________________
अकामनिर्जरारुपात् [पुण्याज्जन्तोः प्रजायते ।
स्थावरत्वात् त्रसत्वं वा तिर्यक्त्वं वा कथग्चन] ।। ભાવાર્થ :
અકામ નિર્જરારૂપ પુણ્યથી જીવ સ્થાવરપણામાંથી ત્રસપણાને પામે છે. અથવા તિર્યંચગતિને પ્રાપ્ત કરે છે. બાલાવબોધ :
જે આપણા અનાદિનિગોદ-તણા કાલ – તુ ચડતી પદવી સમ્યક્ત્વરત્ન પામિર્ક છિઇ તેહની જે ચિંતા કરવી તે બોધિભાવના. 162 એણે દ્વાદશ ભાવનાએ કરી મન રૂપીઉ પારૂ ભાવિક હલતુ સ્થિર રહઇ. વરિન I હવઇ પાંચ ચારિત્ર-નવું સ્વરૂપ કહઇ છઇ –
सामाइयत्थ पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविशुद्धीयं सुहुमं तह संपरायं च ।।
ततो अ अहक्खायं । ભાવાર્થ : - પહેલું સામાયિકચારિત્ર, બીજું છેદોપસ્થાપનીયચારિત્ર, ત્રીજુ પરિહારવિશુદ્ધચારિત્ર, ચોથું સૂક્ષ્મસંપરાયચારિત્ર અને ત્યારપછી યથાખ્યાતચારિત્ર આ પાંચ ચારિત્ર છે. બાલાવબોધ :
સામાઇકચારિત્ર, છેદોપસ્થાપનીયચારિત્ર, પરિહારવિશુદ્ધચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર. તત્ર સમઉ = સંપૂરઉ, આય ભણીઇ પુણ્યનઉ લાભ તે સમાય. સમાય-હિ કહીઇ સામાઇક કહીઇ. તે ચતુર્વિધ સામાજીક
– સમ્યકત્વસામાજીક, ધૃતસામાઇક, દેશવિરતિસામાજીક, સર્વવિરતિસામાઇક. Pl/i62-22162એ બાર ભાવનાશ્રી યોગશાસ્ત્ર-માહિ કહી છઇ જિમ તિમ સવિસ્તર
જાણવી. LIi62 એ દ્વાદશ ભાવના શ્રી યોગશાસ્ત્ર-માહિ જિમ કહી છઇ અથવા ભવભાવના-માહિ
જિમ સવિસ્તર કહી છઇ તિમ જાણિવી. * ચાર પ્રકારની સામાઇકનું વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org