________________
ઊભા-ઊભા ઉંઘ આવે તો પ્રચલા, ચાલતા-ચાલતા ઉઘ આવે તો પ્રચલાપ્રચલા. દિવસે ચિંતવેલ કપરું કાર્ય રાત્રે કરનાર અને વાસુદેવ કરતાં અડધા બલવાળી નિદ્રાને થિણદ્ધ નિદ્રા જાણવી.
રિઇ આવરણ નઇ પાંચ. નિદ્રા એ નવ ભેદે દર્શનાવરણીકર્મ કહીઇ. એ પ્રતીહાર = દ્વારપાલ સરીખઉં. જિમ લોક રાજા-પ્રતિઇ ભેટિવા ઉત્કંઠિઆ દૂતા પ્રતીહારના મેહલિયા પાખઇ ભેટી ન સકઇ, તિમ જીવ સર્વ પદાર્થ દેખણહાર, જોણહાર હૂતો દેખી ન સકઇ તે દર્શનાવરણીકર્મ-નઉં પ્રમાણ જાણવશે. પાંચજ્ઞાન, પાંચઅંતરાય, નવદર્શનાવરણીના ભેદ, એવું ૧૯ ભેદ હૂઆ. હવઈ વીસમઉ ભેદ – નીઝ = નીર્થોત્ર. જેહ કર્મના ઉદય-થિકઉ7 નીચકુલિ, અધમકુલિ, લોક નિંદનીયકુલિ ઊપજઇ તે નીચગોત્ર કર્મ કહી અનઈ એ ગોત્રકર્મ કુંભકાર સરીખઉં જાણિવઉં, જિમ કુંભકાર ભાંડ ઘડતલ તેહવોઇ પૂર્ણ કલશાદિક ઘડઇ, જેહવ8 મંગલીક હેતુ? સહુ કો અંગીકાર કરઇ. એક તેહવોઇ ઘડઇ મદ ભૂભલાદિક જેહવું ઉત્તમલોક હાથિ ન લિઇ તિમ એ કર્મ ઉત્તમકુલિ આણઇ જીવ-હૃઇ અનઇ અધમકુલિ ઊપજાવઇ
સાચું = અસતાવેદનીયકર્મ તે કહીઇ જે ચિહુગતિ દુઃખ ભોગવઇ, પુણ ઘણઉં એ કર્મ પ્રાહિઇ નારક, તિર્યંચ-છૂઈ ઉદય આવઇ. અનઇ એ કર્મ મધુલિપ્ત-ખડુંગધારા સમાન જાણિવઉં, જિમ ખડગુધારા-નઉ મધુલિહન કરતાં જિહ્વા છેદાઈ અનઇ મધુ-નઉ રસ તેહઇ વેઇ, તિમ એ કર્મ મધુરસ સમાન સુખવેદનીય હુઇ, જિલ્લાભેદ સમાન દુ:ખ વેદનીય હુઇ. સુખ વેદનીય તે પુણ્યતત્ત્વ-માહિ કહિઉં અનઇ અસતાવેદનીય તે ઇહાં પાપ-માહિ જાણિવઉં.
મિત્ત = મિથ્યાત્વ તે 39જે જિનમત-થિકઉ વિપરીતમતિ. દેવ, ગુરુ ધર્મ-નઈં વિષઇ ઊપરાઠી બુદ્ધિ. થાવર = થાવરદશક કેહઉ કહી ? યથા -
थावर-सुहुम-अपज्जं साहारणमथिरमशुभदुभगाणि । दुस्सरणाइज्जाजस थावरदसगं विवज्जत्थं ।।
PI76 Pi77 PI78 PI79
ઉદય થકો જીવ પાડૂએ અધમકુલે જે લોક. નિમિત્ત હોઈ એક. આવઇ અનઇ અધમકુલિ આવઇ. જે જિનવચનથી ઊફરાઠી બુદ્ધિ.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org