________________
आहार-सरीरिंदिय-पज्जत्ती आणपाण-भास-मणे ।
चउ पंच-पंच छप्पि य इग विगलाऽसन्निसन्नीणं ।। ભાવાર્થ :
આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ આ છ પર્યાપ્તિઓ છે. તેમાંથી એકેન્દ્રિય જીવોને ચાર, વિકલેન્દ્રિય જીવોને પાંચ, અસંક્ષીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને છ પર્યાપ્તિ હોય છે.
તથા વિશ્વ-માહિ જીવ અનંતા છઇ પણિ શરીરપર્યાપ્તિ નિષ્પન્ન શરીર અસંખ્યાઇ જિ છે. એ ઇસી પરિ પર્યાપ્તાપર્યાપ્ત-તણઇ અધિકારિ છ પર્યાપ્તિ સ્વરૂપ કહિઉં. .
અનઇ ચૌદેભેદે જીવ સ્વરૂપઇ કહિઉં જે સૂત્ર-માહિ બોલિઉં છઇ. તથા વલી જીવ-તણા ચઉદભેદ અનેરે એ ઘણે પ્રકારે હુઇ. યથા–વ્યવહારિકનિગોદ, અવ્યવહારિકનિગોદ, પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વી, અપ, તેલું, વાયુ, પંચેન્દ્રિય=દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય એવં ભેદ. તથા બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિંદ્રિય, પંચિન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પૃથ્યાદિક પાંચ સૂક્ષ્મ, બાદર થઈ ચઉદભેદ. એવું આરિત્રસ અનઇ દશ થાવર. અત્ર ગાથા
विवहारियर निगोया परित्त पुढवाई चुगइपणिंदी ।
विगल-तिगे चउदस चउ-तस पणिगिदि सुहमियरा ।। ભાવાર્થ :
વ્યવહારનિગોદ, અવ્યવહારનિગોદ, પ્રત્યેક વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિ ચાર=પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, ચારગતિના પંચેન્દ્રિય જીવો નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને ત્રણ વિકલેન્દ્રિય =બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય આ સર્વ મળી જીવન ચૌદ ભેદ છે અથવા ચાર ત્રસકાય અર્થાત્ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય તથા પાંચ એકેન્દ્રિય (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ) એ પાંચના સૂક્ષ્મ અને બાદર એમ સર્વ મળી પ્રકારાન્તરે પણ જીવના ચૌદ ભેદ થાય છે.
પ્રકારાન્તરથી જીવના ભેદોનું વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org