SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : બાર પ્રકારનો તપ તે નિર્જરાતત્ત્વ છે. પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશના ભેદથી બંધતત્ત્વ ચાર પ્રકારનું જાણવું. બાલાવબોધ : બારે ભેદે જિ તપ તે નિર્જરા કહીઇ. બાર ભેદ તે કેહા ? યથા બાહ્ય, છ અત્યંતર બાહ્યભેદ : अणसणमूणोअरिआ वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।। ભાવાર્થ : ઓછું ખાવું, વૃત્તિસંક્ષેપ અનશન = ઉપવાસ આદિ કરવા, ઊનોદરી = = ઇચ્છાઓને રોકવી, રસપરિત્યાગ વિગયનો ત્યાગ કરવો, કાયકલેશ શરીર દ્વારા કષ્ટસહન કરવા, સંલીનતા = ઇંદ્રિયોનો નિગ્રહ કરવો. આ છ બાહ્યતપ છે. બાલાવબોધ : = છ અનશન તે બિહું ભેદે - એક ઇત્વર, બીજઉં યાવત્કથિક, 170ઇત્વર તે જ દેશ-તઉ કેતલઇ વેલા અથવા કેતલાઈ દિવસ ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમ પ્રમુખ તપિ ભોજન-નઉ ત્યાગ તે ઇત્વર અનશન કહીઇ. એણઇ તપ એક પાણી ટાલી બીજઉ આહાર ન કલ્પઇ. તથા ચતુર્થિ તપિ નવ પાણી કલ્પઇ. તઘથા——— उस्सेइमं संसेइमं चाउलोदगं तिल तुस जवाणं । आयामं सोवीर सुद्धवियडं जलं नवहा 11 Jain Education International P1/170-P2/170પહિલું ઇત્વર તે ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ. બીજું યાવસ્જીવ લગઇ તે યાવત્કથિક. = L2/170 ઇત્વર તે થોડી વેલાં હુઇ. ચઉથ, છઠ્ઠ, અઠ્ઠમાદિ યાવત્ કથિત જાવજીવ લગા જાણવઉં. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy