________________
चउह अनंताजीवा उवरि उवरिं अनंतगुणिआ उ । अभविआ सिद्धा भविआ जाईभव्वा चउत्थाय ।।
ભાવાર્થ :
અનંત સંખ્યા ધરાવતાં જીવો ચાર પ્રકારના છે. તેમાં આગળ—આગળના ક્રમશઃ એકબીજા કરતાં અનંતગુણા છે. અભવ્યજીવો અનંતા છે. તેનાથી અનંતગુણા સિદ્ધના જીવો છે. તેનાથી અંનતગુણા ભવ્યજીવો છે. તેનાથી અનંતગુણા જાતિભવ્ય જીવો છે.
બાલાવબોધ :
જીવ ઊપરા-ઊપરિ ચિહું ભેદે અણંતગુણા હુઇ. યથા પહિલ અભવ્ય અનંતા, તેહ-તઉ સિદ્ધ અનંતણા, તેહ-તઉ ભવ્ય અનંતગુણા, તેહ-તઉ જાતિભવ્ય અનંતગુણઇ અધિકા. જાતિભવ્ય તે કહીઇ— જે મુક્તિયોગ્ય છઇ પુણ વ્યવહા૨૨ાસિÛ કહીંઇ નહીં આવઇ, તેણઇ કરી મુક્તિ નહીં જાઈ.
તથા—
जड़या होही पुच्छा तइआ एअं च उत्तरं दिज्जा ।
इक्स निगोअस्सय अनंतभागो उ सिद्धिगओ ।।
ભાવાર્થ :
જ્યારે પણ (કેવલજ્ઞાનીને) પૂછવામાં આવે છે ત્યારે આ જ ઉત્તર આપે છે કે એક નિગોદમાં રહેલા જીવોનો અનંતમો ભાગ જ મોક્ષમાં હોય છે.
तथा च-
Jain Education International
सामग्गिअभावाओ ववहारिअरासिअप्पवेसाओ
I
भव्वा वि ते अणंता जे सिद्धिसुहं न पावंति ||
ભાવાર્થ :
સામગ્રીના અભાવથી જેઓ વ્યવહારરાશિને પામતા નથી તેવા ભવ્યજીવો પણ અનંતા છે. તેઓ સિદ્ધિસુખને પામતા નથી.
અન્ય પ્રતોમાં આ વર્ણન નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org