________________
૩.
૪.
૫.
ઙ.
જે ગાથાઓ અપૂર્ણ હતી તે મૂળ ગ્રંથોના આધારે કૌંસમાં પૂર્ણ કરેલ છે.
બાલાવબોધમાં આવતા વિશિષ્ટ પદાર્થ વિવરણની શરૂઆતમાં શીર્ષક આપ્યાં છે. અંતમાં બે સ્વસ્તિકની નિશાની કરેલ છે. બાલાવબોધના સળંગ ગદ્યખંડના પરિચ્છેદ પાડી જરૂર જણાય ત્યાં વિરામચિહ્નો, શબ્દાર્થ સારી રીતે સમજી શકાય તે માટે લેખકે આપેલ પર્યાયો, અર્થો ને બરાબર(=)ના ચિહ્નથી દર્શાવ્યાં છે; જેમ કે એક સામયિક = એક સમય પ્રમાણ
જીવનું વીર્ય ઉછાહ =
વિશેષ સત્ત્વ રૂપ
સત્યં = સાચઉ વચન
પર પ્રત્યયોને સ્પષ્ટ કરવા શબ્દ અને પ્રત્યયની વચ્ચે ડેશ(-)નું ચિહ્ન કર્યું છે. જેમકે :
આહાર-થિકુ, સ્વભાવ-તઉ, ઉદય-થિકુ
અશુદ્ધ શબ્દાદિનું શુદ્ધ રૂપ ગોળ કૌંસ ( ) માં મૂકેલ છે.
•
પાઠની સંગતતા માટે ઉમેરેલા શબ્દાદિ ચોરસ કૌંસ [] માં મૂક્યા છે.
સંદિગ્ધ શબ્દાદિ પછી (?) પ્રશ્નાર્થચિહ્ન મૂકેલ છે. પાઠભેદની નોંધમાં શાબ્દિક અને અર્થથી ભિન્ન પાઠોની નોંધ કરી છે. શબ્દો અશુદ્ધ હોય તેને લિપિદોષ ગણી સુધારો કર્યો છે.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org