________________
પ્રતિક્રમી, નિવર્સી મિચ્છામિદુક્કડું દેતાઈ જિ છૂટીઇ તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. જે અતિચાર ગુરૂ-હિં આલોયણ આલોઇ અનઇ શુદ્ધઇ મનિઇ મિચ્છામિદુક્કડ દેઈ સૂઝીઇ તે આલોચના પ્રતિક્રમણ બિહું ભાવિ કરી મિશ્ર પ્રાયશ્ચિત્ત. જેણઇ અસૂઝતઇ આહારાદિક અજાણતાં લીધઇ, જાણ્યા પૂઠિઇ તેહ પરિઠવતાં સુદ્ધિ હુઈ તે વિવેક પ્રાયશ્ચિત્ત. દુઃસ્વપ્ન, ખલિતાદિક અતિચાર તલ કાઉસ્સગ્નિ છૂટીઇ તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત. જે અતિચારિ તપ કરી સૂઝીઇ તે તપ પ્રાયશ્ચિત્ત. જેણઇ અતિચારિ પાછિલઉ વ્રત પર્યાય છેદીઇ તે છેદ પ્રાયશ્ચિત્ત. જેણઈ અતિચારિ વલી નવઉ વ્રતોચ્ચાર કરાવી તે મૂલ પ્રાયશ્ચિત્ત. જેણઈ અતિચારિ વિશિષ્ટઉં,મોટઉં તપ કરીતઉ વલી વ્રતારોપ યોગ્ય હુઇ તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. જેણઇ અતિચારિ લિંગ, તપ, કાલ-તણાં પારિઅંચઇ જાઇ અનઇ દીક્ષા કરી તપિ કરી કેતલઈ કાલિ ન સૂઝઇ. ઇત્યર્થ: પણિ બાર વરસિ સિદ્ધસેન દિવાકરની પરિજિનશાસનિ પ્રભાવના કરઇ તુ સૂઝઇ તે પારાંચિત પ્રાયશ્ચિત્ત. એ દસવિધ પ્રાયશ્ચિત્ત આત્યંતર તપિ પહિલઉં ભેદ.
વિનયે સાતે ભેદે 75 – જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનોવિનય, વચનવિનય, કાયવિનય, ઉપચારવિનય. પાંચ જ્ઞાનની જે સદુહણા, ભક્તિ વિશેષ તે જ્ઞાનવિનય. જે સમ્યકત્વ સદુહણા, સમ્યક્ત્વધારી ઊપરિ ભક્તિ તે દર્શનવિનય. પાંચચારિત્ર-નઉ જે સદુહણા, સમ્યગાચરણાદિકિ કરી તે ચારિત્રવિનય. આચાર્યાદિક, ગુરૂ ઊપરિ જે મનની ભક્તિ તે મનોવિનય. ગુરૂ સ્તુત્યાદિક-નઈ કરિવઇ તે વચન વિનય. ગુરૂ પ્રતિઈં અભ્યત્થાનાદિકિ કરી તે કાયવિનય. કન્કલિ બઇસવઇ, છંદાનુવર્તના, દુઃખ પ્રતિક્રિયા, સુખ પૃચ્છા, દેશકાલાનુરૂપ આચરવઇ કરી, ઉપચારવઈ કરી તે ઉપચારવિનય. અથવા અરિહંત, સિદ્ધ, ચૈત્ય, શ્રત, ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, સંઘ, દર્શન. ઇહ દસ-ઇ ભક્તિ, પૂજા, સારસંભાલ, સ્તુતિ કીજઇ. અવર્ણવાદ, આશાતના કરતાં લોક વારીઇ એ દસવિધ વિનય. આત્યંતર તપ-નઉ બીજઉ ભેદ. વૈયાવૃત્ય દસ પ્રકાર –
आयरिय उवज्झाये तवस्सि सेहे गिलाण साहूसु ।
समणुन्न संघ कुल गण वैयावच्चं हवइ दसहा ।। PI/175 વિનય તે સાતે પ્રકારે. Pa75 વિનય તે સાતે પ્રકારે.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org