________________
થિકઉ જીવ-Çિઇં ઉપગારીઇ હૂંતઉ કહ્નઇલિ બઇઠઉ બોલતુ, ચાલતું કાહિÇિઇં ગમઇ નહીં. સર્વજન-હૂઇં અનિષ્ટૐ હુઇ તે દુર્ભગ. વુસર = જેહ કર્મના ઉદય-થિકઉ જીવ-હુઇં કઠોર, ખાહલઉ84 સ્વર હુઇ, કર્ણોદ્વેગકારી તે દુઃસ્વર. अणाइज्ज = જેણઇ85 કર્મિ જીવ ધનવંત હૂંતુ અનભીષ્ટ વચન હુઇ, જં વચન કોઈ ન માનઇ, સહૂ ઉપહાસ કરઇ તે અનાદેયનામ. અનાં = જેણઇ કર્મિઇં જીવ-હૂઇં રૂડે, મોટેહે કર્તવ્ય કીધે હૂંતે, દાનાદિક દેતાઇં જં યશકીર્તિ ન હુઇ, અયશ બોલઇ સહૂકો તે અયશકર્મ, એ થાવરદર્શક ત્રસદશક-થિકુ ઊપરાટલું જાણિવઉં. એવં જ્ઞાનાવરણી પ્રમુખ બાવીસ પહિલી અનઇ થાવર દર્શક મિલી બત્રીસભેદ હુઆ.
=
અથ નિયતિનં = નરકત્રિક નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુ. જીણઇ કર્મિ જીવ નરકગતિ લહઇ તે નરકત. નરકાનુપૂર્વી દેવાનુપૂર્વીની પરિઇં. જે કર્મ નરગિ જીવ-હૂિં સાગરોપમાદિક નિશ્ચિત પ્રમાણ કાલ રાખઇ તે નરકાયુ.
कसाय पणवीस = સોલ કષાય, નવ નોકષાય બિહુ પ્રકારઇ મિલી પંચવીસ કષાય હુઇ. તે સોલ કષાય કેહા ? ક્રોધ, માન, માયા, લોભ એ સ્મારઇ ચિહું ચિહું ભેદિ સંજ્વલનઉ, પ્રત્યાખ્યાનઉ, અપ્રત્યાખ્યાનઉ, અનંતાનુબંધીઉ એ ચિહું ના મિલી સોલ ભેદ હુઆ.
સંજ્વલનાદિક ચિહુ ભેદ-નઉ અવસ્થાન કાલ કહઈ છઇ पक्षं संज्वलन: प्रत्याख्यानी मासचतुष्टयम् अप्रत्याख्यानकः वर्षम् जन्मानंतानुबंधक:
।
||
ભાવાર્થ :
સંજ્વલન કષાયની સ્થિતિ એક પક્ષની, પ્રત્યાખ્યાનકષાયની સ્થિતિ ચારમાસ, અપ્રત્યાખ્યાનકષાયની સ્થિતિ એકવર્ષ, અને અનંતાનુબંધીકષાયની સ્થિતિ જન્માંતની છે.
P1/83 જન-નઇં અનિષ્ટ અલખામણો હોઈ.
P1/84 ખાહલો કર્ણ-રહઇ અનિષ્ટ ધ્વનિ ઊપજઇ તે.
P1/85 તેહ કર્મ-થકો જીવ લક્ષ્મીવંત, મહત્ત્વવંત હુઓ હુંતો યુક્તિ સહિત બોલતઓ અનાદેયવચન હોઈ, તેહનું વચન લોક કોઈ ન માનઇ, સહૂઇ કોઈ અવગણઇ તે. P1/86 જેણી કર્મ પ્રકૃતિ જીવ-નઇં સાત નરક-માહિં આપણઇ ઊપાર્જિઇ સ્થાનકિ આકર્ષીનઇ લિઇ તે નરકાનુપૂર્વી નામ કર્મ.
Jain Education International
-
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org