________________
ભાવાર્થ :
બાર પ્રકારનો તપ તે નિર્જરાતત્ત્વ છે. પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશના ભેદથી બંધતત્ત્વ ચાર પ્રકારનું જાણવું.
બાલાવબોધ :
બારે ભેદે જિ તપ તે નિર્જરા કહીઇ. બાર ભેદ તે કેહા ? યથા
બાહ્ય, છ અત્યંતર
બાહ્યભેદ :
अणसणमूणोअरिआ वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।।
ભાવાર્થ :
ઓછું ખાવું, વૃત્તિસંક્ષેપ
અનશન = ઉપવાસ આદિ કરવા, ઊનોદરી = = ઇચ્છાઓને રોકવી, રસપરિત્યાગ વિગયનો ત્યાગ કરવો, કાયકલેશ શરીર દ્વારા કષ્ટસહન કરવા, સંલીનતા = ઇંદ્રિયોનો નિગ્રહ કરવો. આ છ બાહ્યતપ છે.
બાલાવબોધ :
=
છ
અનશન તે બિહું ભેદે - એક ઇત્વર, બીજઉં યાવત્કથિક, 170ઇત્વર તે જ દેશ-તઉ કેતલઇ વેલા અથવા કેતલાઈ દિવસ ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમ પ્રમુખ તપિ ભોજન-નઉ ત્યાગ તે ઇત્વર અનશન કહીઇ. એણઇ તપ એક પાણી ટાલી બીજઉ આહાર ન કલ્પઇ. તથા ચતુર્થિ તપિ નવ પાણી કલ્પઇ. તઘથા———
उस्सेइमं संसेइमं चाउलोदगं तिल तुस जवाणं । आयामं सोवीर सुद्धवियडं जलं नवहा 11
Jain Education International
P1/170-P2/170પહિલું ઇત્વર તે ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ. બીજું યાવસ્જીવ લગઇ તે યાવત્કથિક.
=
L2/170 ઇત્વર તે થોડી વેલાં હુઇ. ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ યાવત્ કથિત જાવજીવ લગા
જાણવઉં.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org