________________
નિર્વિશમાનક. આસેવીનઇ મેલ્શીત હુઇ, મેલ્હિી હુઇ તલ તે નિર્વિષ્ટકાયક કહી. એ પરિહારવિશુદ્ધિ સેવતાં નવજણાં એક સરીખાઈ જિ જોઈઇ, તેહ નવ-માંહિ થ્યારિ પરિહારતાના આચરણહાર હુઇ. અનઇ બીજા આરિ તેહની વૈયાવૃત્તિ કરતાં અપરિહારક હુઇ. અનઇ એક કલ્પસ્થિત ગુરૂ-નઈ સ્થાનકિ હુઇ. ઈસી પરિ રહિઆ-થિકાં તે નવઇ એ ચારિત્ર આરાધઇ. તેહ-નઉ તપ ઉષ્ણકાલછે જઘન્ય ચતુર્થ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શીતકાલઈ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, વર્ષાકાલ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ, દસમ, દુવાલસમ, ઇસી પરિ ત્રિદુકાલઈ જૂજૂઈ પરિ તપ તેહ ચિહું પરિહારકનઉ જાણિવઉં, અનઇ પારણઇ બિલિ જિ. અનઇ આરિ અપરિહારકા65 અનઇ પાંચમ કલ્પસ્થિત ગુરૂ તે સદૈવ આંબિલ જિ કરઇ. ઇસી પરિ છમાસ તપ આચરી-નઈ જે પરિહારક હુઇ તે વૈયાવૃજ્યકર થાઇ અનઇ જે વૈયાવૃત્યકર હુઇ તે પરિહાર-પણઉ પડિવજઈ. તેહઈ તિસઇ જિ પરિૉ પૂર્વલ્યાની પરિ આચરઇ છ માસ લગઇ. તિવાર પૂઠિઇ કલ્પસ્થિત આચાર્ય તેહૂ તે છમાસતપ આચરઇ એકલઉં. બીજા સવે પરિચારક હુઇ એ ચારિત્ર સેવતાં અઢાર માસ લગઇ. ઇણી પરિ તિવાર પૂઠિઇં પછઇ કઇ જિનકલ્પ પડિવજઈ. અથવા વલિ ગચ્છ-માહિ આવછે તે નવઇ જણાં. અનઈ એ ચારિત્ર તીર્થકર કહ્નલિ અથવા એ ચારિત્ર 166આસેવતાઇ હઈ જે તેહ જિ કન્વલિ પડિવજઇ પણ અનેરાં કહઈ ન પડિવાઈ. એહ-હિંઇ નવપૂર્વમાઠેરા શ્રુત જાણિવઉં. એહ-ઈ પર્યાય જઘન્ય-તઉ વીસવર્ષ, જન્મકાલ-તઉ ઓગણત્રીસ વર્ષ, ઉત્કૃષ્ટ-તઉ બિહુસ્થાનકિ દેશોનપૂર્વકોટિ. એહ પરિહારતપ વહિતાં તપ પ્રભાવિ કરી દેવાદિક ઉપસર્ગ અનઇ રોગવેદના ન હુઇ. જેહ-રહઈ રત્નાવલી પ્રમુખ તપ હુઆ હુઇ તે સાધુ એ તપ વહઇ. અનઇ જિમ જિનકલ્પી-હિં દેવ અનેથિ ન સંહરઇ તિમ એ તપ વહિતાં ન સંહરઇ. સ્ત્રીવેદ ટાલી બીજા વેદે એ તપ વહઇ. તપ દેતઉ ગુરૂ નિરૂપસર્ગાર્થિ કાઉસ્સગ્ન કરઇ, શુભદિનિઇ દિઇ. પારિહારિક સાધુ વાચનાચાર્ય કન્ડઇ વાંદણા પચ્ચકખાણ કરઇ. વાચનાચાર્ય-તણ પૂછિઉં ઉત્તર દિઇ પણ બીજા કુણહિ-સિઉં વાત ન કરઇ, અક્ષિ મિલઇ પરત ન કરઇ, પ્રાણાંતિઇ અપવાદપદ ન સેવઇ. ત્રીજઇ પુહરિ ભિક્ષા અનઇ વિહાર કરઇ, PI/65-2-165થ્યારિ પરિચારક અનઇ PI/66 ચારિત્ર આરાધના હુઇ જે તેહ પાસિં પડિવાઈ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org