________________
ભાવાર્થ :
લોટનું ધોવણ, શાક - ધાન્ય બાફીને ઓસાવેલું પાણી, ચોખાના ધોવણનું પાણી, તલના ધોવણનું પાણી, ભુંસાનું ધોવણ, જવનું ધોવણ, ઓસામણ, છાશની આછ અને શુદ્ધ ઉકાળેલું પાણી આ નવ પ્રકારના પાણી ઉપવાસમાં કહ્યું છે.
ઉપવાસમાં કેવા અને કેટલાં પ્રકારનું પાણી કહ્યું? બાલાવબોધ :
છદ્ધિ તપિ આદ્ય ત્રિણિ પાણી વર્જી તિલોદક પ્રમુખ છ પાણી કલ્પ.
અઠ્ઠમતપ આદ્ય છ પાણી વર્જી આયામાદિક અંતિમ ત્રિણિ પાણી કલ્પઇ.
અઠ્ઠાએ ઊપરિઇ તાપ અનઇ બીજઇ યાવસ્કથિક અનશનિ એક ઊકાલિયા પાણી ટાલી અનેરઉં જલ ન કલ્પઇ. જ
યાવત્રુથિક અનશન તે પાવજીવ પ્રમાણ ભોજન ત્યાગ.
ઊનોદરતા – પનર કવલ-થિક પ્રતિદિન એકેક કવલ ઉછઉ કીજઇ, પનરદિન પૂઠિઇ વલી એકેક કવલ પ્રતિદિન ચડાવીઇ તે ઊનોદરી કહી. ઇત્યેવમાદિક ઘણી પરિ ઊનોદરી હુઇ. વૃત્તિસંક્ષેપ – જે 17 શ્રી વીર જિનની પરિઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આશ્રયી ચતુર્વિધ નિયમ લીજઇ તે વૃત્તિસંક્ષેપ. અથવા દાતિ, એકલધરા પ્રમુખ પચ્ચખાણ જે કીજઇ. રસત્યાગ – 72જં સરસ વસ્તુ અનઇ વિકૃતિ-નઉં રસાદિક-નઇ ત્યાગ તે રસત્યાગ. કાયકલેશ – જે લોચ, આતાપના, શીતાદિક કષ્ટ-નઉ સહિવઉં, આસન-તણ કરણ તે કાયકલેશ. સંલીનતા – તે ચિહું ભેદે – ઇંદ્રિય સંલીનતા, કષાયસલીનતા, યોગસંલીનતા, વિવિક્તચર્યાસલીનતા. ઇંદ્રિયસંલીનતા તે કહીઇ – જે પાંચઇ ઇંદ્રિય પ્રસારતાં ગોપવીઇ, સંકોચીઇ. કષાય સંલીનતા તે કહીઇ – જે ચિહુ કષાય-નઉ પ્રસર હુતુબ જિ વારીઇ યોગસંલીનતા તે કહીઇ – જે મન, વચન, કાય પ્રસરતાં ગોપવી રાખી છે. વિવિક્તચર્યાસલીનતા તે કહીઇ – જે સ્ત્રી, PI/71-21719 શ્રી વર્ધમાનની પરિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આશ્રી કરી નઇ નિયમ
લીજઇ તે વૃત્તિ સંક્ષેપ કહીઇ. PI/172-22172જે વિકૃતિ-રસાદિકનો ત્યાગ કીજઇ તે રસત્યાગ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org