાંત થવાથી જીવમાં કષાયની શાંતિ = ઉપશમભાવ થાય તે પથમિકભાવ. ઓપશમિકસમ્યકત્વ- જીવના કષાયોની તીવ્રતા નાશ પામે અને મિથ્યાત્વ દૂર થાય અર્થાત્ અનંતાનુબંધી કષાયચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃત્તિનો સર્વથા ઉપશમ થવાથી આત્મામાં ઉત્પન્ન થતાં પરિણામ વિશેષને ઔપશમિકસમ્યકત્વ કહે છે. કર્મ આત્માના ગુણોને આચ્છાદિત કરનારી પૌગલિકશક્તિ તે કર્મ. તે આઠ પ્રકારના છે. કર્મભૂમિ જ્યાં કર્મ = આજીવિકા ચલાવવા માટે વ્યાપાર આદિ કાર્યો થાય તે ક્ષેત્ર. કલ્પ નીતિ, સાધુજીવનની આચારસંહિતા. કલ્પાતીત કલ્પ = મર્યાદા. જે દેવોમાં સ્વામી-સેવક, મોટાનાનાનો ભેદ નથી તે કલ્પાતીત દેવ. નવ રૈવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા દેવ કલ્પાતીત હોય છે. આત્મામાં જે કલુષિતતા - મલિનતા ઉત્પન્ન કરે તે કષાય. કષ = સંસાર, આય = પ્રાપ્તિ. જેનાથી સંસારની પ્રાપ્તિ-વૃદ્ધિ થાય તે કષાય. કાર્મણવર્ગણા - સમાન જાતિવાળા પુગલસમુહને વર્ગણા કહેવાય છે. જે પુદ્ગલ સમુહથી કાર્મણશરીરની સંરચના થાય તે કાર્મણવર્ગણા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૫૬ કષાય Page #270 -------------------------------------------------------------------------- ________________ કુલ કિવિષિક કેવલી કેવલ સમુદ્દાત કૃષ્ણરાજી ગતિ ગણ ગણધર એક આચાર્યનો જે શિષ્ય પરિવાર તે કુલ. જેમકે - ચંદ્રકુલ. દેવોમાં જે અંત્યજ = શુદ્ર સમાન હોય તે કિલ્ટિષિક. તેમનું કાર્ય અંત્યજ જેવું ઢોલ વગાડવા વગેરેનું હોય છે. ચારઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં જે સર્વકાલીન,સંપૂર્ણજ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનના ધારક મહાન આત્માને કેવલી કહે .. કોઈક કેવલી ભગવંતનું અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે અંતર્મુહૂર્તથી વધુ સ્થિતિવાળા વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મને આયુષ્યની સમાન સ્થિતિવાળા કરવા માટે આત્મપ્રદેશને ચૌદરાજ લોકવ્યાપી કરવા પડે છે. આ પ્રક્રિયા ને કેવલસમુદ્દાત કહે છે તે આઠ સમય પ્રમાણ છે. પાંચમાદેવલોકની ઊપર અને લોકાંતિકદેવોના વિમાનને ફરતી કૃષ્ણવર્ણના પુદ્ગલની આઠ રેખાઓ છે તે કૃષ્ણરાજી. તે આઠે સ્વસ્તિક જેવા આકારે ગોઠવાયેલી છે. ગમન. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવું. જીવનું એક જન્મ ભવમાંથી બીજા ભવમાં ગમન તે ગતિ. જુદા-જુદા આચાર્યોના પરસ્પર સમાન વાચનાવાળા શિષ્યોનો સમુહ તે. ગણની વ્યવસ્થા કરે તે ગણધર. તીર્થંકરના પ્રધાન શિષ્ય, જે તીર્થંકરના ઉપદેશને સૂત્રરૂપમાં ગ્રંથિત કરે છે. દરેક તીર્થંકર ભગવંતના ગણધરોની સંખ્યા જુદી-જુદી હોય છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ ગુણસ્થાનક ગર્ભમાં ઉત્પન્ન થવા-વાળા જીવો. મનુષ્યો, પ્રાણીઓ વગેરે. શુદ્ધતા, મલિનતાના પ્રકર્ષ, અપકર્ષ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણોની તરતમતા દર્શાવતી ચૌદ અવસ્થાઓ. માનસિક, વાચિક, કાયિક ક્રિયાઓનું આત્માએ સ્વત: કરેલું નિયંત્રણ તે ગુપ્તિ. તે ત્રણ પ્રકારની ગુપ્તિ ગ્રંથિભેદ ઘનવાત ઘનોદધિ ચારિત્ર મિથ્યાત્વની ગાંઠને તોડવી તે. રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદવી તે ગ્રંથિભેદ. એક પ્રકારનો કઠિનવાયુ. અધોલોકની પૃથ્વીઓને ધારણ કરે છે તે ઘટ્ટવાયુ. જામેલું પાણી. ઘનવાતની નીચે આવેલું બરફ જેવું થીજી ગયેલું પાણીનું પડ. આત્મગુણમાં વિચરવું તે ચારિત્ર. અશુભ પ્રવૃત્તિને છોડી શુભ કાર્યો દ્વારા આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે. આત્મવિશુદ્ધિ માટે કરાતી પ્રકૃષ્ટ સાધના તે ચારિત્ર. જૈનાગમોમાં મુખ્ય અંગસૂત્રો બાર છે. તેમાં બારમા અંગસૂત્ર દૃષ્ટિવાદના ચૌદ વિભાગ છે તેને પૂર્વ કહે છે. જે મહાત્મા આ ચૌદપૂર્વોનું જ્ઞાન ધરાવતા હોય તેમને ચૌદપૂર્વધર કહે છે. તેઓને શ્રુતકેવલી પણ કહે છે. આત્માના અનંતજ્ઞાન, દર્શન આદિ ગુણોને ઢાંકનાર છમ્ = કર્મ છે, તે કર્મયુક્ત જે જીવ તે છઘD. કર્મના આવરણ સહિત જીવ તે છદ્મસ્થ. ઓછામાં ઓછું. અલ્પતમ. ચૌદપૂર્વધર જઘન્ય નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ જયણા જલચર જાતિ જાતિભવ્ય જિનકલ્પી જોઅણ તનુવાત તપ તમસ્કાય તિર્થલોક તિર્યંચ યતના. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, હરવું, ફરવું વગેરે દરેક ક્રિયામાં સાવધાની રાખવી. જલ=પાણીમાં રહેનારા પ્રાણીઓ. માછલી, મગર, કાચબો વગેરે. જે નામકર્મના ઉદયથી જીવના એકેન્દ્રિય આદિ વિભાગ થાય તે જાતિ નામકર્મ. જે જીવ મોક્ષ જવા યોગ્ય છે પરંતુ મોક્ષને યોગ્ય સામગ્રી ન મળવાથી મોક્ષે જઈ શકતો નથી તે જાતિભવ્ય. જિનેશ્વરની જેમ અત્યંત ઉત્કૃષ્ટસાધના કરનાર. રાગ-દ્વેષ, પરીષહ-ઉપસર્ગને જિતનાર સાધક. યોજન, ચાર કોસ અથવા ચાર હજાર કોસનું એક યોજન થાય. પાતળો વાયુ. જે ઘનવાતની જેમ રહેલ છે. શરીર અને ઇંદ્રિયને જે તપાવે તે તપ. જે કર્મોને સંતપ્ત કરે, નષ્ટ કરે તે તપ. તેના મુખ્ય બે પ્રકાર છે. બાહ્ય અને આત્યંતર. ગાઢ અંધકારનો સમૂહ. આ અંધકાર દેવોથી પણ ભેદી શકાતો નથી. તિરછોલોક. ૧૮૦૦ યોજન પ્રમાણનો મધ્યલોક, જેમાં જંબુદ્વિપથી લઇ સ્વયંભૂરમણસમુદ્ર પર્યંતના અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે. જે પ્રાય: આડા ચાલે તે તિર્યંચ. સિંહ, હાથી, કૂતરા વગેરે પ્રાણીઓનું ચાલવાનું અને કબૂતર, પોપટ, ચકલી વગેરે પક્ષીઓનું ઊડવાનું તિછું = આડા રહીને થાય છે તેને તિર્યંચ કહે છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર તેજોલેશ્યા ઋણુક ત્રસરેણુ થલચર દર્શન શુક દૃષ્ટિવાદિકીસંજ્ઞા દીર્ઘકાલિકીસંજ્ઞા દેવ જે ધર્મતીર્થની સ્થાપના કરે તે. સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા રૂપ જંગમ તીર્થના પ્રવર્તક. તપથી પ્રાપ્ત થતી એક પ્રકારની વિશિષ્ટ લબ્ધિ કે જેમાં સાધક પોતાના મુખમાંથી અગ્નિ સમાન પ્રચંડ તેજજ્વાળા કાઢે છે. તેના દ્વારા યોજનો સુધી દૂર રહેલી વસ્તુ કે વ્યક્તિ બળીને ભસ્મ થઈ જાય છે. ત્રણ અણુ-પરમાણુઓનો સમુહ. સૂર્યપ્રકાશમાં જે રજકણો ત્રાંસા કે હાલતા-ચાલતા દેખાય છે તે ત્રસરેણુ. જૈનદર્શન માન્ય એક માપ પણ છે. સ્થલચરપ્રાણી. જે સ્થલ = પૃથ્વી પર ચાલે છે તે સ્થલચર. જેવા કે - ગાય, ભેંસ, ઘોડા વગેરે. જગતના કોઈપણ પદાર્થનો સામાન્યબોધ થવો અર્થાત્ આકાર, ગુણ, રંગ આદિ વિકલ્પોરહિત જોવું તે. બે પરમાણુઓનો સમુહ. સંજ્ઞીજીવની સંજ્ઞાનો એક ભેદ. જેમાં ક્ષાયોપમિક જ્ઞાન દ્વારા સમ્યક્દષ્ટિ પ્રાપ્ત થાય છે. સંશીજીવની એક સંજ્ઞા. જેમાં અતીતની સ્મૃતિ, અનાગતનું ચિંતન ઘણાં લાંબા સમય સુધી કરી શકાય છે. ચારગતિમાં ભમતા જીવોનો એક ભેદ. જેને દિવ્ય-શરીર અને દિવ્યકાન્તિ હોય, જેનું શરીર વૈક્રિયપરમાણુઓનું બનેલું હોય તથા જેને અમુક ચોક્કસ પ્રકારના ઉચ્ચસુખો ભોગવવાની સામગ્રી પ્રાપ્ત થઈ હોય તે દેવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ દેશ - દેશવિરતિ દેશોનાક્રોડાક્રોડિ - સ્કંધ અર્થાત્ અખંડ દ્રવ્યનો બુદ્ધિ કલ્પિત અંશ તે દેશ. શ = અલ્પઅંશે, વિરતિ = ત્યાગ. અલ્પાંશે ત્યાગ કરનાર, વ્રતોને સ્વીકારનાર જીવ તે દેશવિરતિ. તેને શ્રાવક પણ કહે છે. ક્રોડાકોડિ એટલે કરોડને કરોડથી ગુણતા જે સંખ્યા આવે છે. તેમાં કંઈક ન્યૂન હોય અર્થાત્ ક્રોડાક્રોડિ કરતાં કંઈક ઓછી હોય તેને દેશનક્રોડાક્રોડિ કહે છે. કોઈ એક વિષયમાં મનને એકાગ્ર કરવું અથવા મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને સ્થિર કરવી તે ધ્યાન ધ્યાન ધ્યાન. નરક નિકાચીત નિગોદ જીવોને ઉત્કૃષ્ટતમ દુઃખ ભોગવવાનું સ્થાન. નારકીના જીવો જ્યાં રહે છે તે નરક. જે કર્મનું ફળ નિશ્ચિત સ્થિતિ અને અનુભાગ અનુસાર ભોગવ્યા વિના છૂટકારો થતો નથી તે નિકાચીત. ચીકણા કર્મ. જેમાં અપકર્ષણ, સંક્રમણ, ઉદ્વર્તન ન થાય તે. જે અનંતાનંત જીવોને રહેવાનું સ્થાન છે તે. સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અનંતજીવો રહેતા હોય છે. આ અનંતજીવોને રહેવાનું જ એક શરીર છે તે સમાન = સહિયારું છે માટે તેને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. બાહ્ય-આત્યંતર ગ્રંથિ (ગાંઠ)થી રહિત હોય તે. જેની મોહની ગાંઠ છૂટી જાય તે નિગ્રંથ. સંસારવર્ધક એવા ક્રોધાદિ અધ્યવસાય તે કષાયો, પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૬૧ નિગ્રંથ નોકષાય Page #275 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ પર્યાપ્તિ પર્વબીજ પરીષહ પલ્યોપમ પારિણામિકભાવ તેમાં સહાયક મનોવૃત્તિઓ તે નોકષાય. કાર્યો કરતાં તેનું બળ ઓછું હોય છે અર્થાત્ તે અલ્પકષાય છે. પુદ્ગલનો નાનામાં નાનો ભાગ, અવિભાજ્ય અંશ તે. જીવોની સ્વયોગ્ય જીવનશક્તિ તે પર્યાપ્તિ. આત્મા પોતાને યોગ્ય જીવન શક્તિ ચલાવવાના સાધનો પ્રાપ્ત કરે તેને પર્યાપ્તિ કહે છે. જે વનસ્પતિમાં ગાંઠમાં બીજ હોય તે પર્વબીજ. જેમકે - ઇશુ વગેરે. શારીરિક અને માનસિક પીડાને સ્વેચ્છા અને સમભાવ પૂર્વક સહન કરવી તે પરીષહ. — પલ્ય = પાલો. એક વિશેષ પ્રકારનું માપ. તેની ઉપમા દ્વારા જે સમયની ગણના કરવામાં આવે છે તે પલ્યોપમ કહેવાય છે. સંખ્યા દ્વારા તે સૂચિત કરી શકાતો નથી પરંતુ તેને સમજવા માટે એક કલ્પના કરવામાં આવી છે કે • એક યોજનનો લાંબો-પહોળો કૂવો હોય, સાત દિવસનું જન્મેલું યુગલિક મનુષ્યના બાળકના વાળના અગ્રભાગથી ખીચોખીચ ભરવામાં આવે અને ત્યારપછી સો સો વર્ષ બાદ એકેક વાલાગ્ર કાઢતાં જેટલો સમય લાગે તે કાળને પલ્યોપમ કહેવાય છે. રૂપે જીવાદિ દ્રવ્યોનું સ્વાભાવિક પરિણમન=પરિવર્તન થવું તે પારિણામિક ભાવ, તેમાં કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની અપેક્ષા રહેતી નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પુદ્ગલપરાવર્ત પ્રત્યેક પ્રભાવના પૂરણ-ગલન સ્વભાવવાળું દ્રવ્ય. રૂપ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત અચેતન દ્રવ્ય. આ વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સમસ્ત પુદ્ગલોને કોઈ એક જીવ દ્વારા ઔદારિક, વિક્રિય, તૈજસ, કાર્મણ, મન, વચન આદિરૂપે ગ્રહણ કરવા અને મૂકવા, આ રીતે જીવનું પુદ્ગલમાં સમગ્રપ્રકારે ભ્રમણ તે પુદ્ગલપરાવર્ત. કોઈ એક જીવ સમગ્ર મુગલોનું આવું પરાવર્તન જેટલા સમયમાં કરે તે સમયને પુદ્ગલપરાવર્ત કહે છે. જુદું જુદું. એક શરીરમાં એક જીવ રહે તે અર્થાત્ પોતપોતાના શરીરમાં દરેક જીવ સ્વતંત્ર રહે તે પ્રત્યેક જીવ. જિનશાસનની ઉન્નતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી, સંયમચર્યાના વિષયમાં ભ્રાંતિને દૂર કરી તેનું મહત્ત્વ વધારવું તે પ્રભાવના. ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ સ્વીકારેલ વ્રત - નિયમમાં આવેલી અશુદ્ધિને દૂર કરવા માટે કે અનુચિત આચરણની વિશુદ્ધિ માટે ગુરૂ એ બતાવેલ યથોચિત અનુષ્ઠાન કરવું તે. કવલ આહાર. તે આહાર મુખથી ગ્રહણ કરાય અથવા બાહ્ય સાધનો દ્વારા શરીરમાં પ્રક્ષિપ્ત કરાય છે. બંધાવું. શરીર રૂપે નિષ્પન્ન પુગલોમાં નવા પુદ્ગલો આવીને ભળે તે, જૂના અને નવા પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થવું = બંધાવું તે બંધન. પ્રમાણાંગુલ પ્રાયશ્મિત્ત પ્રક્ષેપાહાર બંધન પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ Page #277 -------------------------------------------------------------------------- ________________ બાર બીજરુહ ભવનપતિ સ્કૂલ, ચક્ષુગ્રાહ્ય. આત્માને સ્થૂલરૂપમાં જે મૂકે છે, એક જીવ હોય તો પણ જે દેખી શકાય તે બાદર. બીજથી ઉત્પન્ન થનારી વનસ્પતિ. એક પ્રકારની દેવજાતિ. જે દેવો પાતાળમાં ભવનોમાં રહે છે તે ભવનપતિ. જેનામાં સમ્યગ્દર્શન આદિ ભાવ પ્રગટ થવાની સંભાવના છે તે ભવ્ય. મોક્ષ પામવાને યોગ્ય તે ભવ્ય ભવ્ય. ભવસ્થકેવલી ભવોપગ્રાહી ભાવના મદ દેહધારી કેવલી. જે કેવલીના આ ભવની આયુષ્યકર્મની સ્થિતિ ચાલુ છે તે. જેની પ્રાપ્તિમાં ભવવિશેષ કારણરૂપ છે તે ભવોપગ્રાહી. દેવ અને નારકીના જીવોને વૈક્રિયશરીર અને અવધિજ્ઞાન ભવવિશેષથી સહજ પ્રાપ્ત થાય છે. જ્યારે અન્યજીવોને તે પ્રયત્ન વિશેષથી પ્રાપ્ત થાય છે. તાત્વિક ઊંડું ચિંતન. સંસારની અનિત્યતા આદિની અનુપ્રેક્ષા. પોતાના ગુણ, જાતિ, કુલ, જ્ઞાન, સમૃદ્ધિ આદિનો ગર્વ કરવો તે મદ. મનુષ્ય જ્યાં નિવાસ કરે છે તે ક્ષેત્ર. અઢીદ્વીપ = જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કરદીપ તથા બે સમુદ્ર = લવણસમુદ્ર અને કાલોદધિના પ્રમાણયુક્ત ૪૫ લાખયોજનવિસ્તૃત મનુષ્ય ક્ષેત્ર છે. તત્ત્વોની અરુચિ કે વિપરીત માન્યતા કે કદાગ્રહપણું. સંયમના પ્રધાનગુણ. અહિંસા, સત્ય, અચૌર્ય = નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ મનુષ્યક્ષેત્ર મિથ્યાત્વ મૂલગુણ Page #278 -------------------------------------------------------------------------- ________________ મૂલબીજ અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ મહાવ્રત અને છછું રાત્રિભોજનત્યાગ આ છે મૂલગુણ કહેવાય છે. મૂલ એજ જેનું બીજ છે તેવી વનસ્પતિ. કમલકાકડી વગેરે. સમ્યકત્વને અનુકૂળ એવા આત્માના પરિણામ વિશેષ તે યથાપ્રવૃત્તિકરણ. ત્યારે જીવ રાગદ્વેષની દુર્ભેદ્ય ગાંઠને ભેદવા માટે તેની નજીક પહોંચે યથાપ્રવૃત્તિકરણ - યુગલિયાં યોગ યોનિ લબ્ધિપ્રત્યય યુગલિક મનુષ્ય = જોડિયા ભાઈ-બહેન. વ્યવહાર અને ધર્મના પ્રવર્તનની પૂર્વે પ્રાચીન સમયમાં આ મનુષ્યો થતા હતા. તેઓ એક માતાની કુક્ષિએ જન્મતા અને માતા-પિતાના મૃત્યુ પછી પતિપત્નિ તરીકે જીવતા અને સંતાન (એક યુગલ)ને જન્મ આપ્યા પછી છ માસ બાદ મરીને સ્વર્ગમાં જતાં. મન, વચન, કાયાની પ્રવૃત્તિ અર્થાત્ મન, વચન, કાયા દ્વારા આત્મપ્રદેશોનું પરિસ્પંદન થવું. જીવોનું ઉત્પત્તિ સ્થાન. તે ૮૪ લાખ ગણાય છે. તપવિશેષ દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય તે લબ્ધિ અને તે લબ્ધિ જેની પ્રાપ્તિમાં કારણરૂપ બને અર્થાત્ વિશિષ્ટ લબ્ધિના કારણે જે સિદ્ધિ મળે તે લબ્ધિપ્રત્યય. કષાયથી અનુરંજિત જીવના શુભ-અશુભ ચિત્તપરિણામ તે વેશ્યા. તેને કારણે કર્મ આત્મા સાથે ચોંટે છે. જેમાં જીવ-અજીવ આદિ દ્રવ્યો રહેલાં છે તે લોક. એક પ્રકારના વૈમાનિકદેવો. તેઓના વિમાનો પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૬૫ લેશ્યા લોક લોકાંતિક Page #279 -------------------------------------------------------------------------- ________________ લોમાહાર વાચનાચાર્ય વાસુદેવ વિકલેન્દ્રિય વિશુદ્ધમાનક વિરાધના વિહાયોગતિ વેદ વેદકસમ્યકૃત્વ પાંચમાંસ્વર્ગના અંતે કૃષ્ણરાજીની રેખાઓના અંતરાલમાં હોય છે તેઓ એકાવતારી હોય છે. શરીરના રોમ દ્વારા, બાહ્યત્વચા દ્વારા જે પુદ્ગલો ગ્રહણ કરાય તે લોમાહાર. જે સાધુ વાચના આપવામાં કુશળ હોય તે વાચનાચાર્ય. આ સાધુને ઉપાધ્યાયજી વાચના આપવાનો અધિકાર આપે છે. ૬૩ શલાકા (ઉત્તમ-શ્રેષ્ઠ) પુરૂષમાંના એક મહાપુરુષ. તેઓ ત્રણખંડ પૃથ્વીના અધિપતિ હોય છે. સાત ઉત્તમરત્નોના માલિક હોય છે. તેમના મોટાભાઈ ‘બલદેવ' કહેવાય છે. જે જીવોને ઇંદ્રિયોની વિકલતા = ઓછાપણું છે તે વિકલેન્દ્રિય. બે, ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા જીવો. તેને બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય જીવો પણ કહેવાય છે. ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ચઢતા સાધકનું ચારિત્ર, કારણ કે શ્રેણિમાં ચઢતાં સાધકના પરિણામો વિશુદ્ધ હોય છે. ભગવાનના વચન વિરુદ્ધ આચરવું. જ્ઞાનાદિનું સમ્યક્ પાલન ન કરવું. વિહાયસ્ = આકાશ, તેમાં ગમન કરવું તે વિહાયોગતિ. તે નામકર્મનો એક ભેદ છે. તેના કારણે ત્રસજીવોને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પોતાનાથી વિજાતીય એવા સ્ત્રીપુરુષ પ્રત્યે મોહમિથુનભાવ જાગે, આકર્ષણની લાગણીનું સંવેદન થાય તે વેદ. સમ્યકૃત્વી જીવ જ્યારે સમ્યકત્વર્મોહનીયના પુદ્ગલોના રસનો અનુભવ-સંવેદન કરે તેને નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ વેદિકાંત વૈમાનિકદેવ વ્યંતરદેવ શૈલેસીકરણ વેદક સમ્યકત્વ કહેવાય છે. તેનું નામ અધિગમ સમ્યત્વ પણ છે. દ્વીપના અંતે આવતી જગતી (કિલ્લો)ના દ્વાર ઉપર જગતી જેટલી પહોળી પીઠિકા હોય છે. તે પીઠિકા ને વેદિકા કહે છે. વૈદિકાનો અંત ભાગ તે વેદિકાંત. તે. ૧૯,૫૦૦ ધનુષ્ય ઊંચી હોય છે. વિમાનમાં ઉત્પન્ન થનારા, રહેનારા દેવ તે વૈમાનિક. તેના ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવયક, ૫ અનુત્તર વિમાન, ૩ કિલ્વિષિક એવા પેટા પ્રકારો છે. જે સદા ભમતાં, ફરતાં રહે છે એવા દેવોની એક જાતિ. તેઓ કુતૂહલ અને ક્રીડા પ્રિય છે. મેરૂ પર્વતની જેમ સ્થિર-નિષ્પકંપ થવું અર્થાત્ આત્માની યોગ નિરોધાવસ્થા. તે અવસ્થા ચૌદમાગુણસ્થાનકના અંતિમ સમયે પાંચ નિમેષ પ્રમાણ સમયની હોય છે. કર્મયુક્ત (સંસારી) જીવોનો છ પ્રકારનો સમુહ તે છકાય. પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. જેની દૃષ્ટિ સમ્યકુ = પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જાણવા જોવા સમજવાની ક્ષમતા ધરાવે તે સમ્યગ્દષ્ટિજીવ. સંયમજીવનના નિર્વાહ માટે આવશ્યકકાર્યોની વિવેકપૂર્વક સમ્યફપ્રકારની પ્રવૃત્તિ તે સમિતિ. સર્વ પાપોની વિરતિ. હિંસા આદિના સર્વાશે ત્યાગરૂપ પાંચમહાવ્રતો સ્વીકારવા તે સર્વવિરતિ, રૂપાંતર. આત્માના પ્રયત્નવિશેષથી કર્મોની ઉત્તરપ્રકૃતિઓ અન્ય ઉત્તર પ્રવૃતિઓમાં પરિવર્તિત ષકાય સમ્યગ્દષ્ટિજીવ - સમિતિ સર્વવિરતિ સંક્રમણ પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૩૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય તે સંક્રમણ કહેવાય. મૂલ આઠ પ્રકૃતિમાં સંક્રમણ = બદલાવ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પરસ્પર પરિવર્તન તથા આયુષ્યકર્મની ઉત્તરપ્રકૃતિમાં પરિવર્તન થતું નથી. ટૂંકમાં એક કર્મપ્રકૃતિનું પોતાની સજાતીય બીજી કર્મપ્રકૃતિમાં બદલાઈ જવું તે. સ્કંધબીજ થડ જેનું બીજ છે તે વનસ્પતિ. સલ્લકી આદિ. સંક્ષિશ્યમાનક - જેના ચિત્તના અધ્યવસાયો સંક્લેશ પામી રહ્યા છે તેવો સાધક, ઉપશમશ્રેણિ કરનાર સાધક મોહનીયનો ઉપશમ કરે છે, સર્વથા ક્ષય કરતો નથી. આ શ્રેણિમાં એક સમય પછી જીવના ચારિત્રના વર્ષોલ્લાસ ઘટે છે અને ઉપશાંત થયેલ મોહ પ્રબળતાથી ઉદયમાં આવે છે ત્યારે તે જીવના પરિણામો સંક્લિષ્ટ બનતા હોય છે. સંખ્યાતવર્ષાયુષ્ક - સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવો. સંઘયણ સિંહનન. શરીરમાં અસ્થિઓનું બંધારણ. તેના છે પ્રકાર છે. આમાં અસ્થિના છેડાઓ પરસ્પર અત્યંત મજબૂત રીતેથી લઈ ક્રમશઃ અતિ શિથિલ રીતે જોડાયેલ હોય છે. iઠાણ સંસ્થાન. શરીરની આકૃતિ. તે છ પ્રકારના છે. શ્રેષ્ઠથી માંડીને ક્રમશઃ કનિષ્ઠ આકાર હોય છે. સંમૂર્છા બીજ વગર ઉત્પન્ન થનારી વનસ્પતિ. પૃથ્વીપાણીના સંયોગથી પ્રયત્નવિશેષ વિના સ્વયં ઉત્પન્ન થતી વનસ્પતિ. સેવાળ વગેરે. સંમૂચ્છિમજીવન- નર-માદાના સંયોગ વિના સ્વયમેવ ઉત્પન્ન થનારા જીવો. સરાગસંજમા રાગ સહિતનો સંયમ. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના રાગપૂર્વક જે સંયમ તે સરાગસંજમ. સાકારોપયોગ , આકાર સહિતનો જે બોધ તે સાકારોપયોગ. જે નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #282 -------------------------------------------------------------------------- ________________ સાગરોપમ સાધારણ સૂક્ષ્મ સ્વાધ્યાય સાસ્વાદાનસમ્યક્ત્વ-ઉપશમસમ્યક્ત્વથી પતિત થઈ જીવ મિથ્યાત્વ તરફ ખેંચાતા જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વચ્ચેના સમયમાં આત્માના અધ્યવસાય કે જે માત્ર સમ્યક્ત્વના આસ્વાદનરૂપ હોય છે તે સાસ્વાદનસમ્યક્ત્વ. ચક્ષુ અગ્રાહ્ય એવા જીવો, જે કોઈના દ્વારા પ્રતિઘાત બાધા પામતા નથી. સંજ્ઞા હેતુવાદિકીસંજ્ઞા ક્ષપણશ્રેણી રૂપ જ્ઞાનમાં વ્યક્તિ કે પદાર્થના ગુણ, ક્રિયા, જાતિ, આદિ વ્યક્ત-સ્પષ્ટ જણાય તે વિશિષ્ટબોધને સાકારોપયોગ કહે છે. સાગરની ઉપમા દ્વારા જે કાળને જાણી શકાય તે. અસંખ્યપલ્યોપમ જેટલો સમય તે સાગરોપમ. તેની ગણના દેવ, નારકીનું આયુષ્ય, કર્મોની સ્થિતિ અને કાલચક્ર માપવામાં થાય છે. સહિયારું. અનંતજીવોનું આશ્રયસ્થાન એક શરીર હોય તે સાધારણ. આત્માનું હિત થાય તેવાપ્રકારનું અધ્યયન કરવું તે સ્વાધ્યાય. જ્ઞાન મેળવવાનો કે મેળવેલા જ્ઞાનને સ્થિર કરવાનો નિર્મળ પ્રયત્ન તે સ્વાધ્યાય. વેદનીય અને મોહનીયકર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ભિન્ન—ભિન્ન અભિલાષા કે અભિરૂચિ થાય તે સંજ્ઞા અથવા જેના દ્વારા સભ્યપ્રકારથી જાણી શકાય કે ‘આ જીવ છે' તે પણ સંજ્ઞા. જેનાથી તત્કાળ ઇષ્ટ - અનિષ્ટ પદાર્થને જાણીને તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે તે હેતુવાદિકી સંજ્ઞા. મોહનીયકર્મનો ક્ષય કરી આઠ, નવ, દશ પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૬૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિકભાવ ક્ષાયિકસમ્યકત્વ - ગુણસ્થાનોમાં આગળ વધે તે ક્ષપકશ્રેણી. ચિત્તના અતિ વિશુદ્ધઅધ્યવસાયોને કારણે મોહનો સર્વથા ક્ષય કરી આત્મા દશમાગુણસ્થાનથી સીધો બારમાગુણસ્થાને જાય છે. આ શ્રેણિ આરૂઢ જીવ ક્ષપક કહેવાય છે. કર્મના સર્વથા ક્ષયથી આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ. અનંતજ્ઞાન, અનંતદર્શન વગેરે મોહનીયકર્મની અનંતાનુબંધીકપાય વગેરે સાતપ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી આત્માને થતો અનુભાવ - પરિણામ વિશેષ તે ક્ષાયિકસમ્યકત્વ. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી. કર્મના ક્ષયોપશમથી જે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય તે ક્ષાયોપથમિકભાવ. દર્શનમોહનીયકર્મનો ક્ષય અને ચારિત્રમોહનીયનો ઉપશમ એ બંનેથી થતાં જીવના પરિણામ વિશેષ તે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ. ક્ષાયોપથમિક ભાવ - લાયોપથમિકસમ્યકત્વ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭0 Page #284 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધમાં આવતા વિશિષ્ટનામો (બ) અશ્રુત - એક દેવલોકનું નામ. બારમા નંબરનું સ્વર્ગ. અઠ્ઠમ જૈનધર્મ માન્ય એક પ્રકારનું તપ વિશેષ. તેમાં ત્રણ ઉપવાસ લાગલગાટ= એક સાથે કરવાના હોય છે. અતિમુક્તપુષ્પ - માધવીપુખ = મોગરાનું ફૂલ અરિષ્ટપ્રતર પાંચમા બ્રહ્મદેવલોકમાં આવેલું સ્થાન વિશેષ. અરૂણવરદ્વીપ જૈનદર્શનમાન્ય એક દ્વીપનું નામ, જે આ જંબુદ્વીપથી અસંખ્યાત યોજનો પછી આવેલો છે. અરૂણવરસમુદ્ર - અરૂણવરદ્વીપ પછી આવેલો સમુદ્ર. અસુરકુમાર દેવ વિશેષ. ભવનપતિ જાતિના દેવોનો પ્રથમ ભેદ. આકસૂલ અર્થતૂલ. આકડાનું રૂ આણત એક દેવલોકનું નામ. નવમું સ્વર્ગ. આંબિલ જૈનધર્મમાન્ય એક વિશિષ્ટતા. જેમાં લુખો, રસકસ વિનાનો આહાર એક જ વાર લેવામાં આવે છે. આયામ અનાજને બાફીને ઓસાવેલું પાણી. ઓસામણ. આરણ એક દેવલોકનું નામ. ૧૧મું સ્વર્ગ. આશીવિષ(લબ્ધિ) - તપ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિ તે લબ્ધિ. જે વિશિષ્ટ શક્તિ દ્વારા ઉગ્ર ઝેર પણ અસર કરતું નથી તે. ઇિગાલ અંગારા. તેઉકાયના જીવોનો એક પ્રકાર. ઇન્દ્રકવિમાન ઇન્દ્રનું વિમાન ? મુખ્ય વિમાન ? ઇશાન એક દેવલોક વિશેષ. બીજું સ્વર્ગ ઉચ્ચારમાત્રક જૈન સાધુઓનું ઉપકરણ. ઉત્કલિકા ચક્રની માફક જ વાયુ ગોળ ફરે તે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૭૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉલ્કા ઉસ્સેઇમ એકલઘરા એરવતક્ષેત્ર કદંબપુષ્પ કંથૂઆ કર્મગ્રંથ કર્મપ્રકૃતિ(ગ્રંથ) કર્મસ્તવ કસ્તૂરી કાયકીમાત્રક કેશીકુમાર કોકનંદ કોરંટ ગદીઆણા ચઉથ ચંદ્ર કુલ ચંદ્રમા વીજળી, તેજઃ કણો. તેઉકાયના જીવોનો એક પ્રકાર. લોટનું ધોવણ નિયમવિશેષ. એક જ ઘે૨થી જે મળે તે આહાર લેવાનો અભિગ્રહ. જંબુદ્રીપના ઉત્તર વિભાગમાં આવેલું અંતિમક્ષેત્ર. કર્મભૂમિનું નામ. એક ફૂલ વિશેષ. જે વરસાદ આવે ત્યારે ખીલીને ગોળ દડા જેવું થાય છે. જંતુ વિશેષ. તેને શરીર, જિલ્લા અને નાક એમ ત્રણ ઇન્દ્રિય હોય છે. એક ગ્રંથનું નામ. જેમાં કર્મનું વિવરણ આપવામાં આવ્યું છે. પ્રાચીન કર્મગ્રંથના કર્તા શીવસુંદરસૂરિ અને નવ્ય કર્મગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિ છે. એક ગ્રંથ વિશેષનું નામ ‘કમ્મપયડી' નામથી પ્રસિદ્ધ છે. દેવેન્દ્રસૂરિ વિરચિત દ્વિતીય કર્મગ્રંથ. અતિ કિંમતી સુગંધી દ્રવ્ય વિશેષ. જૈનસાધુના ઉપકરણ માંહેનું પાત્ર વિશેષ. પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય. ગૌતમસ્વામી સાથે જેમનો મિલાપ - સંવાદ થયો હતો. રક્તકમળ, લાલકમળ. એક વૃક્ષ વિશેષ. તેના પુષ્પો પીળા હોય છે. એક પ્રકારનું વજનનું માપ. ૪૮ ચણોઠી અથવા ૬ માસા બરાબર વજનનું માપ. ચતુર્થભક્ત ઉપવાસ. એક ઉપવાસ. જૈન આચાર્યના ગચ્છનો એક પ્રકાર. ચંદ્ર. જ્યોતિષી દેવોનો એક ઇન્દ્ર. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચાઉલોદગ છઠ્ઠ જંબુદ્વીપ જવાણ ઝંઝા ચોખાના ધોવણનું પાણી. જૈનધર્મમાન્ય એક તપ. જેમાં બે ઉપવાસ એકસાથે કરવાના હોય છે. મધ્યલોકના અસંખ્યાત દ્વીપમાંહેનો પ્રથમ દ્વિીપ. જવનું પાણી. એક જંતુ. તે ઇંદ્રિયજીવ – ત્રણ ઇંદ્રિયવાળું જંતુ. પ્રચંડ પવન, તોફાની વાયુ, વાયુકાયનો એક પ્રકાર. વાચક ઉમાસ્વાતીજી જ્યોતિષી દેવોનો એક પ્રકાર તલના ધોવણનું પાણી. બંટી, કોદરા, ચોખાના ભુંસાનું પાણી. ત્રસજીવોને રહેવાનો પ્રદેશ. લોકની મધ્યમાં ૧૪ રાજ ઊંચી અને ૧ રાજ લાંબી પહોળી ત્રસનાડી તત્ત્વાર્થગ્રંથકર્તા તારા તિલોદક તુસ ત્રસનાડી દાંતિ નાગકુમાર પરિસર્પ પાત્ર પારો પ્રાણત પાર્શ્વનાથ બકુલવૃક્ષ બગતરાં બ્રહ્મલોક બાબરકુલદ્વીપ એક પ્રકારનું તાપવિશેષ. એક પ્રકારના દેવતા. ભવનપતિજાતિના દસ પ્રકારના દેવોમાં બીજા પ્રકારના દેવ. એક પ્રકારના સાપ. જૈનમુનિઓનું એક ઉપકરણ. ભિક્ષાપાત્ર. પરદ. રૂપાજેવી ચળકતી એક ભારે ધાતુ. દશમું સ્વર્ગ. દેવલોક વિશેષનું નામ. ત્રેવીસમાં જૈનતીર્થકર. બોરસલીનું ઝાડ. એક શુદ્ર જેતુ. જૈનદર્શનમાન્ય પાંચમું દેવલોક, પાંચમું સ્વર્ગ. બર્બરલોકો જ્યાં રહે છે તે દ્વિપ. (ઉત્તર આફ્રિકામાં વસતાં લોકોની જાતિ બર્બર નામથી ઓળખાય છે.) પરિશિષ્ટ ૧: શબ્દસૂચિ ૨૭૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ બાહુબલી ભગવતી (સૂત્ર) ભરતક્ષેત્ર મસા મસૂર મહાવિદેહક્ષેત્ર માંકડ માનુષોત્તરપર્વત માહેન્દ્ર મેરુ રજોહરણ રત્નપ્રભા રત્નાવલી ટુચક વજ વીજ વીરજિન વૃશ્ચિક શંખ પ્રથમ તીર્થંકર ઋષભદેવના બીજા પુત્ર. ભરત ચક્રવર્તીના નાનાભાઈ. જૈન દર્શન માન્ય બાર અંગસૂત્ર માંહેનું પાંચમું અંગસૂત્ર. જંબુદ્વિપનો દક્ષિણ તરફનો એક વિભાગ. એક કર્મભૂમિનું નામ. મચ્છર, ક્ષુદ્ર જંતુ. એક પ્રકારનું કઠોળ. એક પ્રકારની કર્મભૂમિ. ત્યાં સદા તીર્થંકર પ્રભુ વિદ્યમાન હોય છે. ત્રણ ઇંદ્રિયવાળુ જંતુ. ખટમલ. અર્ધપુષ્કરદ્વીપમાં આવેલો પર્વત. તે મનુષ્યક્ષેત્રની સીમા નક્કી કરનાર પર્વત. બાર દેવલોક માંહેનું ચતુર્થદેવલોક. જંબુદ્ધીપની મધ્યમાં આવેલો એક લાખ યોજનનો શાશ્વતો પર્વત. જૈનસાધુઓનું એક ઉપકરણ. તે જીવરક્ષાના ઉદ્દેશ્યથી રખાય છે. એક પૃથ્વી, સાત નરક માંહેનું એક નરકસ્થાન. જૈનદર્શનમાન્ય એક પ્રકારનું તપ. મેરૂની કર્ણિકા માંહેનો એક પર્વત. એક હથિયાર અતિકઠણ મજબૂત (દધિચીઋષિના હાડકાનું બનાવેલું ઇન્દ્રનું આયુધ.) વીજળી. અગ્નિકાયનો એક પ્રકાર. શ્રી મહાવીરસ્વામી વીંછી. ચાર ઇંદ્રિયવાળુ એક ઝેરી જંતુ. નદી અથવા સમુદ્રમાં ઉત્પન્ન થનાર બે ઇંદ્રિયવાળા જીવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ શતક શર્કરાપ્રભા શલક્ય શાલ્ય સનત્કૃમાર સર્વાર્થસિદ્ધ સંસેઇમ સહસ્રાર સારસ્વત સિદ્ધશિલા સિદ્ધસેન દિવાકર સુદ્ધવિયડ સેલડી શ્રેણિક સોવીર સૌધર્મ હરીયાલ હીંગલો હીમ શ્લેષ્મમાત્રક શ્રી શિવશર્મસૂરી રચિત ગ્રંથનું નામ. બીજી નરકભૂમિનું નામ. શર્કરા = કાંકરાની બહુલતાને કારણે તેનું નામ શર્કરાપ્રભા છે. એક વનસ્પતિ વિશેષ. શરૂનું ઝાડ. શાલેડું. ડાંગર, ચોખા. બાર દેવલોક માંહેનું ત્રીજું દેવલોક. પાંચ અનુત્તરવિમાન માંહેનું પાંચમું સર્વ શ્રેષ્ઠવિમાન. ત્યાં રહેતા દેવો એકાવતારી હોય છે. પત્ર, શાક, ધાન્ય વગેરે બાફીને ઓસાવેલું પાણી. બાર દેવલોક માંહેનું આઠમું દેવલોક. લોકાંતિકદેવનો એક પ્રકાર. સિદ્ધજીવોને રહેવાનું સ્થાન. પિસ્તાલીસ લાખ યોજનની લાંબી, પહોળી છત્રાકાર પૃથ્વી. જૈનધર્મના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વૃદ્ધવાદિસૂરિના શિષ્ય. શુદ્ધ ઉકાળેલું પાણી. શેરડી, ઇક્ષુ એક રાજાનું નામ. તેનું બીજું નામ બિંબિસાર હતું. છાશની આછ. પ્રથમ દેવલોકનું નામ. જેના ઇન્દ્ર શક્ર છે. એક જાતનો ખનીજ પદાર્થ એક પ્રકારનો ક્ષાર. પારો અને ગંધક એ બેના મિશ્રણથી બને છે. બરફ, અસૂકાય - પાણીનો એક પ્રકાર. જૈનસાધુઓના ઉપકરણ માંહેનું એક. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૭૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધમાં આવતા શબ્દો અણઢાંકિઇ અણદીઠઉં અણદેણાહાર અણવાંછા અણહવઇ અણહતા અણાવીઇ અતીત અદઢ અધઉ અધકીધી અધિકેરઉ અધિકેરી અન્યાનલોક શબ્દકોશ ઢાંક્યા વિનાના, ખુલ્લાં નહિ જોયેલું. નહિ દેનાર, નહિ આપનાર ઇચ્છાવગરનું, ઇચ્છારહિત ન હોય ન હોય તેવા મંગાવી સિવાય, વિના ઢીલુ અડધુ અડધી કરેલી કંઇક વધુ કંઇક વધુ અજ્ઞાની લોકો અને અપ્રિય બીજાથી બીજા પાસે બીજાને ઉગરહિતપણું વિષયની તીવ્રવાસનાથી ઉપાંગોનો ઉપભોગ ઇચ્છવો ઇંદ્રિય રહિત, ઇંદ્રિય ન હોય અનઇ અનભીષ્ટ (સં) અનેથિ અનેરા-પાહિ અનેરાં-હૂછે અનુગિઈ અનંગસેવા (સં) અનિંદ્રિય (સં) - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ણ (સં) અનિકાચિત અપરિહારક ઉષ્ણ ન હોય તેવું, શીતલ પ્રયત્નવિશેષથી નાશ પામે તેવા. પરિહારતાની સાધના કરનાર સાધુની સેવા કરનાર રાગના બંધન રહિત વડીલોને ઊભા થઈને કરાતો આદર વાદળાંનો થર નિસ્તેજ ઇષ્ટ, અતિપ્રિય માત્સર્યનો અભાવ, સરળતા. થોડા અવાજ - સંચારથી લેશ્યારહિત સમાવેશ કરીને એકાગ્રતા વ્યાકુળતારહિત, સ્થિરપણે. અપ્રતિબદ્ધ-પણઇ અભ્યત્યાન () અભ્રપટલ (સં) અભાસુર અભીષ્ટ (સં) અમચ્છરતા અલ્પસંચલિઇ અલેશ્ય (સં) અવતારી-નઈ અવધાન અવ્યાક્ષિપ્ત-પણઇ - અવખંભ (સં) અવસ્થાન (સં) અવસરિ-અવસરિ અવહીલનીય અવિહડ અસ્થિ અસહિણાંઇ અસૂઝતઇ અહીયાસી અક્ષમલ (સં) અક્ષિગોલક (સં) - આધાર સ્થિતિ જુદા-જુદા સમયે, સમયાંતરે નિંદનીય, તિરસ્કૃત છૂટું પડ્યાં વિના, અખંડ હાડકા અશ્રદ્ધાથી સદોષ, દોષયુક્ત સહન કરે આંખનો મેલ આંખનો ડોળો - - - - પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ Page #291 -------------------------------------------------------------------------- ________________ અક્ષોભ્યચિત્તતા (સ) - આઉખ3 આઉખા આકફૂલ આખિ પડ્યાં આગઇ આચ્છાદિત (સં) આઇ આપણ-સિવું આપણ-પાહૂછે આપણ-હૂછે આપહણીઇ આપહણી આફણીઇ આફહણીઇ આલંબનિ આલોઈ આવરી હૂતી આસેવીનઈ આશ્રયવી આહણી આહારઈ ઇમેકઇ ઇમાં સ્થિર-દઢચિત્તપણું આયુષ્ય આયુષ્ય આકડાનું રૂ આખું ભરાવા છતાં આગળ ઢંકાયેલું, ઢાંકેલું લાવે આપણી સાથે પોતાની પાસે પોતાને પોતાની જાતે, પોતાની મેળે પોતાની જાતે, પોતાની મેળે પોતાની જાતે, પોતાની મેળે પોતાની જાતે, પોતાની મેળે આલંબનમાં આલોચના કરે ઢંકાયેલી હોય આચરીને, પૂર્ણકરીને આશ્રય કરવો, રહેવું હણે છે, મારે છે. આહાર કરે છે. અક્કેકુ, એક એક એમ જ, આમ જ આ પ્રમાણે આ પ્રમાણે ઇમ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઇયર ઇસિઇ ઇસિલે ઇસી ઇસીપરિ ઇતર, બીજું આ પ્રકારે આવું, આમ, આ રીતે આવી, એવી. આવી રીતે, આ પ્રમાણે આવું. ઈશુ આવા ઇસે ઇહદ ઇહાં ઇહથિયું ઇહથિયું ઉચ્ચાર ઉચ્છિત ઉદઇઇ ઉડવાએ ઉનઇ ઉન્માર્ગદેશના (સં) ઉપક્રમ છે ઉપગાર ઉપજણાર ઉપજતી ઉપની ઉપરાઠી બુદ્ધિ ઉપસ્થાપના ઉપહારાં ઉપહિરઉં. અહીં અહીંયા અહીંથી અહીંયાથી વડીનીત, મળ ઉચે ઉછળેલું ઉદયે, ઉદયથી પ્રચંડ વાયુથી (વાવાઝોડું) ઓછું ખોટા ધર્મમાર્ગનો ઉપદેશ પ્રયત્નથી ઉપકાર ઉત્પન્ન કરનાર ઉત્પન્ન થતું ઉત્પન્ન થયેલું અવળી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ દીક્ષા વિધિને એક પ્રકાર થી ઉપરનાં થી ઉપરનું - પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૭૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉપહિરાં ઉફરાટાં ઉવખંભ (સં) ઉષ્ટ્રાદિક (સં) ઊકાલવઇ ઊખલ ઊથીણાં ઊનઇ ઊદેગીઇ પરિઇ ઊપાર્જઇ એકઇ એકગમા એકઇ-માંહિ એકવારઇ એકહ એકિઇ એડકા એણઇ એણઇ-પરિ એણી-પરિ એણી-પરિઇં એતલઇ એવડઉ એહ એહે થી આગળનાં, ઉપર અવળું, વિપરીત. ટેકો, આધાર ઊંટ વગેરે ઉકાળી ખાંડણિયો ઓછું થીજેલું. અને ઉદ્વેગ પામે, દુઃખી થાય. ઉ૫૨ ઉપાર્જન કરે, મેળવે કોઈ એક એક બાજુ કોઈમાં, શેમાંય, કોઈ એકમાં એક સાથે, એક સામટી એક જ એક જ ઘેટાં એમાં એવી રીતે, એની જેમ એવી રીતે, એની જેમ એવી રીતે, એની જેમ એટલે, એટલા માટે એવડું આ, એ , એ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ એહ-હૂઇં ઓલ્હાઈ ઓહલાઈ અંતર્ભવઇ અંતર્ભાવ્યુ અંદરાલ અંગોહિલ કડઉ કણઉ કણહ યરી કર્ણપર્પટી (સં) કર્દમ (સં) કર્નુર (સં) ક૨વ કરસણ રિવઇ લઇ કલાઈ ક્લીવવેદ (સં) કલુગલઇ ક્લેવર ક્લેશિઇં કસાયલઉ કન્નઇ કહ્નલિ આને, એને ઓલવાય, બુઝાય ઓલવાય, બુઝાય ની અંદર સમાય જાય ની અંદર સમાવ્યું. વચ્ચે, મધ્યભાગ ઉપસ્નાન કડવું કોઈક કોઇક કેરડો કાનપટ્ટી કાદવ કાબરચિતરું કરવું ખેતી, વાવેતર કરી ને કળે, જાણે કાંડુ નપુંસકવેદ કોગળાં મડદું કષ્ટપૂર્વક તૂરાં સ્વાદવાળું કને, પાસે કને, પાસે પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ કહ્નઇલિ કહિ કહિત કહિનઇ કહીછે કંઠોકંઠિઇ કને, પાસે કોના કહેતાં કોઈ ને પણ ક્યારે પણ છલોછલ ભરેલું કાંઈ, કોઈ કામકાજ વાતે નાનુકામઠું, સાદું ધનુષ્ય કહી કહેવું કેમે કરીને, કોઈપણ રીતે સંક્લેશવાળા ચિત્તના ભાવ કાઈ કેવી કાદિ કામિ કામઠી કાહી કિન્ડઇ ક્લિષ્ટ પરિણામિ કિસી કિસ્યા કિસિઉં કિસિઉઇ કિસાઇ હેતુ કિહાંઇ કીજઇ કીજતી કિણાઇ કેવા કેવું, ક્યું ? કોઈપણ શા માટે ક્યાંય, ક્યાંક કરાય કરાતુ કોઈ કૂટવું કુંડલી કુણ-કુણ કુંડાળું કોણ-કોણ કોઈપણ, કોઈક કોઈપણ, કોઇક કુણહિ કુણહુ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ કુત્સિત (સં) ફૂડઉઇ કેઇ કેતલાઈ કતમાં કતલઉ કેટલી કેતીવાર કેવલઇ કેહઈ કેહ કેહાં સિંઘ, ગંદુ કૂવો જૂઠું પણ, ખોટું પણ કેટલાક, કેટલાય કેટલાક, કેટલાય કેટલામાં કેટલુક કેટલી કેટલી વારે, કેટલીયે વાર માત્ર ક્યાં, કેવા કોને, કેવું ક્યાં ? કો કોઈ કોઉ [દેશ્ય કૃમિરાગ (સં) ખર ખર ખરઉ ખાહલઉસ્વર ખૂટતઈ ખૂટતી છાણાનો અગ્નિ (અડાયાનો) કિરમજીનો રંગ કઠોર ખરબચડો સ્પર્શ, બરછટ ખરું, સાચું. ઘોઘરો અવાજ, કાહલા જેવો સ્વર. ઓછી થતાં ખૂટતા ગળાનો મેલ, કફ કીલ - ગાડાના પૈડાંની મળી. ખંડિત થયે છતે, ટૂકડા થવા છતાં ખગપટ્ટી-તલવારની પટ્ટી પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૮૩ ખેલ ખંજન ખંડાણ-હૂત ખાંડાની પાટી Page #297 -------------------------------------------------------------------------- ________________ ગંધ ગમ્ય નહીં ગ્યા તા ગરૂઇ ગવિલ ગલકંઠિકા (સં) ગ્રહિ નાવઇ ગુણમત્સર (સં) ગુણહુ ગુણાખ્યાન (સં) ગુલ ગૂઢચિત્તતા (સં) ગોચરી ઘડી પુષ્કર ઘન-નિવિડ (સં) ઘાતકારિઆ ઘાતીઇ [દેશ્ય] ચટન-વિચટન ચડત-પડત ચંચલેંદ્રિયતા (સં) ચરઈ ચરકઉ ચલચિત્તતા (સં) ચાપડી ચાંપીઇ સુગંધી દ્રવ્ય સુઝ નહિ, સમજાય નહિં ગયા છતાં મોટી ગળ્યા સ્વાદવાળી ગળાનો એક પ્રકારનો રોગ. પકડમાં ન આવે ગુણોનો દ્વેષ ગુણા, ગણા ગુણ ગાવા, ગુણોની પ્રશંસા ગોળ ન સમજાય તેવા ચિત્તપણું (મીંઢો સ્વભાવ) ના વિષયમાં, ની બાબતમાં ઘડી પહોર (થોડો સમય) ઘણું ગાઢ, અત્યંત ગાઢ ઘાતક, નાશકરનાર ઘાલવું, નાંખવું જોડાવું અને છુટા પડવું ચડતાં-પડતાં ઇંદ્રિયોની ચંચળતા ચરે, વરે સ્ટેજ તીખું, તમતમુ, ચરકુ ચિત્તની ચંચળતા ચપટી ચાંપીને, દબાવીને નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ ચિડા ચિહુ ગમે ચિહુપરિ ચીગટિલ ચીતર ચકલા ચારેબાજુથી ચારે બાજુ ચીકણું ચિત્ર ચીરાવા છતાં વધારે ચોખું ચોપડેલા, ચીકાશવાળા દાંતની બત્રીસી ઉપર નીકળેલો દાંત ચીરાણે હૂર્ત ચોખેરઉ ચોપાઈ ચોરત છઈ છએ છતે છતા-પણઉં છેડડી છેહડી છેહિલઉં છેહલિઇ છેદત છેદેઇ છેહડફ છેહડ છેહડા છોડિવવું છોહિ છાંડી-નઇ હોવા છતાં હોવા પણું, અસ્તિત્વ ધરાવતું છેલ્લે છેલ્લી, અંતે છેલ્લું છેલ્લી છેદતાં, ઓછી કરતાં છેદે છે. છેડો, અંત છેડો. છેડા છોડવું છોલ, છાલ છોડી ને જઈ જઉ. - જે, જો પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૮૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૪મલા જર્જર (સં) જહીં કહીં gi જાઈવઉ જાણ જાતઇ જાયા ૐ ૐ. જિ જિમણા જિમ્પઇ-તિમ્હઇ જિહ્વારઇ જિસિÛ જિસ્યા જિસી જિહાં જીવિ જીવિતવ્ય (સં) જૂ જૂઆ જૂઈ જુદ જૂજૂઆ જૂજૂઈ જોડકા જીર્ણ જ્યાં- ક્યાંય જે, જો જવું યાવત, સુધી ભેદ, પ્રકાર ઉત્પન્ન થયા જ્યાં, જ્યાં સુધી, જ્યારે જ્યાં, જ્યાં સુધી, જ્યારે જ, એવકાર વાચક જમણા જેમ-તેમ જ્યારે જેવા જેવા જેવી રીતે જ્યાં જીવે, જીવ વડે જીવન જુદુ જુદા જુદી જુદું જુદા-જુદા જુદી-જુદી નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮૩૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ જેણઇ જેતલઈ જેવડ૬ જેહ જેહ-૨છે જે જોઇઇ તુ જોણહાર જોઇવી જોઇવા એટલે, જ્યારે જેવડું છે, જેને જેનો જેવા જોઈએ તો, વિચારીએ તો જોનાર જોવું જોવા માટે યુદ્ધ ટાળવું સ્થાન ખાલી, ઠાલું પથ્થર ફેંકવાનું યંત્ર તો, તેથી તો, તેથી ટાલિવઉ ઠામ ઠાલઉ દેશ્ય ઢીંકલી ત તQ તો પણ તઉહઈ તઉ તે તણાં તમોવર્ટી (સં) તવીર સિં. તવક્ષર - તાણી તાવડ તો પણ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય તાંબાવર્ણી, રક્તવર્ણી અબીલ તાણીને, તૈયાર કરીને તાપ, તડકો ત્યાં ત્યાં સુધી તાં તિવાર ત્યારે પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૮૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ તેવા તેના તિસ્યા તિહના તિહા-થિકુ તુ એ તુહઇ તુહઈ તું તુહિ તુચ્છ તેણઇ તેતલઇ તૈલાભંગ (સં) ત્રડી ત્યાંથી તો પણ તો પણ તો પણ તો પણ થોડું, અલ્પ તેથી તેટલે, તેટલી શરીરે તેલનું મર્દન કરવું તે તિરાડ ત્રિકટુ, એક ઔષધ વિશેષ સ્થાવરજીવો ત્રિગડૂ થયું થાવર, થિઉં. થિકલ થકી થિક થિર થીણા ઘી દાધ દાવાગ્નિ દિઇ દુહવાઈ દૂષણાખ્યાન (i) દેવઇ કરી થી, થકી, માંથી થી, થકી, માંથી થી, થકી, માંથી સ્થિર થીજેલું ઘી દાહ, દાઝવું દાવાનળ દે, આપે દુભાય, દુઃખી થાય. નિંદવું, દોષ દેવો આપીને, દઈને - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૮૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ દૈન્યપણા-નવું ધખઇ ધણી-હુ ઇં ધ્યાઇઇ ર રિલ્યા ધૂંસર નઇ નવઉ નાણઇ નાણીઇ નાથ નામસારિઉ નાવઇ નાન્હ નિગર્વતા (સં) નિપાત (સં) નિભચ્ચ નિર્ગમન (સં) નિયત નિરતીચાર (સં) નિરૂપસર્ગાર્થિ (સં) નીપજાવઇ નીપજાવિવઇ નિઃશીલઇ નીરિઉ દીનપણાનો ધખે, બળે માલિકને એકાગ્રતાથી જાણે આદિ, શરૂઆત આગળના ધોંસરી અને નવું ન આણે, ન લાવે ન આણે, ન લાવે પશુના નાકમાં પરોવેલી દોરી નામ અનુસાર ન આવે નાનું ગર્વરહિતપણું નાશ ઠાંસીઠાંસીને પસાર, વિતાવવું ચોક્કસ દોષ રહિત ઉપસર્ગ ન આવે તે માટે નીપજાવે, બનાવે બનાવડાવે શલ્યરહિત નીકળ્યું. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૮૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ નુક્કરવાલી નહિ નેત્રલતા (સં) નવકારવાળી, માળા ન હોય નેતર, બરુ પેઠો, પ્રવેશ કર્યો પેસે, પ્રવેશે પાંચ પ્રકાર પઇઠઉ પઇસઈ પંચવિધ પછઇ પટ્ટકૂલ પડજીભી પછી પડિવજઇ પડુ પણિ પરતીનાં પર કુતૂહલોત્પાદન (સં)પરગુણાચ્છાદન (સ) - પરવિડંબન (સ) - પરવિપ્રતારણ (સં) - પરસ્પરિઇ પર્વત રાઇ પર-હલે પર હું પરાવર્ત પરાવર્તઇ પરિચ્છવતા ? પરિચારક પટોળા ગળાની બારી આગળ જીભ ઉપર ઝૂલતો માંસપિંડ સ્વીકારે છે. આશ્રીને પણ, વળી, તો નાંખીને બીજાને કુતૂહલ ઉત્પન્ન થાય તેવું બીજાના ગુણોને ઢાંકવા બીજાને દુઃખ આપવું બીજાને છેતરવું પરસ્પરને, એકબીજાને પર્વતમાં પડેલી તિરાડ દૂર થવું દૂર, આગળ પરિવર્તન, બદલાવ પરિવર્તન કરવું, રૂપ બદલવું. ધીમે ધીમે ? સેવક નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ નાંખતા, ત્યાગ કરતાં પરિણામ પામેલું, બદલાવેલું પરિણામ પામેલું, બદલાયેલું પરિતાપ પમાડે, સંતાપે, પરિણમાવવું, બદલાવવું પરિઠવતા પરિણત પરિણમિતું પરિતાપવીઇ પરિણામાવિવી પરિમેહલીઇ. પરિહારક પણ પ્રિ] પરોચ્ચાટન [સં. પાખતી પાખલિ પાછ3 પાછિલઉં પાટઉ પાડૂઉ પાથડઇ પરિહારતપ કરનાર સાધુ પ્રવચન-સર્વજ્ઞવચન બીજાનું બુરું કરવું, અહિત કરવું આજુબાજુ, પાસે આસપાસ, ચારે તરફ પાછળ, પછી પાછળનું પાટિયું ખરાબ, હલકું પ્રતરમાં (આકાશ પ્રદેશની લાંબી પહોળી પંક્તિ ) પારાંચિત નામનું પ્રાયચ્છિત પાસે ના કરતાં, પાસે ના કરતાં, પાસે ના કરતાં, પાસે આઘુ-પાછું પિત્તનો નાશ કરનાર મીઠું બોલવું, મીઠી વાણી પીધું પારિઅંચઇ પાહિ પાહિદ પાહિ પ્રાહિ પાહી-આધી પિત્તબ્બ (સં) પ્રિયાલાપ (સં) પીધઉં - પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૯૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ પુડિં યૂટિહિં પુદ્ગલચય પુહલઉ પુહલી પૂરઉ પૂર્વઇ પૂર્વલી પૂર્વલ્યા પૂર્વિહિ પૂર્વાધીત (સં) પૂર્વાલાપ (સં) પ્રતિજાવઇ પ્રતિપતિઇ પ્રતિભાગ (સં) પ્રત્યેકઇં પ્રતિહાર પ્રદેશહારિ પ્રકૃતિ પ્રમુખ પ્રમાણિ પૃષ્ટિ પ્રરૂઢ (સં) પ્રવહણ પ્રવાહિ પ્રામી-નઇ પાછળ, પછી પાછળથી પુદ્ગલનો સમૂહ પહોળું પહોળી પૂરું, ભરેલું પહેલાં જ પહેલાની પહેલાના પહેલાનું, આગળ પહેલા શીખેલું અભિવાદન કરવું મોકલવું સ્વીકારીને, વિશ્વાસ કરીને દરેક ભાગમાં દરેકના દ્વારપાલ પ્રદેશની હાર, પ્રદેશ પંક્તિ વગેરે વગેરે ને અનુસારે પીઠ રૂઢ થયેલું, માન્ય થયેલું જહાજ, વહાણ વગેરે પ્રવાહમાં, વર્તમાન ધારામાં પામીને નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૯૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ પૈશૂન્ય (સં) પ્રૌઢકાર્ય (સં) ફીટી ફિરઇ ફેડીઇ [દેશ્ય] બઇઠઉ બઇહા બઇસવઇ બલતઉ બલિં બહુત્ત્વતનું બાપડાં બારલી બાહિરલી બાહા બાહત્યિઇં બાહલ્ડિં બાહુત્યિ બિઇએ બિહુ ગમે ભણીઇ ભક્ત (સં) ભમહિ ભયિ ભવાંતર ભલે વસ્ત્રે ચાડી ચુગલી મહાન કાર્ય નાશ ફરે દૂર કરીને, નાશ કરીને બેઠો બેઠાં બેસે છે. બળતું બળથી ઉત્કૃષ્ટથી ગરીબડાં, બિચારા બહારના ભાગની બહારના ભાગની બાહુ, ભૂજા પહોળાઈમાં ઘણું કરીને ઘણું કરીને બીજા બે બાજુ કહે છે ભોજન આંખની ભ્રમર બીકથી, ડરથી બીજા ભવમાં સારા વસ્ત્રમાં પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૯૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ ભાગી વિણ ભાજઇ ભાજન ભાજિવા ભાંડાગારિક ભાર ભાસુર ભિલઈ (દેશ્ય] ભીગી હૂતી ભૂંભલી ભાંગ્યા વિના ભાંગે છે, તોડે છે. વાસણમાં દૂર કરવા, નષ્ટ કરવા ભંડારી વીસ તોલા કે બારમણનું વજન તેજસ્વી, પ્રકાશમાન ભળે છે. ભેગી થયેલ, ભળેલ ભુંભલા અર્થાત્ મદિરા વગેરે અશુભ દ્રવ્યનો ઘટ ભેગુ મળેલું એકઠા કર્યા નહિ, મા મારા મોડું મધથી લેપાયેલી મધ ચાટવું તે. મણકાં મેલા મેલથી ભેગી ભેલિયા (દેશ્ય. મઇ મઉડી મધુખરડી મધુલિયન મણીડા મઇલે મલિઇ મવીત મસવાડે માઇ માપતા ઘણા સમય પછી સમાય માવા સમાવા માછલી, મત્સ્ય માછી નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૯૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ માર્કેરા માઠેરી માન માનિ માનોપેત માયિત્વ (સં) માર્ગપ્રણાશ (સં). મારિજ્યોઇ માહિ માહિથઉ માહિથી માંગલ્ય-પણઉં મિલ્યા મિસિઇ ઓછાં ઓછી પ્રમાણ, માપ માપસર પ્રમાણોપેત, માપયુક્ત કપટપણું સન્માર્ગનો નાશ મારજો. ની અંદર, માં માંથી માંથી મંગલકારીપણું એકઠાં થયા બહાને મુકવું, છોડવું મોઢામાંથી મોં, મોટું ફોગટ સાંબેલું તલવારની મૂઠનો બંધ મુક્યા મુખિઈ મુઢઈ દેિશ્ય]. મુર્ધવ મુશલ મુષ્ટાદિક બંધ (સં) મુલગઈ મેલી મેહલઈ મેહલવઇ મેહલિયા મોટ્ય મૂળ મેળવીને, ઉમેરીને મૂકે, છોડે મૂકવું મોકલ્યા મોટાઈ, મોટાપણું પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૯૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ મોટેકે કર્તવ્ય મૌખર્ય (સં) રહિણાહાર રાઈ રૂડઉ ઋજુત્વ (સ) રુધિઉ રૂપીઆ રૂપિઇં રેખા કાઢી રોઅઇ લગઇ લગારેક લઘુ લરિણાર લહિસિઇ મોટા કાર્યો, સારા કાર્યો. વાચાળતા રહેનાર તિરાડ, ફાટ રૂડું, સુંદર સરળતા રોક્યું છે રૂપસહિત, મૂર્ત પણ, રૂપે લીટી દોરી રોવે છે, રડે છે લગી, સુધી થોડું હળવું, ઓછું લેનાર પ્રાપ્ત કરશે, લેશે લાગેલા લાજ, શરમ નાંખે છે, નાંખવું મળ્યા પછી, પ્રાપ્ત થયા પછી મળી ચાટતા, ચાટવામાં આવતાં કપડાંને લૂંટવા ગણાય ગણાય, મનાય લાગા લાજ કાણિ લાખઇ | લાખ લાધા પંઠિઇ લાધી લિહિતી હૂતી લૂગડઇ લૂસિવા લેખ લેખવાઇ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૯૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ લોકરૂઢિ વક્રદિસિં વખાણીતી વર્તતઉ વસ્ત્રિ વર્ષપ્રાંતિ (સં) વહિલઉ વંચકતા (સં) વંશછાલિ વાઇ વાટલ વાધતઇ વાત જ નહીં વાતષ્ક (સં) વાસકુંપી (સં) લોકની પરંપરા, વ્યવહાર વિદિશામાં વિવરણ કરવું, સમજાવવું રહેતાં કપડામાં વરસના અંતે વહેલું, જલ્દી ઠગાઇ વાંસની છાલ વાયુથી, પવનથી વટલોઇ, જેનું મુખ સાંકડું હોય તેવો ઘડો વધતાં વાત જ નહિ વાયુનાશક (સુગંધી દ્રવ્યની ફૂપી) ઝીણા તાંતણાનો બનાવેલો કૂચડો ટાળવા, દૂર કરવા વાંચવું વારિવા વાંચિવઉ વિચ-માહિ વિચિ વિચિલ્યા વિચાઉ વિણસિસિડ વિદારણ વિમાસી વિરૂઇ વચમાં વચ્ચે વચ્ચેના વચ્ચેનુ નાશ પામશે નાશ વિચારીને ખરાબ, ખોટું પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૯૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ વિશાલ વિષઇ વિસંસ્થલભાવિ (સં) વિહરી વૃકઈ વેઇ વેગતઉ વેઢઉ વેલુ વૈક્રિયપણાં વૈભાષ્ય (સં) વૈયાવૃત્યકર (સં) શરાવસંપુટ (સં) નષ્ટ, નાશ ના વિશે, માં આડી અવળી જગ્યાએ અંતર, ભેદ વરસવું વેદે, જાણે વેગથી, ઝડપથી વીંટાવું રેતી વક્રપણું ખોટા-વિપરીત વચન સેવક સુપ્રતિષ્ઠિત સાવલા, એકકોડિયું ઊંધુ રાખી તેના ઉપર બીજું એક કોડિયું સવળું રાખી તેના ઉપર ત્રીજું કોડિયું ઊંધુ રાખવાથી શરાવસંપુટ બને છે. ઠંડીથી શ્રદ્ધા કરે પૂર્ણ મેલસહિત - - શીએ સદ્દહઈ સંપૂરાં સમલ સમાં સરખા સમાય સમાઇઉ સમાધિઇ સમાધિ સમેઇ સહેલાઈથી શાંતિપૂર્વક સમયે સૌ કોઈ સર્વે, બધા સવિકહિ સવે નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #312 -------------------------------------------------------------------------- ________________ સશલ્યતા (સં) સસા સંક્રમ (સં) સંક્રમાવઇ સંકીર્ણતા (સં) સંઘટ્ટન (સં) સંથારઇ સંભાવીઇ સંયોજવઇ સંહરઇ સંહરણ (સં) સાકડ્યા સાંકુડ્યા સાંચરઇ સાંચરતા સાતિચાર (સં) સ્થાનિક સામ્ય-સામ્હા સાહમા સાહતા સિહં સિઉ સિધાન સી સુઅઇ સુકાવિણુ સુખિઇં સુખિહિ કપટ સહિત સસલાં પરિવર્તન પરિવર્તન કરે સંકડાશ સંયોગ, એકત્રતા પથારીમાં ગણાય, થાય ભેળવી સંકેલવું, વિસર્જિત કરવું અપહરણ સાંકડા સાંકડા સંચરે, ચાલે જતાં, ચાલતાં અતિચાર સહિત સ્થાને, ઠેકાણે સામ-સામા સામા પકડતાં સાથે કોને, શું નાકનો મેલ કોને, શું સૂવે સુકાયા વિના સુખપૂર્વક સુખેથી, સહેલાઈથી પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૯૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ સુંદર આચારવાળા સાધુ સોય શુદ્ધ થાય સૂવું સુવિહિતયતિ સૂચી સુઝીઇ સૂવી હાલ સૂત્રધાર (સં) સ્નલાઇ સ્ફોટન (સં) સ્વોત્કર્ષ (સં) સુંવાળું સુથાર, શિલ્પી અટકે ફોડવું પોતાની ઉન્નતિ હતું. త్ర હઊઆ હણજ્યો હતું હસિ હરાઈ હવઇ હવડા હર્ષિલ હલૂઈ હકૂલે હાસઉ હાંસર સિં દંસ્કૃત હીઉં હીંડવી હીંડતા-ચાલતા હીંડઈ હીનાંગ (સં) હેઠ હેડિઇ થયું થયા હણજો, મારજો હોતુ હશે, થતો હશે હરણ થાય છે, હવે હમણાં ખુશ થવું, હરખાવું હલાવીને હલકું પણ હાસ્ય આકડાનું રૂ હૃદય ચાલવું હાલતાં-ચાલતાં ચાલે, પ્રવૃત્ત થાય. ઓછા અંગ, લક્ષણ રહિત અંગ નીચે પગની બેડી નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩00 Page #314 -------------------------------------------------------------------------- ________________ હેલામાત્રિ ક્ષપદ ક્ષણે હૂતે શુભઇ સુરપ્રાકાર (સં). ક્ષુલ્લકભવ (સં) રમતમાત્રમાં, ક્ષણમાત્રમાં ખપાવે, નાશ કરે ખપાવ્યા હોય ક્ષોભ-ભય પામે ખુરપાનો આકાર નાના ભવ (જૈન પરિભાષા અનુસાર નાના ભવ) ખપાવવા ક્ષેત્રથી, સ્થાનથી ક્ષોભ પમાડવો જ્ઞાનનો નાશ કરનાર ક્ષેત્રિહિ ક્ષોભવાઇ જ્ઞાનપ્ન (સં). પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૩૦૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધમાં આવતા સંખ્યાદર્શક શબ્દો ઇલેકઇ એકઈ એકેકઇ દ્ધિ (સં) એક એક એક એક એક બિઈ બીજા બીજી, બીજા બીજઇ બીજઉ બીજું બિહ બિપિ બે, બન્ને બિત્નિ બિહુ તિય-તિય ત્રિણિ ત્રીજઇ ત્રીજઉ ત્રિહ્નિ ત્રિન્નિઇ ત્રણ ત્રણ ત્રણ ત્રીજા ત્રીજું ત્રણ, ત્રણે ત્રણ ચઉથઈ ત્રણ ચોથી ચોથી ચઉથી ચઉથી ચોથું ચઉથું ચોથું નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૦૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ રિ ચાર ચ્યારઇ ચાર ચાર ચતુષ્ટય (સ) ચિહું પણ ચાર પંચક પાંચ પાંચઈ પાંચ પાંચમાં પાંચમી છઇ પાંચે પાંચ પાંચમાં પાંચમું છઠ્ઠઉ છઠ્ઠ સાતઇ સાત સાતહ સાત સાતમાં સાતમઉ આઠહ સાતમી સાતમું આઠ આઠમું સાતમા-આઠમાં આઠમઉ સત્તમાષ્ટમ નઉમઉ નુમઉ લવ દસઇ નવમું નવમું નવ દશ પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૩૦૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ દસમઇ દશમાં દસમી ઇગ્યારમાં અગ્યારમઇ દશમું અગિયારમાં અગિયારમાં બારમાં બાર તેરમું પંદર સોળ બારમાં દ્વાદશ (સં) તેરમઉ ચદ પનર સોલઇ સોલહ સોલમઉ સતરમી વીસમી ચઉવીસમાઈ પંચવીસઇ સાઢે આડત્રીસલવ બઇતાલીસ સાઠિ એકસઠ બાસઠિમી અડસઠ સઉ સય-સયા એકોત્તરસ સોળ સોળમું સત્તરમું વિસમું ચોવીસમાં પચ્ચીસ સાડા આડત્રીસલવ બેંતાલીસ સાંઠ એકસઠમો બાસઠમો અડસઠ સો-સો એકસોએક નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૦૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ એકોત્તરસતસુ છત્રીસસઉ અઠ્ઠાવનસઉ બિહોત્તરસુ બિસó છપ્પન નવસઇ જોઅણ વીસ સÛ ત્રીસ સÛ ત્રિણિ સહસ્ર સાત સદં ત્રિષુત્તરિ - સત્તર સદં સત્તરસ ́ એકવીસાં બઇતાલીસ સહસ્ર પંચતાલીસ લાખ ચઉરાસી લક્ષ વર્ષ એક કોડિ સતઢિ લાખ સરિ સહસ્ર બિસÙ સોલ આવલી એકસોએક એકસો છત્રીસ એકસો અઠ્ઠાવન બસો બે બસો છપ્પન નવસો જોજન વીસ સો = બેહજાર ત્રીસ સો = ત્રણ હજાર ત્રણ હજાર સાતસો તોંતેર સિત્તેર સો સાતહજાર એકવીસ - સાત હજાર બેંતાલીસ હજાર પિસ્તાલીસ લાખ ચોર્યાસી લાખ વર્ષ એક ક્રોડ સડસઠ લાખ, સિત્તયોતેર હજારને બસો સોળ આવલિકા. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૩૦૫ Page #319 -------------------------------------------------------------------------- ________________ * ल પરિશિષ્ટ ૨ બાલાવબોધમાં આવતા ઉદ્ધરણો (१) जीवो ज्ञानमयः सुखदुःख भोक्ता स्वयंकृत कार्य संस्मारक: इत्यादि चेतना स्वरूप: । जया मोहोदयो तिव्यो..... । अंगुल सेढीमित्ते ओसप्पिणीओ असंखिज्जा । ४. पुग्गले नो पुग्गले । पुची उदओ वक्के इति... । तित्थेण तिहुअणस्स वि पुज्जो से उदओ केवलिणो । मइसुओही मणपज्जव केवलावरणं... । आश्रवो भवहेतुः स्यात् । जुगवं दो नत्यि उवओगा । पापाश्रव: निरोध संवरः । ११. प्रदेशो दलसंचय । १२. सिद्धे नो भव्ये नो अभव्ये इति । १३. सिद्धे नो सन्नी नो असन्नी इति । १४. सिद्धे नो चरित्ता नो अचरित्ता इति । નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ (२) બાલાવબોધમાં આવતી ગાથાઓ अकाम निर्जरारुपात् - योगशास्त्र प्र.४/cो. १०७ अणसणमुणोअरिआ ___ - उत्त. सूत्र . 30/1. ८ अवगाहो आगासं पुग्गल ___ - नवतत्वाऽ२५ आणवणि विआरणिया ___ - नवतत्व५४२९॥ आयरिय उवज्झाये तवस्सि आलोयण पडिक्कमणे मीस - निशीथसूत्र. . ५३७ आहार सरीरिंदिय पज्जती - ५. संडी -3१२ था . इग बि ति चउ जाई उ... - નવતત્તપ્રકરણ इत्थि परिरंभणेणं.... इन्द्रोपेन्द्रादयोऽप्येते.... - योगशास्त्र प्र.४/el. ७२ इंदियकसाय अव्वय - નવતત્ત્વપ્રકરણ उपसर्ग प्रसंगोऽपि.... योगशास्त्र प्र.१/eो. ४३ उस्सेइमं संसेइम... एक उत्पद्यते जन्तुरेक योगशास्त्र प्र.४/en. ७८ एगिंदिय सुहुमियरा... નવતત્ત્વપ્રકરણ ओआहारा सब्बे अपज्जत् ..... - संडी ॥. १८२ अंतोमुहूत्तमित्तं पि.... - નવતત્ત્વપ્રકરણ कटिस्थकर वैशाख...... યોગશાસ્ત્ર પ્ર.૪/શ્લો. ૧૦૩ काइय अहिगरणिया... નવતત્ત્વપ્રકરણ खंती अज्जव मद्दव..... गइ इंदिय काए जोए.... આવનિયું.ગા.૧૪ તૃતિયર્મગ્રંથ ગાર चउदस चउदस बायालीसा...... - नवतत्व५४२४॥ चउदस वा पणिगिदिय........ चउह अणंता जीवा....... चत्तारि अ वाराउ........ जईया होही पुच्छा...... પરિશિષ્ટ ર 309 Page #321 -------------------------------------------------------------------------- ________________ जत्थय एगो सिद्धो ... जल रेणु पुढवि पव्वय ...... जीवाजीवा पुन्नं...... जीवाइ नव पयत्थे .... तस बायर पज्जतं.. थावर सुहुम अपज्जं ........ थोवा नपुंस सिद्धा..... दव्वपमाणे सिद्धाण..... धम्मा धम्मा गासा.... धम्मा धम्मा पुग्गल ...... नरगइ पणिदि......... नाणंतरायं दसगं..... नाहिए उवरि बीयं........ पक्षं संज्वलनः प्रत्याख्यानी..... पंचाश्रवाद्विरमणं पञ्चेन्द्रिय...... पुढवि दग अगणि मारुय........ फुसणा अहिआकालो....... बायालंपि पसत्था......... बारसविहं तवो निज्जरा...... मनो- वाक् काय कर्माणि........ माणे जुरइ रूअंती छायइ....... मायावलेहिं गोमुत्ति...... मिच्छादंसण वत्ती ..... मिच्छे सासण मीसे........ यत् प्रातस्तन्न मध्याहने... यत्रान्यत्वं शरीरस्य....... रविणा संकोउ कमलाणं....... रसाशृग्मांस मेदोऽस्थि.... रुक्खाण जलाहारो..... કર્મગ્રંથ ભા.૧/૧૯ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ કર્મગ્રંથ કર્મગ્રંથ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ નવતત્ત્વપ્રકરણ બૃહદસંગ્રહણી - ૧૬૨ • योगशास्त्र प्र. ४ / श्लो. ७ પ્રશરમતિ - ૧૭૨ નવતત્ત્વપ્રકરણ शत. गा-७५ નવતત્ત્વપ્રકરણ योगशास्त्र प्र.४/श्लो. ७४ કર્મગ્રંથ ભા. ૧/૨૦ નવતત્ત્વપ્રકરણ द्वितीयर्भग्रंथ - ग. २ योगशास्त्र प्र.४/ श्लो. ५७ योगशास्त्र प्र.४ / श्लो. 90 योगशास्त्र प्र.४ / श्लो. १२ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ३०८ Page #322 -------------------------------------------------------------------------- ________________ વMરિસ૮ નારીયે..... - બૃહદ્સંગ્રહણી-ગા. ૧૫૭ વન્ન વડવા ગુરુનંદુ... - નવતત્ત્વપ્રકરણ વિષાઢ મવિન્ની....... - બૃહદ્સંગ્રહણી, ગા. ૧૮૬ વિવરીય પંવમાં..... - બૃહદ્સંગ્રહણી, ગા. ૧૯૩ વિવરચર નિયા..... શયનાસન નિક્ષેપ... - યોગશાસ્ત્ર પ્ર.૧ ગ્લો. ૪૪ સમસ નહન્નમંતરા.... સમવરૂપં નિર....... બૃહત્સંગ્રહણી ગા. ૧૬૧ સમયાવતી મુહુરા..... નવતત્ત્વપ્રકરણ સમડ ગુરિ પરીષદ.... નવતત્વપ્રકરણ સળ નીવા/તે મા.......... - નવતત્ત્વપ્રકરણ સારૂં કિસર મારિયા.... - નવતત્ત્વપ્રકરણ સ્વીરાત: સ્ત્રનું ઘડાં ... - યોગશાસ્ત્ર પ્ર.૪/ગ્લો. ૯૨ સર્વેકામાવાળાં તું.... યોગશાસ્ત્ર પ્ર.૪/ગ્લો. ૭૯ સડિગોર મણુકુ.... - નવતત્ત્વપ્રકરણ સામાથી પઢમં. ઉત્તરાધ્યયન ૨૮/૩૨ સુદ વદ નિદ્ર.... - કર્મગ્રંથ ભા. ૧/૧૧ સંતપ ઘરુવના પમા ....- નવતત્ત્વપ્રકરણ સંતસુદ્ધ પત્તા વિષi. નવતત્ત્વપ્રકરણ સંસીવીઝ મૂતાનાં... યોગશાસ્ત્ર પ્ર.૪/ગ્લો. ૮૬ શ્રોત્રિય: 4: સ્વામી - યોગશાસ્ત્ર પ્ર.૪શ્લો. ૬૫ પરિશિષ્ટ ૨ ૩૦૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ નવતત્ત્વવિષયક હસ્તલિખિત સાહિત્યની સૂચિ ક્રમ ગ્રંથનું નામ રચના સં. કત ભંડાર લે. સં. ૧. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧પમી સદી પા. હૈ. જ્ઞાનમંદિર ૨. નવતત્ત્વ બાલાવબોધ ૧૬૪૩ લા.દ.ભાવિ, અમદાવાદ ૩. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૫૩ પા. હે. જ્ઞાનમંદિર ૪. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૭૮ લા.દ.ભા.વિ., અમદાવાદ ૫. નવતત્ત્વ બાલાવબોધ ૧૭મી સદી લા.દ.ભા.વિ, અમદાવાદ ૬. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭મી સદી સોમસુંદરસૂરિ પા. હૈ. જ્ઞાનમંદિર ૭. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭મી સદી મેઘરાજ પા. હૈ. જ્ઞાનમંદિર ૮. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭મી સદી મણિરત્નસૂરિ પા. હૈ. જ્ઞાનમંદિર ૯. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭મી સદી બાલા. પાર્થચંદ્ર પા. હે. જ્ઞાનમંદિર સહિત પંચપાઠ ૧૦. નવતત્ત્વ બાલાવબોધ ૧૭૦૧ અજ્ઞાત પા. હૈ. જ્ઞાનમંદિર ૧૧. નવતત્ત્વ બાલાવબોધ ૧૭૧૭ પદ્મચંદ્ર (ખરતર) - ૧૨. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ ૧૭૨૮ પા. હૈ. જ્ઞાનમંદિર ૧૩. નવતત્ત્વ બાલાવબોધ ૧૭૩૮ લિપિ. કનકવિલાસ અભયર્જન ગ્રંથાલય બીકાનેર ૧૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨.સં.૧૭૩૯ મૂ. મણિરત્નસૂરિ પા. હૈ. જ્ઞાનમંદિર બાલા. નવિમલ ૧૫. નવતત્ત્વ સહ અર્થ ૧૭૪૦ આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર ૧૬. નવતત્ત્વસહ બાલાવબોધ ૧૭૪૫ આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૧૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નવતત્ત્વ બાલાવબોધ ૧૮. નવતત્વ બાલાવબોધ ૧૯. નવતત્વ બાલાવબોધ ૨૦. નવતત્વ બાલાવબોધ ૨૧, નવતત્ત્વ બાલાવબોધ ૨૨. નવતત્ત્વ બાલાવબોધ ૨૩. નવતત્ત્વ બાલાવબોધ ૨૪. નવતત્ત્વ બાલાવબોધ ૨૫. નવતત્ત્વ બાલાવબોધ ૧૭૪૮ જેસલમેર ભંડાર ૧૭૫૦ . સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા ૧૭પ૩ સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા ૧૭૫૩ લિપિ. હસ્તિવિજય જૈન વિદ્યાશાળા, અમદાવાદ ૧૭૬૦ લા.દ.ભા.વિ. અમદાવાદ, ૧૭૬૧ લા.દ.ભા.વિ. અમદાવાદ ૨.સં. ૧૭૬૧ ખરતરગચ્છીય લીંબડી ભંડાર ૧૭૬૩ વિ. દા., છાણી ૧૭૬૬ દીપસાગર શિષ્ય પ્રકાભે. છા સુખસાગર ૧૭૭૭ મ. જે. વિ., મુંબઈ ૧૭૮૪ અજ્ઞાત આ. કેલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર ૧૭૮૩ લિપિ. વર્ધનકુશલ મર્જ વિ., મુંબઈ ૧૭૮૮ લિપિ વીરવિજય જૈનાનંદ ગોપીપુરા, (હીરવિજયસૂરિ પરંપરા) સુરત ૨૬. નવતત્વ બાલાવબોધ ૨૭. નવતત્ત્વ બાલાવબોધ ૨૮. નવતત્ત્વ બાલાવબોધ ૨૯. નવતત્ત્વ બાલાવબોધ ૧૭૮૮ ૩૦. નવતત્ત્વ સહ બાલાવબોધ વ છદ્રવ્યરા ગુણપર્યાય ૩૧. નવતત્ત્વ બાલાવબોધ આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, ૧૭૮૯ લા.દ.ભા.વિ., અમદાવાદ લા.દ.ભા.વિ, ૩૨. નવતત્ત્વ બાલાવબોધ ૧૮મી સદી અમદાવાદ પરિશિષ્ટ ૩. ૩૧૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૮મી સદી - - પા. હા, જ્ઞાનમંદિર ૩૩. નવતત્ત્વ પ્રકરણ સહ બાલાવબોધ ૩૪. નવતત્વ બાલાવબોધ ૧૮૦૧ બીકાનેર લિપિ. સુખહેમ (જ્ઞાનનિધાનશિષ્ય આનંદ ધીર શિષ્ય) ૩૫. નવતત્ત્વ પ્રકરણ સહ બાલાવબોધ ૧૮૦૨ ૩૬. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૧૩ અજ્ઞાત ૩૭. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૨૦ ૩૮. નવતત્ત્વ પ્રકરણ સહ બાલાવબોધ ૧૮૨૫ પા. હૈ. જ્ઞાનમંદિર મ. જે. વિ., મુંબઈ આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગર સૂરિ રામમંદિર આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા ૩૯. નવતત્ત્વ સહ બાલાવબોધ ૧૮૨૮ ૪૦. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૨૮ અજ્ઞાત ૪૧. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૩૪ રૂપચંદ (ખરતર) (દયાસિંહ શિષ્ય) ૪૨. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૩૫ આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર મ. જે. વિ. ૪૩. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૪૯ લિપિ. રૂપશેખર (હંસશેખર શિષ્ય) ૪૪. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ ૧૮૫૩ અજ્ઞાત ૪૫. નવતત્ત્વ બાલાવબોધ, દશેપ્રકારે ૧૮૬૦ મિથ્યાત્વ, અષ્ટકર્મદષ્ટાંત ૪૬. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૬૨ અજ્ઞાત મુંબઈ પ્ર.કા.ભં., છાણી આ. કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા વિજાપુર ૪૭. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૬૩ લિપિ. વિવેકવિજય (ધર્મસૂરિશિષ્ય હેમવિજય શિષ્ય) નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૧ ૨. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૪૮. નવતત્ત્વ સહ બાલાવબોધ ૪૯. નવતત્ત્વ બાલાવબોધ ૫૦. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૧. નવતત્ત્વ બાલાવબોધ ૫૨. નવતત્ત્વ બાલાવબોધ ૫૩. નવતત્ત્વ સહ બાલાવબોધ ૫૪. નવતત્ત્વ બાલાવબોધ ૫૫. નવતત્ત્વ બાલાવબોધ ૫૬. નવતત્ત્વ બાલાવબોધ ૫૭. નવતત્ત્વ બાલાવબોધ ૫૮. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ ૫૯. નવતત્ત્વ બાલાવબોધ ૬૦. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ ૬૧. નવતત્ત્વસહ બાલાવબોધ ૬૨. નવતત્ત્વ બાલાવબોધ વિચારસંગ્રહ ૬૩. નવતત્ત્વસહ બાલાવબોધ દંડક વ લઘુદંડક ભેદબોલ ૬૪. નવતત્ત્વ બાલાવબોધ ૧૮૩૭ ૧૮૬૮ ૧૮૬૯ ૧૮૭૪ લિપિ. ખર. મોતીચંદ્ર (ગોલચંદ્ર શિષ્ય) ૧૮૭૫ ૧૮૭૭ ૧૮૭૮ ૧૮૭૯ ૧૮૮૬ ૧૮૮૭ ૧૮૮૮ ૧૮૯૦ લિપિ.મુનિસુખસાગર ૧૯મી ૧૯મી ૧૯મી ૧૯મી ૧૯મી પરિશિષ્ટ ૩ ૩૧૩ આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લીંબડી ભંડાર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મ. જૈ. વિ., મુંબઈ આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ., અમદાવાદ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૬૫. નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ ૬૬. નવતત્ત્વ બાલાવબોધ ૬૭. નવતત્ત્વ બાલાવબોધ ૬૮. નવતત્ત્વ બાલાવબોધ ૬૯. નવતત્ત્વ બાલાવબોધ ૭૦. નવતત્ત્વ બાલાવબોધ ૭૧. નવતત્ત્વ બાલાવખોધ ૭૨. નવતત્ત્વ બાલાવબોધ ૭૩. નવતત્ત્વ બાલાવબોધ ૭૪. નવતત્ત્વ બાલાવબોધ ૭૫. નવતત્ત્વ બાલાવબોધ ૭૬. નવતત્ત્વ બાલાવબોધ ૭૭, નવતત્ત્વ બાલાવબોધ ૭૮. નવતત્ત્વ બાલાવબોધ ૭૯. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૦૪ ૧૯૦૫ ૧૯૧૧ ૧૯૧૪ ૧૯૨૩ ૧૯૨૫ ૧૯૨૫ ૧૯૨૫ ૧૯૨૮ ૧૯૩૪ ૧૯૪૩ ૧૯૪૪ ૧૯૪૫ ૧૯૪૯ ૧૯૫૧ કર્તા. વિધિપત અંચલગચ્છીય નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૧૪ પા. હૈ, જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ., અમદાવાદ લા. દ. ભા. વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર Page #328 -------------------------------------------------------------------------- ________________ ૮૦. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૫૧ ૮૧. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૫૨ ૮૨. નવતત્ત્વ બાલાવબોધ ૧૯૬૧ ૮૩. નવતત્ત્વ બાલાવબોધ ૨૦મી ૮૪. નવતત્ત્વ બાલાવબોધ ૨૦મી ૮૫. નવતત્ત્વ બાલાવબોધ ૨૦મી ૮૬. નવતત્ત્વ સહ બાલાવબોધ ૮૭. નવતત્ત્વ સહ બાલાવબોધ લા. દ. ભા. વિ., અમદાવાદ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ.ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૮૮. નવતત્વ સહ બાલાવબોધ ૮૯. નવતત્ત્વ સહ બાલાવબોધ ૯૦. નવતત્ત્વ સહ બાલાવબોધ ૯૧. નવતત્ત્વ સહ બાલાવબોધ ૯૨. નવતત્ત્વ સહ બાલાવબોધ ૯૩. નવતત્ત્વ સહ બાલાવબોધ વ કુંડલી - ૯૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ - પરિશિષ્ટ ૩ ૩૧૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૯૫. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૬. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૭. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૮. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર ૯૯. નવતત્વ સહ બાલાવબોધ ૧૦૦, નવતત્ત્વ સહ બાલાવબોધ ૧૦૧. નવતત્ત્વપ્રકરણભાષ્ય વિવરણ સહિત ર.સં.૧૧૭૪ પૂ. દેવગુપ્તસૂરિ ભા. અભયદેવસૂરિ વિ. યશોદેવસૂરિ ૨.સં. ૧૪૨૨ દેવેન્દ્રસૂરિ ૧૦૨. નવતત્ત્વ વૃત્તિ ૧૦૩. નવતત્ત્વ સહ વિવરણ ૧૯મી ૧૦૪. નવતત્ત્વ વૃત્તિ - ૧૯૪૦ દેવેન્દ્રસૂરિકૃત ૧૦૫. નવતત્ત્વ પ્રકરણ ભાષ્ય ૧૯૫૭ લા.દ.ભાવિ, અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ, અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૧૯૬૧ ૧૦૬. નવતત્ત્વ સહ ટીકા વા નિગોદાદિક વિવરણ ગાથા ૧૦૭. નવતત્ત્વ સહ ટીકા ૧૬૮૫ ૧૬૮૫ - ૧૦૮. નવતત્ત્વ પ્રકરણ સહ ટીકા ૧૭મી નવતરૂ પ્રકરણ બાલાવબોધ : ૩૧૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. નવતત્ત્વ સહ ટીકા ૧૧૦. નવતત્ત્વટીકા, કર્મગ્રંથ નિદ્રાલક્ષણ વ સંઘયણ ગાથા ૧૧૧. નવતત્ત્વ કી ટીકા ૧૧૨. નવતત્ત્વ પ્રકરણ વૃત્તિ ૧૧૩. નવતત્ત્વ સહ ટીકા ૧૧૫. નવતત્ત્વ સહવૃત્તિ ૧૧૬. નવતત્ત્વ પ્રકરણ સહ ટીકા ૧૧૭. નવતત્ત્વ વૃત્તિ ૧૧૪. નવતત્ત્વકી વૃત્તિ વ જીવવિચાર ૧૮૫૮ ૧૧૮. નવતત્ત્વ વાર્તિક ૧૧૯. નવતત્ત્વ ટીકા ૧૭૦૩ ૧૨૪. નવતત્ત્વ અવસૂરિ ૧૭૩૪ ૧૮મી ૧૮મી ૧૮૫૭ ૧૮૮૧ ૧૮૮૫ ૧૮૮૬ ૧૮૮૮ ૧૯મી ૧૨૦. નવતત્ત્વ સ્વરૂપ પ્રકરણ સટીક ૧૯૫૩ ૧૨૧. નવતત્ત્વ પ્રકરણ સાવચૂરી (પંચપાઠ)૧૫૧૦ અવ. ગુણરત્નસૂરિ ૧૨૨. નવતત્ત્વ ચૂર્ણિ ૧૫૩૪ લિપિ. મુનિશેખર ૧૨૩. નવતત્ત્વ પ્રકરણ સહ અવચૂર્ણિ ૧૬૩૩ ૧૬૫૯ આચાર્ય દેવેન્દ્ર સૂકૃિત સાધુરત્નકૃત કર્તા. નેતૃસિંહમુનિ (ગુરુ મુનિ હર્ષદર્પણ) પરિશિષ્ટ ૩ ૩૧૭ સાધુરત્ન આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર . કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ લા.દ.ભા.વિ., અમદાવાદ આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર પા.હૈ. જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ Page #331 -------------------------------------------------------------------------- ________________ અવ. સમયસુંદર ૧૨૫. નવતત્ત્વ પ્રકરણ સાવચૂરિ, ત્રિપાઠ ૧૨૬. નવતત્ત્વ પ્રકરણસહ અવચૂરિ ૧૯૮૮ ૧૭મી ૧૨૭. નવતત્ત્વ સહ અવસૂરિ ૧૭૨૬ ૧૨૮. નવતત્ત્વ સહ અવચૂર્ણિ ૧૮૫૫ ૧૨૯. નવતત્ત્વ સહ અવચૂરિ ૧૮૬૮ ૧૩૦. નવતત્ત્વ સહ અવચૂર્ણિ ૧૮૭૩ ૧૩૧. નવતત્ત્વ સહ અવચૂરિ ૧૮૯૪ ૧૩૨. નવતત્વ અવસૂરિ ૨૦મી પા. હૈ. જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ લા. દ. ભા. વિ, અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૧૩૩. નવતત્ત્વ અવસૂરિ જિનમેરૂ ૧૩૪. નવતત્ત્વ વિચાર સહ સૂચિ ૧૭૪૫ ૧૬મી ૧૩૫. નવતત્ત્વ વિચાર ૧૩૬. નવતત્ત્વ ૧૬૦૦ ૧૩૭. નવતત્ત્વ પ્રકરણ ૧૬૦૦ ૧૬૪૪ ૧૩૮. નવતત્ત્વ પ્રકરણ ૧૩૯. નવતત્ત્વ પ્રકરણ ૧૯૭૩ ૧૪૦. નવતત્ત્વ ૧૯૮૩ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૧૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧. નવતત્વ ૧૬૯૬ પાર્જચંદ્ર ૧૪૨. નવતત્ત્વ વિચાર વિવરણ ૧૪૩. નવતત્ત્વ પ્રકરણ ૧૪૪. નવતત્ત્વ પ્રકરણ ૧૭મી ૧૭મી ૧૭મી ૧૪પ. નવતત્ત્વ ૧૭૨૦ ૧૪૬. નવતત્ત્વ ૧૭૪૯ ૧૪૭. નવતત્ત્વ ૧૭૭૭ ૧૪૮. નવતત્ત્વ ૧૭૯૬ માનવિજય ૧૪૯. નવતત્ત્વ બોલ ૧૮મી લા. દ. ભા. વિ., અમદાવાદ પા. હૈ. જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ, અમદાવાદ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૧૫૦. નવતત્ત્વ પ્રકરણ સ્વરૂપ ૧૫૧. નવતત્ત્વ ૧૮મી ૧૮મી ૧૮મી ૧૫૨. નવતત્ત્વ વિચાર વ ૧૨દેવ લોકના નામ, રર પરીષહ. ૧૫૩. નવતત્ત્વ ભાષા ૨.સં. ૧૮૦૭ નિહાલચંદ્ર (પાર્જચંદ્રગચ્છ) ૧૮૧૨ જૈન શ્રાવક ૧૫૪. નવતત્ત્વ સંગ્રહ સાર દલપતરાય ૧૫૫. નવતત્વ પ્રકરણ ૧૮૩૦ ૧૫૩. નવતત્ત્વ ૧૮૩૪ પરિશિષ્ટ ૩ ૩૧૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭. નવતત્ત્વ ૧૮૫૯ ૧૫૮. નવતત્વ પ્રકરણ ૧૮૫૯ ૧૫૯, નવતત્ત્વ પ્રકરણ ૧૮૯૧ ૧૦. નવતત્ત્વ પ્રકરણ ૧૮૬૧ ૧૧. નવતત્ત્વ પ્રકરણ ૧૮૬૨ ૧૮૬૫ ૧૬૨. નવતત્ત્વ વિચાર (નવતત્ત્વ વલતણિયો) ૧૬૩. નવતત્ત્વ બોલ ૧૮૬૬ ૧૮૮૬ ૧૬૪. નવતત્ત્વ પ્રકરણ ૧૬૫. નવતત્ત્વના બોલ આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ, અમદાવાદ આ કલાસસાગરસૂરિ * જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમાંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૧૮૯૭ ૧૬૮. નવતત્ત્વ વ ખંડજોયણ વિચાર ૧૮૯૮ ૧૬૭. નવતત્ત્વ બોલ ૧૮૯૯ ૧૬૮. નવતત્ત્વ પ્રકરણ ૧૯મી ૧૬૯. નવતત્ત્વ વિચાર ૧૭૦. નવતત્ત્વ બોલ ૧૭૧. નવતત્ત્વ વિચાર ૧૯મી ૧૯૦૨ ૧૯૦૪ જૈનશ્રાવક ટિકમજી ૧૭૨. નવતત્ત્વ બોલ ૧૯૦૮ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૨૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૮ ૧૭૩. નવતત્ત્વ વિચાર ચૌદપૂર્વ વિષય લેખનપ્રમાણ ૧૭૪. નવતત્ત્વ પ્રકરણ ૧૯૨૦ - ૧૭૫. નવતત્ત્વ વિચાર સંક્ષેપ ૧૯૨૪ ૧૭૬. નવતત્વ પ્રકરણ ૧૯૨૭ ૧૭૭. નવતત્ત્વ ભાષા શબ્દાર્થ ૧૯૩૦ ૧૭૮. નવતત્ત્વ બોલ ૧૯૩૧ ૧૯૩૪ ૧૭૯. નવતત્વ પ્રકરણ ૧૮૦. નવતત્વ બોલ આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દભાવિ., અમદાવાદ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હે. જ્ઞાનમંદિર આ. કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ - જ્ઞાનમંદિર પા. હ. જ્ઞાનમંદિર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર નિ. વિ, ચાણસ્મા આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર જે. વિ.. અમદાવાદ ૧૯૩૯ ૧૮૧. નવતત્ત્વ બોલ ૧૯૪૪ ૨૦મી અંબપ્રસાદ ૧૮૨. નવતત્ત્વ સ્વરૂપ પ્રકરણ ૧૮૩. નવતત્વ પ્રકરણ ૨૦૦૦ ૧૮૪. નવતત્ત્વ ટબાર્થ ૧૯૧૩ ૧૮૫. નવતત્ત્વ તબક અજ્ઞાત ૧૯૬૮ ૧૯૮૭ ૧૮૯. નવતત્વ ટબાર્થ ૧૮૭. નવતત્ત્વ સ્તબક ૧૯૮૯ પં. પુણ્યકશિ (ધર્મમંદિરશિષ્ય) દીપવિજય (દેવવિજય શિષ્ય) ૧૮૮. નવતત્ત્વ તબક ૧૬૯૧ જે. વિ, અમદાવાદ પરિશિષ્ટ ૩. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯. નવતત્વ તબક ૧૬૯૨ લા.દ.ભા.વિ., ૧૯૦. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૯૯૩ ૧૯૧. નવતત્ત્વ ટબાર્થ ૧૯૯૩ ૧૯૨. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૯૯૭ ૧૯૩. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭મી ૧૯૪. નવતત્ત્વ સહ ટબાર્થ ટબાર્થ ૧૭૦૦ ૧૯૫. નવતત્ત્વ પ્રકરણ સ્તબક ૧૭૦૫ લિપિ.મેરૂવિજય (શ્રીવિજય શિષ્ય) અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સંઘ ભંડાર, રાધનપુર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પ્ર. કા. ભ. લા. દ.ભા.વિ., અમદાવાદ લા.દ.ભા.વિ., અમદાવાદ લા.દ.ભા.વિ. ૧૯૬. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૦૭ ૧૭. નવતત્વ ટબાર્થ ૨.સં. ૧૭૧૯ મુનિ ઉત્તમસાગર ૧૯૮. નવતત્ત્વ જીવવિચાર ટબાર્થ ૧૭૨૨ ૧૭૨૩ ૧૯૯નવતત્ત્વ પ્રકરણ સ્તબક ૨૦૦. નવતત્ત્વ તબક ૨.સં. ૧૭૩૧ લે. ૧૭૭૨ ૧૭૩૨ મણિરત્નસૂરિ સ્વ. નયવિજય ભાવવિજય ૨૦૧. નવતત્વ તબક ૨૦૨. નવતત્ત્વ સ્તબક ૧૭૪૩ અમદાવાદ લા.દ.ભા.વિ., ૨૦૩. નવતત્ત્વ સ્તબક ૧૭૪૪ અમદાવાદ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૨૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૦૪. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૪૫ . ૧૭૪૬ ૨૦૫. નવતત્ત્વ સહ ટબાર્થ વ શ્લોકસંગ્રહ ૨૦૬. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૪૮ ૨૦૭. નવતત્ત્વ સ્તબક ૧૭૫૦ પાશ્મચંદ્ર ૨૦૮. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૫૫ ૨૦૯. નવતત્વ સહ ટબાર્થ ૧૭૫૭ ૨૧૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૬૧ ૨૧૧. નવતત્વ સહ ટબાર્થ ૧૭૬૨ આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા. દ. ભા. વિ. અમદાવાદ આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કિલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૨૧૨. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૬૩ ૨૧૩. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૬૪ ૨૧૪. નવતત્વ સહ ટબાર્થ ૧૭૬૭ ૨૧૫. નવતત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૬૮ ૨૧૬. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૭૮ ૨૧૭. " " " " ૧૭૭૯ ૨૧૮ » » » 5 ૧૭૮૩ પરિશિષ્ટ ૩ ૩૨૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯. નવતત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૮૪ ૨૨૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૮૫ મણિરત્નસૂરિ ૨૨૧. નવતત્વ સ્તબક ૨.સં. ૧૭૮૬ લે. ૧૯૧૨ ૨૨૨. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૭૯૦ ૨૨૩. નવતત્ત્વ સ્તબક ૧૭૯૫ ૨૨૪. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૯૭ ૨૫. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૭૯૯ ૨૨૭. નવતત્વ સહ ટબાર્થ ૧૮મી આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દભા.વિ, અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ : આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હ. જ્ઞાનમંદિર લા.દભાવિ, અમદાવાદ આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. ક્લાસસાગરસૂરિ - જ્ઞાનમંદિર આ ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ ૨૨૭. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૮મી ૧૮મી ૨૨૮. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૨૨૯. નવતત્ત્વ સ્તબક ૧૮મી પાર્શચંદ્ર ૨૩૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૦૦ ૨૩૧. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૮૦૦ ૨૩૨. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૦૩ ૨૩૩. નવતત્ત્વ સ્તબક ૧૮૦૪ જીવવિજય સ્વ. શાંતિવિજય ૨૩૪: નવતત્ત્વ ટબાર્થ ૧૮૧૧ નવતત્વ પ્રકરણ બાલાવબોધ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫. નવતત્વ ટબાર્થ ૧૮૧૨ પં.માનવિજયગણિ ૨૩૩. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૮૧૮ ૨૩૭. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૨૧ ૨૩૮. નવતત્ત્વ તબક ૧૮૨૨ માનવિજય ૨૩૯. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૨૩ ૨૪૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૨૫ ૨૪૧. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૨૭ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ.કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, લા.દ.ભા.વિ., અમદાવાદ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ.ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૨૪૨. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૨૮ ૨૪૩. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૩) ૨૪૪. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૩૮ ૨૪૫. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૮૪૮ ૨૪૭. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૫૪ ૨૪૭. નવતત્ત્વ ટબાર્થ ૧૮૬૧ ગણિ શિવનિધાન (ગુરુ મુનિ હર્ષસાગર) ૧૮૬૨ ૨૪૮. નવતત્ત્વ સહ ટબાર્થ પરિશિષ્ટ ૩ ૩૨૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯. નવતત્વ સહ ટબાર્થ ૧૮૬૩ ૨૫૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૬૫ મુનિરૂપચંદ્ર ૨૫૧. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૩૩ ૨૫૨. નવતત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૮૬૯ ૨૫૩. નવતત્ત્વ સ્તબક ૧૮૭૪ ૨૫૪. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૮૭૮ ૨૫૫. નવતત્ત્વ સહ ટબાર્થ વ શ્લોક ૧૮૮૦ ૨૫૬. નવતત્ત્વ સહ ટબાર્થ ટબાર્થ ૧૮૮૯ ૧૮૮૯ આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ. કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ આ.ક્લિાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લા.દ.ભા.વિ., અમદાવાદ પા. હૈ, જ્ઞાનમંદિર આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૨૫૭, નવતત્ત્વ સહ ટબાર્થ ૧૯મી ૨૫૮. નવતત્ત્વ પ્રકરણ સહ ટબાર્થ ૧૯મી ૨૫૯. નવતત્ત્વ તબક ૧૯મી ૨૬૦. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૯૦૦ ૨૬૧. નવતત્ત્વ સ્તબક ૧૯૦૫ ૧૯૧૦ ૨૬૨. નવતત્ત્વ પ્રકરણ ટબાર્થ ૨૬૩. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૯૧૬ - નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૨૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. નવતત્ત્વ સ્તબક ૧૯૨૬ ઋદ્ધિસાગર લા.દ.ભા.વિ., અમદાવાદ ૨૬૫. નવતત્ત્વ સહ ટબાર્થ ૧૯૩૦ ૨૬૬. નવતત્ત્વ તબક ૧૯૩૩ ૨૯૭. નવતત્ત્વ પ્રકરણ સ્તબક ૨૬૮. નવતત્ત્વ ચોપાઈ ૧૯૪૭ મણિરત્નસૂરિ ૨.સં. ૧૫૭૫ ભાવસાગરસૂરિ શિષ્ય (અંચલગચ્છ) ૨.સં. ૧૫૮૯ બ્રહ્મ આ. ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર 'લા.દ.ભા.વિ., અમદાવાદ પ.હે.જ્ઞાનમંદિર લા.દ.ભાવિ., અમદાવાદ લા.દ.ભા.વિ., અમદાવાદ મ.જે.વિ., મુંબઈ ૨૬૯. નવતત્ત્વ ચોપાઈ ૨૭૦. નવતત્ત્વ ચોપાઈ ૨.સં. ૧૯૦૯ કમલશેખર લાભશેખરશિષ્ય આનંદવર્ધનસૂરિ ૨૭૧. નવતત્ત્વ ચોપાઈ ૧૯૧૩ આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. . જ્ઞાનમંદિર ૨૭૨. નવતત્ત્વ ચઉપઈ (હિંદી) ૧૭૦૭ દેવચંદ્રજી (ભાનુચંદ્રગણિશિષ્ય) ૧૭૪૭ લક્ષ્મીવલ્લભ રાજ (ખર. લક્ષ્મીકીર્તિશિષ્ય) ૨.સં. ૧૭૬૬ લે. વરસિંહ પા. હૈ. જ્ઞાનમંદિર ૨૭૪. નવતત્ત્વ ચોપાઈ લા.દ.ભા.વિ. અમદાવાદ ૨૭૫. નવતત્ત્વ ચોપાઈ ૨.સં. ૧૭૬૦ લે. ભાગવિજય (મણિવિજયશિષ્ય) ૨૭૬. નવતત્ત્વ ચોપાઈ ૧૮મી ઋષિ જિનદત્ત લા.દ.ભા.વિ., અમદાવાદ આ.ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હૈ. જ્ઞાનમંદિર રાજકોટ મોટા સંઘ ભંડાર પા. છે. જ્ઞાનમંદિર ૨૭૭. નવતત્ત્વ ચતુષ્પદી ૨૭૮. નવતત્ત્વ નવઢાલ ૧૮૪૬ દેવચંદ્રજી ૨.સં. ૧૯૨૨ હર્ષસાગર તપા. લગભગ (વિજયદાનસૂરિશિષ્ય) ૨.સં. ૧૯૭૬ ઋષભદાસ કવિ ૨૭૯. નવતત્વ રાસ સંદર્ભગ્રંથસૂચિ ૩૨૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. નવતત્ત્વ રાસ ૨૮૧. નવતત્ત્વજોડી અથવા રાસ ૨૮૨. નવતત્ત્વરાસ ૨૮૩. નવતત્ત્વ રાસ ૨.સ. ૧૭૧૮ માનવિજય તપા. વિજાપુર જ્ઞાન ભંડાર (જયવિજય શિષ્ય) ૧૮મી વેલુમુનિ પા. હૈ. જ્ઞાનમંદિર ૧૯મી સુમતિવર્ધન પા. હે. જ્ઞાનમંદિર દેવચંદ્રજી તપા. લા.દ.ભાવિ, અમદાવાદ ડુંગરમુનિ લા.દ.ભા.વિ., અમદાવાદ ૨.સં. ૧૮૦૭ પાચંદ્રગચ્છ આ કલાસસાગરસૂરિ ધર્મચંદ્ર જ્ઞાનમંદિર ૨.સં. ૧૭૧૩ વૃદ્ધિવિજય લા.દ.ભા.વિ., ૨૮૪. નવતત્વ રાસ ૨૮૫. નવતત્ત્વ રાસ ૨૮૯. નવતત્ત્વ વિચાર સ્તવન અમદાવાદ ૨૮૭. નવતત્ત્વ સ્તવન બીકાનેર ૨.સં. ૧૮૧૨ મહિલાભમયાચંદ્ર (ખર વૃદ્વિવલ્લભશિષ્ય) ૨.સં. ૧૮૬૧ જ્ઞાનસાર ૨૮૮. નવતત્ત્વ સ્તવન ૨૮૯. નવતત્ત્વ સ્તવન ૨.સં. ૧૮૭૨ વિવેકવિજય તપા. (ડુંગરવિજયશિષ્ય) ૧૮૭૨ વિવેકસુંદર આ કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આ લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પા. હે. જ્ઞાનમંદિર ૨૯૦. નવતત્ત્વ વિચાર ગર્ભિત સ્તવન ૨૯૧. નવતત્ત્વ પદ્યાનુવાદ ૧૯મી મુનિ ભવાનીદાસ આલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આક્લિાસસાગરસૂરિ ૨૯૨. નવતત્ત્વ વનમય ૧૯૦૦ મુનિ જીવનવિજય જ્ઞાનમંદિર નવતરૂ પ્રકરણ બાલાવબોધ ૩૨૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનવર્ષ સંદર્ભગ્રંથસૂચિ ક્રમ ગ્રંથનું નામ લેખક/સંપાદક પ્રકાશક (ઇ.સ.) ૧. અભિધાન રાજેન્દ્ર કોશ, લે. વિજય અભિધાન રાજેન્દ્ર ૧૯૮૬ ભાગ ૧ થી ૭ રાજેન્દ્રસૂરિજી કોશ પ્રકાશન સંસ્થા, મ. સા. અમદાવાદ ૨. આચારાંગ સૂત્ર (વૃત્તિ) શીલાંકાચાર્યજી આગમોદય સમિતિ, ૧૯૧૬ મુંબઈ ૩. આત્મસાધના સંગ્રહ સંપા. મોતીલાલ અભા.સં.રક્ષક સંઘ, ૧૯૯૪ માંડોત બાવર-રાજસ્થાન ૪. આનંદકાવ્યમહોદધિ, સંપા. જીવણચંદ હોઠ દેવચંદ લાલભાઈ ૧૯૧૩ મૌક્તિક ૧-૩ સાકરચંદ ઝવેરી જૈન પુસ્તક ફંડ, (પ્ર. આ.) મુંબઈ ૫. આપણા કવિઓ ૯. આવશ્યકસૂત્ર (વૃત્તિ) ૭. ઉત્તરજ્જયણાણિ ૮. ઉત્તરાધ્યયનસૂત્ર લે. કે. કા. શાસ્ત્રી – આ.મલયગિરિજી આગમોદય સમિતિ, ૧૯૩૨ મુંબઈ સંપા. યુવાચાર્ય- જૈન વિશ્વભારતી ૧૯૯૩ મહાપ્રજ્ઞજી સંસ્થાન, લાડનૂ - રાજસ્થાન સંપા. મધુકરમુનિજી શ્રી આગમ પ્રકાશન સમિતિ, બાવર– રાજસ્થાન શાંતિ આચાર્ય શેઠ દેવચંદ લાલચંદ ૧૯૧૭ જૈન પુસ્તકોદ્ધાર ટી.પં. રંગાચાર્ય, ભંડારકર રેડી શાસ્ત્રી ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સિટ, પૂણે. ૯. ઉત્તરાધ્યયનસૂત્ર (બ્રહવૃત્તિ) ૧૦. કાવ્યાદર્શ પ્રભાટીકા ૧૯૭૦ આરએ સંદર્ભગ્રંથસૂચિ ૩૨૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ ૧૨. ગુજરાતી સાહિત્ય, ભા.૧, (મધ્યકાલીન). લે. હરિવલ્લભ ગુજરાતી સાહિત્ય ૧૯૮૮૮૯ ભાયાણી અકાદમી, ગાંધીનગર લે. અનંતરાય ગૂર્જર ગ્રંથરત્ન ૧૯૬૮ રાવલ કાર્યાલય, અમદાવાદ સંપા. ઉમાશંકર ગુજરાતી સાહિત્ય ૧૯૭૩ જોશી, અનંતરાય પરિષદ, (પ્ર.આ.) રાવળ, યશવંત અમદાવાદ ૧૩. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભા. ૧ (મધ્યકાળ) શુક્લ ૧૪. ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (પધ્યકાળ) સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત લે. મંજુલાલ ૨. મજમુદાર ૧૫. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપ ૧૬. ગુર્નાવલી લે. મુનિ સુંદરસૂરિ ૧૭. ગુરુગુણરત્નાકર લે. સોમચારિત્ર- ગણિ ૧૮. અત્યાર કર્મગ્રંથ સંપા. મુનિ ચતુરવિજયજી ૧૯. જૈન ગુર્જર કવિઓ સં. મોહનલાલ દલીચંદ દેસાઈ ૨૦. જૈન પરંપરાનો ઇતિહાસ છે. ત્રિપુટી ભા. ૩ મહારાજ ૨૧. જૈન સાહિત્યનો ઇતિહાસ લે. મોહનલાલ દલીચંદ દેસાઈ ગુજરાતી સાહિત્ય ૧૯૮૯ પરિષદ, (પ્ર.આ.) અમદાવાદ આચાર્ય બુક ડીપો, ૧૯૫૪ જ્યુબિલી બાગ (પ્ર.આ.) પાસે, વડોદરા શ્રી યશોવિજયજી ૧૯૦૫ જૈન ગ્રંથમાલા શ્રી યશોવિજયજી ૧૯૧૧ જૈન ગ્રંથમાળા જૈન આત્માનંદ ૧૯૩૪ સભા શ્રી મહાવીર જૈને ૧૯૮૭ વિદ્યાલય, મુંબઈ ચારિત્રસ્મારક ૧૯૬૪ ગ્રંથમાલા શ્રી જૈન શ્વેતાંબર ૧૯૩૩ કોન્ફરન્સ ઑફિસ, મુંબઈ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૩૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૨. જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ ભા. ૧ થી ૪ ૨૩. તત્ત્વાર્થસૂત્ર ૨૪. તત્ત્વાર્થસૂત્ર (ભાષ્ય) ૨૫. દશવૈકાલિકસૂત્ર (ચૂર્ણિ) ૨૬. દ્રવ્યાનુયોગ ભા. ૧ ૨૭. નવતત્ત્વ વિસ્તારાર્થ ૨૮. નવતત્ત્વદીપિકા યાને જૈન ધર્મનું અદ્ભુત તત્ત્વજ્ઞાન ૨૯. નવતત્ત્વ પ્રકરણ (હિંદી વિવેચન) ૩૦. નવતત્ત્વસંવેદનપ્રકરણ (ટીકા) ૩૧. નવ્યકર્મગ્રંથ, ભા. ૧ ૩૨. નિશીથસૂત્ર (ચૂર્ણિ) લે. જિનેન્દ્રવર્ણિજી ભારતીય જ્ઞાનપીઠ પં. સુખલાલજી સંપા. હીરાલાલ કાપડિયા સંપા. મુનિ પુણ્ય-પ્રાકૃત ગ્રંથ વિજયજી લે. ધીરજલાલ ટોકરશી શાહ પરિષદ લે. મુનિશ્રી કન્હેયા આગમ અનુયોગ લાલજી (કમલ) ટ્રસ્ટ, અમદાવાદ લે. વિજયઉદયસૂરિ જૈન પ્રકાશક સભા, ભાવનગર જૈન સાહિત્ય પ્રકાશન મંદિર, મુંબઈ હિરાલાલ દુગડ જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ, ગુજ. વિદ્યાપીઠ, અમદાવાદ સંપા. પ્રભુલાલ બેચરદાસ પારેખ શેઠ દેવચંદ લાલચંદ જૈન પુસ્તકોદ્ધાર, સુરત સંપા. ઉપા. અમરમુનિ કનૈયાલાલજી મહારાજ સાહેબ સંદર્ભગ્રંથસૂચિ ૩૩૧ આદિનાથ જૈન શ્વેતાંબર ટેમ્પલ, બેંગ્લોર ૧૯૭૦ ૧૯૭૭ ૧૯૩૦ ૧૯૭૩ ૧૯૯૪ પંન્યાસ જિનદત્તસૂરિ બુદ્ધિસાગર ગણિ જ્ઞાનભંડાર, મુંબઈ ૧૯૪૬ જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (. આ.) સન્મતિ જ્ઞાનપીઠ, ૧૯૫૮ આગરા ૧૯૨૩ ૧૯૭૨ ૧૯૮૬ (પ્ર.આ.) ૧૯૫૧ (પ્ર. આ.) Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩. પટ્ટાવલી પરાગસંગ્રહ ૩૪. પ્રશમરતિ પ્રકરણ ૩૫. પ્રજ્ઞાપનાસૂત્ર (વૃત્તિ) પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૩૭. ભગવદ્ ગોમંડલ ભા. ૧-૯ ૩૬. ૩૮. મધ્યકાળના સાહિત્યપ્રકારો ૩૯. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ ૪૦. મરુધરકેશીમુનિશ્રી મિશ્રીમલજી મ.સા. અભિનંદન ગ્રંથ ૪૧. યોગશાસ્ત્ર ૪૨. વિશ્વરચનાપ્રબંધ લે. કલ્યાણવિજયજી શ્રી કલ્યાણવિજયશાસ્ત્ર ૧૯૬૬ સંગ્રહ સમિતિ, જાલોર, લે. વાચક ઉમા સ્વાતિજી મલયગિરિજી સં. સી.ડી.દલાલ લે. ચંદ્રકાન્ત મહેતા લે. ભગવતસિંહજી પ્રવીણ પ્રકાશન, રાજકોટ સંપા. જયંત કોઠારી સંપા. પં. શોભાચંદ્ર ભારિલ્લજી રાજસ્થાન દે. લા. સા. ૬પર્ણ, ૧૮૮૪ સુરત લે. ત્રિપુટી મહારાજ આગમોદયસમિતિ, ૧૯૧૮ મુંબઈ ગાયકવાડ ઓરિએન્ટલ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૩૩૨ એન.એમ.ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દિ સ્મૃતિ સંસ્કારશિક્ષણનિધિ, અમદાવાદ પ્રકાશન સમિતિ, જોધપુર સંપા. જંબુવિજયજી જૈનસાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ મરુધરકેશરી અભિનંદન ગ્રંથ ચારિત્રસ્મારક ગ્રંથમાલા ૧૯૨૦ ૧૯૮૬ ૧૯૫૮ (પ્ર. આ.) ૧૯૯૫ ૧૯૬૮ 6-2-2 ૧૯૨૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૪૩. વિશેષાવ૫કભાષ્ય ૪૪. શતક (બંધશતક) ૪૫. શીલોપદેશમાલા (બાલાવબોધ) ૪૬. શ્રી રાજેન્દ્ર જ્યોતિ ૪૭. સચિત્ર નવતત્ત્વ (સહ અર્થ-વિવેચન) વૃત્તિ હરિભદ્રસૂરિ યશોવિજયજી ૧૯૧૧ સંપા. પં. ગ્રંથમાળા હરગોવિંદદાસ લે. શિવશર્મસૂરિ ભારતીય પ્રાતત્ત્વ ૧૯૭૦ પ્રકાશન સમિતિ, પિંડવાડા સંપા. ભાયાણી એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ૧૯૮૦ સાહેબ, રમણીક- ઇન્ડોલોજી, (પ્ર.આ) ભાઈ શાહ અમદાવાદ સંપા. સૌભાગ્યમેલ અભિા શ્રી રાજેન્દ્ર ૧૯૭૭ શેઠિયા વગેરે જૈન નવયુવક પરિષદ, મોહન ખેડાતીર્થ (એમ.પી.). સંપા. મુનિ હરીશ નવજીવન ગ્રંથમાલા, ૧૯૮૧ ભદ્રવિજયજી, ગારિયાધર વસંતલાલ એમ. દોશી અભયદેવસૂરિ આગમોદય સમિતિ, ૧૯૧૬ મુંબઈ મુનિ કહૈયાલાલજી આગમ અનુયોગ ૧૯૭૨ (કમલ) પ્રકાશન અભયદેવસૂરિ આગમોદય સમિતિ, ૧૯૧૮ મુંબઈ સંપા. ફૂલચંદ્ર ભારતીય જ્ઞાનપીઠ ૧૯૯૧ શાસ્ત્રી (૫મી આ.) લે. પ્રતિષ્ઠાસોમ શ્રી જૈન જ્ઞાનપ્રસારક ૧૯૦૫ મંડળ, મુંબઈ સંપા. પ્રબોધભાઈ ભારતીય વિદ્યાભવન, ૧૯૭૬ પંડિત મુંબઈ ૪૮. સ્થાનાંગસૂત્ર (વૃત્તિ) ૪૯. સ્થાનાંગસૂત્ર (સાનુવાદ) ૫૦. સમવાયાંગ સૂત્ર (વૃત્તિ) ૫૧. સર્વાર્થસિદ્ધિ પ૨. સોમસૌભાગ્યકાવ્ય ૫૩. પડાવશ્યક બાલાવબોધ સંદર્ભગ્રંથસૂચિ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ષષ્ટિશતકપ્રકરણ સંપા. ભોગીલાલ મહારાજા સયાજીરાવ ૧૯૫૩ (ત્રણ બાલાવબોધ સહિત) સાંડેસરા વિશ્વ વિદ્યાલય, વડોદરા અંકો ૧. અમરભારતી ૨. અમરભારતી સંપા. વિરેન્દ્રકુમાર સકલેચા સંપા. વિરેન્દ્રકુમાર સકલેચા તંત્રી યશવંત પંડ્યા સન્મતિજ્ઞાનપીઠ ૧૯૬૫ આગ્રા (ફેબ્રુ) સન્મતિજ્ઞાનપીઠ ૧૯૬૫ આગ્રા (માર્ચ) યશવંત સવાઈલાલ ૧૯૩૯ પંડ્યા, નર્મદા નિવાસ દિવાનપરા, ભાવનગર ૧. શરદ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૩૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ એટલે શ્રુતજ્ઞાનનો સાર. નવતત્ત્વ એટલે તત્ત્વજ્ઞાનનો પ્રાણ. નવતત્ત્વ એટલે આત્મવિકાસનું વાર. નવતત્વ એટલે પામરમાંથી પરમાત્મા બનવાની કળા. નવતત્વ એટલે આધ્યાત્મિક જગત અભિમુખ થવાની મંગલ દૃષ્ટિ. નવતત્વ એટલે શુદ્ધ વિચાર, ઉદાત્ત આચાર જેવા જીવનમૂલ્યોનું રહય. નવતત્વ એટલે પરમપદ પ્રાપ્તિમાં સાધક-બાધક તત્ત્વોનું વિવેચન નવતત્વનું પરિજ્ઞાન એટલે ભવરોગ નાશની અમો ઓષધિ. નવતત્વનું પરિફાન એટલે આત્મજ્ઞાનનો ઉજાસ. થી નવતisી ળિીનું રીશીથી આ પુરતામાં સમાવિષ્ટ છે. સાધ્વીવિતીણજીિ