________________
તંત્ર સમ્યક્ = સાચવું તેહનું ભાવ તે સમ્યક્ત્વ, તેહનું સમાય તે સમ્યકૃત્વસામાઇક. શ્રુત = સિદ્ધાંત તેહ-તણ ભણન તે શ્રુતસામાઇક. દ્વાદશવ્રતરૂપ શ્રાવકધર્મ તે દેવરિત સામાઇક. પંચમહાવ્રતરૂપ સર્વવિરતિસામાઇક. એહ ચિઠું-માહિં ઇહાં સર્વવિરતિસામાઇકિઇ અધિકાર. સર્વવિરતિસામાઇકચારિત્ર તે બિહુ ભેદઇં ઇત્વરસામાઇક, યાવત્કથિત સામાઈક. ઇત્વરસામાઇક્ચારિત્ર તે અલ્પકાલ પ્રમાણ હુઇ. અનઇ પાંચ ભરત, પાંચ ઐરવતક્ષેત્રે દસે જિ થાનકિ પહિલા અનઇ ચઉવીસમાઇ જિ તીર્થંકર-નઇં તીર્થઇ જેહ-રહઇ ઉપસ્થાપના રૂપ વ્રતારોપ નહી કીધઇ તેહ જિ હિઁ એ ચારિત્ર જાણિવઉં, યાવત્કથિત સામાઇકચારિત્ર તે યાવસ્જીવ લગઇ હુઇ. અનઇ પાંચે ભરતે, પાંચે ઐરવતે વિચિલ્યા બાવીશ તીર્થંકર-નઇં તીર્થિ અનઇ મહાવિદેહ ક્ષેત્રિ સવિહિં તીર્થંકર-નઇં તીર્થિ સાધુ-હૂઇં હુઇ. જેહ કારણિ તેહ સાધુ-Çઇં ઉપસ્થાપના ન હુઇ, તેહ કારણ યાવત્કથિત સામાઇકચારિત્ર જ હુઇ. પ્રથમ ચારિત્ર.
અથ બીજઉં છેદોપસ્થાપનીય તે કહીઇ
જં પૂર્વપર્યાય-નઉ છેદ અનઇ પાંચમહાવ્રતની ઉપસ્થાપના હુઇ, ઈહાં તેહ-ભણી છેદોપસ્થાપન નામ કહીઈ. એહઇ ચારિત્ર બિહુ ભેર્દિ અનતિચાર, સાતિચાર, અતિચાર ચારિત્ર તે ઇત્વ૨સામાઇક ચારિત્રવંત નવદીક્ષિત સાધુ-હૂઇં આરોપાઈ અથવા તીર્થાંતર સંક્રમ કરતાં યાવત્કથિત સામાઇકવંતઇ-Çિઇં આરોપાઈ. 163જિમ શ્રી પાર્શ્વનાથ-થિકઉ કેસીકુમાર ગણધરની પરિચવીસમા તીર્થંક૨-તણી ધર્મ પ્રતિપત્તિઇં પાંચ મહાવ્રતોચ્ચાર કીધઇ હૂતઇ હુઇ. સાતિચાર છેદોપસ્થાપનીય તે કહીઇ 164જે પાંચ મહાવ્રતરૂપ મૂલગુણઘાતક સાધુ-હૂઇં પૂર્વપર્યાય છેદતઉ વલી પાંચ મહાવ્રત-તણઇ ઉચ્ચારિ હુઇ. એ બીજઉ ચારિત્ર.
-
હવઇ ત્રીજઉં પરિહારવિશુદ્ધિકચારિત્ર તે કહીઇ - પરિહાર ઇસિÛ નામિઇં તપોવિશેષ કહીઇ. તીણઇ તપોવિશેષિઇં કરી આત્મા-હૂઇં શુદ્ધિ, નિર્મલતા હુઇ, એહ કારણ પરિહારવિશુદ્ધિ નામ કહીઇ. એ ચારિત્ર ધરઇ તે મહાત્માઇ પરિહારવિશુદ્ધિક કહીઇ. એહૂં તે બિહુ ભેદે – નિર્વિશમાનક, નિર્વિષ્ટકાયક. જેણઇ સમઈ એ ચારિત્ર સેવીતઉ હુઇ તેણઇ સમઇ P1/163 જિમ શ્રી પાર્શ્વનાથતીર્થ-થકો કેસી ગણધર શ્રી વર્ધમાન-નઇ તીર્થઇ આવિઆ તિવહારઇ પંચમહાવ્રતારોપ કીધઇ શ્રી વીરઇ.
P1/164-P2/164% મૂલગુણધાતક સાધુ-રહઇં આરોપીઇ તે બીજઉં.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org