________________
અથવા પાંચ એકેંદ્રિય=પૃથ્યાદિક, ત્રિણિ વિકલૈંદ્રિય, સુર, નર, નારક, પંચેન્દ્રિય તિર્યંચ = જલચર, થલચર, ખેચર એવ ચૌદ. તથા ચઊદ ગુણસ્થાનતણે ભેદે કરી ચઊદ ભેદે જીવ હુઈ. યથા -
मिच्छे सासण मीसे अविरई देसे पमत्त अपमत्त ।
- नियट्टि अनियट्टि सुहुमुवसम खीण सजोगि अजोगी गुणा ।। ભાવાર્થ :
મિથ્યાત્વ, સાસ્વાદાન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમતસંયત, અપ્રમત્તસંયત, નિવૃત્તિ બાદર, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષણમોહ, સયોગીકેવલી અને અયોગીકેવલી આ ચૌદ ગુણસ્થાનો છે.
ગુણસ્થાનકના નામ અને લક્ષણ બાલાવબોધ :
તઊ ગુણ ભણીઇ જ્ઞાનાદિ. તેહ-તણા સ્થાનક ચડત-પડતઇ ભાવિ કરી જે સ્વરૂપ ભેદ તે ગુણસ્થાન કહીઇ. તે ૧૪ ભેદે. યથા –
અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવ મન: પરિણામરૂપ અનાદિકાલ પ્રરૂઢ યથાપ્રવૃત્તિકરણ-થિકુ ગિરિ-નદી પાષાણ વૃત્તતાની પરિ આઉખા ટાલી સાતકર્મ પલ્યોપમાડસંખ્યય ભાગ હિન એક ક્રોડાકોડી સાગર-માહિ આણી, તિહાં વર્તત પ્રબલ રાગ-દ્વેષ પરિણામરૂપ ગ્રંથિ છઇ તે વિશુદ્ધ પરિણામરૂપ અંતર્મુહૂર્ત મા2િઇ કરી અપૂર્વકરણિ ભેદી વિશુદ્ધતર પરિણામરૂપ અંતર્મુર્તિક અનિવૃત્તિકરણ અનુભવઇ. તિવારઈ દેશોન ક્રોડાક્રોડિસાગર પ્રમાણ મિથ્યાત્વ સ્થિતિ-માહિ અંતરકરણ કરી એક અંતર્મુહૂર્ત માત્ર મિથ્યાત્વ સ્થિતિ અલગ કરઇ, બીજી અંતર્મુહૂર્ત ઊણી દેશોનકોડાકોડિ સ્થિતિ જૂઈ કરઇ, પણિ ગ્રંથિભેદ કરી ન સકઇ. તત્ર અંતર્મુહૂર્ત મિથ્યાત્વ વેઇ, અંતરકરણિ પછઠઉં, મિથ્યાત્વપુદ્ગલ-તણાં અભાવ-થિકુ અંતર્મુહૂર્ત જાણ ઔપશમિકસમ્યકૃત્વ લહઇ. ઇહા પ્રથમ સ્થિતિ એ આવાગઇ (આવલિકા) અનાદિ મિથ્યાત્વગુણસ્થાનક હુઇ.
ગુણસ્થાનનું વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org