________________
ભાવાર્થ :
સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ આ દશપ્રકૃતિઓ સ્થાવરદર્શક કહેવાય છે. અને તે ત્રસદસકથી વિપરીત છે. બાલાવબોધ :
એહઇ એ અંતરગાથા કર્મગ્રંથ માહિલી. એ દશક વખાણઇ છઇ. થાવર ભણીઇ થિર રહઈ. 8છેદ, તાપ, તાડનઇ, ખંડન, પીષણાદિક ભય ઊપનઇ હૂતઇ જે નાસી ન સકઇ, હાલવા ચાલવા-નઇં વિષઇં અક્ષમ તે થાવર કહીઇ. તદ્ઉ તે પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિરૂપ એ પાંચ નિકાય-માહિ થાવરનામકર્મ-નઉ ઉદય હુઇ, તઉ જેણઇં કર્મિ કરી તે થાવર-પણું લાભઇ તે થાવર. અનઇ 8વાયુ નઇ અગ્નિ-નĞ ચલન હુઇ છઇ તે તેહ-નઉ સ્વભાવ સ્વરૂપ જિ જાણિવઉ, પુણ ભયાદિક-થિકઉ ચાલઇ, હાલઇ, નાસઇ તે વાતઇ નહીં, તેહ કારણ વાયુ નઇ અગ્નિ તેહૂં તે થાવર જિ માહિ જાણિવા. મુહમ જીણઇ કર્મિઇં સૂક્ષ્મ-પણઉ પ્રામઇ તે સૂક્ષ્મ. એ સૂક્ષ્મકર્મ પંચવિધ એકેંદ્રિય-માહિ જાણિવઉ, પુણ કંછૂઆદિક ત્રસ-માહિં ન જાણિવઉં. અપî = અપર્યાપ્તકર્મ. જીણઇ કર્મિઇ કરી પર્યાપ્તિ પૂરી પુહુચાડી ન સકઇ, જે અપર્યાપ્તઉ જિ મરઇ. સાહારળ = જીણઇ કર્મિઇં કરી અનંતાઇ જીવ-હ્ઇં મિલી-નઇં એક જિ દેહ જં હુઇ અનઇ સાથિહિ જિ આહાર, નીહાર, ઉચ્છવાસ-નિશ્વાસાદિક સવ હુઇ, નિગોદાવસ્થા તે સાધારણ હુઇ. સ્થિર અસ્થિર નામ કર્મોદય-થિકઉ જીવના દંત, ગ્રીવા, જીભ, અસ્થિ, કર્ણાદિક અવયવ અસ્થિર હુઇ તે અસ્થિરકર્મ. જેહ કર્મના ઉદય-થિક જીવ-હૂઇં નાભિ હેઠઉ પગ82, પાલ્ની પ્રમુખ અંગ અશુભ હુઇ. અનઇ અશુભ-પણઉં ઇહાં દુરાકૃતિ-પણઇ ન લીજઇ, જેહ કારણ દુરાકૃતિ-પણ તે સંસ્થાન સ્વરૂપ કહિતાં તેહ-માહિં આગઇ પૂર્વિઇ કહિઉં, પુર્ણ ઇહાં અશુભ-પણઉં ઇસિĞ જં પાહ્ની, પગ પ્રમુખ લાગે હૂંતે, લગાડે હૂતે અનેરĞ રીસાવીઇ, તઉ જઉ તેહ અંગ-હૂઇં અશુભતા છઇ. તેહ કારણ પાહ્ની પ્રમુખ અશુભાંગ કહીઇ, અનઇ કામિની-નઇં વિલાસિó જં ન રીસાવીઇ તે મોહચેષ્ટા-તણઉ પ્રમાણ. વુમન દુર્ભગનામ કર્મના ઉદય
==
=
अशुभ
P1/80
P1/81
P1/82
-
દાવાનલાદિક-નઇ ભય, દુ:ખિ ઉપનઇ-થિકઇ હૂતઇ જે.
જે વાય, અગ્નિ ઊંચા ઉચ્છલઇ છઇ તે તેહનો.
પાદ પાદાંગુલી પ્રમુખ અશુભાંગ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૧
For Private & Personal Use Only
www
www.jainelibrary.org