________________
હૂઇં અનાદિઅનંત કર્મબંધ. ચઊદ રજ્યાત્મક લોક-માહિં સર્વત્ર કર્મયોગ્ય અનંત પુદ્ગલ છઇ પણ એકઇ સ્થિતિ પરિણત છઇ. તત્ર જિમ ચોપડઇ શરીરિ રજ લાગઇ તિમ કાર્મણશરીરિ રાગાદિક-તણઇ સ્નેહિ કરી જે કર્મના પ્રદેશ સ્થિતિ પરિણત છઇ તે લાગઇ. ગતિ પરિણત પુદ્ગલ વેગતઉ જાતાં આત્મા-સિહં મિલઇ નહીં, જેતલાં આકાશપ્રદેશ વ્યાપી રહિઉં હુઇ જીવ તેહ આકાશ પ્રદેશમાહિં જે કર્મ પુદ્ગલ છઇ બંધ-તણી વેલા તેહ જિ લિઇ. અનેરાં થાનક ન લિઇ. પણિ એક હસ્તાદિક અવયવિ ચેષ્ટા કરતું સવિ હું જીવ પ્રદેશે કર્મ પુદ્ગલ લિઇ અનઇ તે લીધાં પુદ્ગલ સંઘાતનામકર્મ-તળું કાર્મણ દેહયોગ્ય રચના વિશેષિ ́ સ્થાપઇં અનઇ તે સ્થાપ્યા પુદ્ગલ યોગિણી સમાન બંધનનામકર્મ-તળું મેલી અવિહડ રહિવઇ. તથા સકર્મકજીવ-તણ વીર્ય તે યોગ કહીઇ. એક જીવ-તણા યોગસ્થાન અસંખ્યાતાઇ જિ હુઇ, અનંતા ન હુઇ. તંત્ર યોગ-તણઇ પ્રાર્માણ કર્મ-તણી પ્રકૃતિ અનછ કર્મ-તણાં પ્રદેશ બંવાઇ. આત્મા-રહઇં કર્મ લેવા યોગ્ય વીર્ય યથાસંભવ મન-વચન-કાય-તણઇ બલિઇં કરી આત્મા-હૂઇં પ્રદેશબંધ-તણા વિશેષબંધ હુઇ. અનઇ સર્વજન્ય યોગ નિગોદ-માહિં અપર્યાપ્તાવસ્થા હુઇ અનઇ સર્વોત્કૃષ્ટ પર્યાપ્તા સંશી-હૂઇં હુઇ. તીવ્ર મંદાદિક યોગ વિશેષે કરી આત્મા-હૂઇં પ્રદેશબંધ-તણાં વિશેષ ધણી હુઇ તથા એકેંદ્રિકજીવ-હૂઇં દ્રવ્યમન પાખઇ ભાવમનિઇં મિથ્યાત્વ, અવિરતિ, કષાય પરિણામે કરી અનઇ કાયયોગિઇં કર્મ બંધાઇ. મન બિહુ પ્રકારે મન, દ્રવ્યમન. ભાવમન તે જ્ઞાન. દ્રવ્યમન તે મન:પર્યાપ્તિ નિષ્પન્ન તેણઇતેણઇ મનોવર્ગણાના પુદ્ગલ લેઇ ચીંતવઇ. તથા કર્મબંધ સૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત ભેદિકરી ચિહું ભેદે હુઇ. તત્ર સૂકઇ વસ્ત્રિ ૨૪ લાગિવા સરીખઉં સ્પષ્ટબંધ. ભીનઇ વસ્ત્રિ રજ લાગિવા સરીખઉ બદ્ધબંધ, ચીગટિઇ વસ્ત્રિ ૨૪ લાગિવા સરીખ નિધત્તબંધ. ગુલી સરીખઉં નિકાચિતબંધ. એ આઠમઉ બંધતત્ત્વ બોલિવું.
ભાવ
હવઇ નઉમ6188 મોક્ષતત્ત્વ નવે ભેદે યથા
संतपयपरूवणया दव्वपमाणं च खित्त-फुसणा य ।
कालो अ अंतरं भाग भावे अप्पाबहुं चेव ।। १८ ।।
P1/188-P2/188હિવ નઉમઉ મોક્ષતત્ત્વ તેહ-નઉ સ્વરૂપ પ્રકાસઇ છઇ. એ મોક્ષતત્ત્વ સ્થાપવા-નઇં કાજિઇં પહિલઉં નવ બોલ કહઇ છઇ. સંતપર્યં.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૫
-
For Private & Personal Use Only
www.jainelibrary.org