________________
કેવલદર્શન. અનઇ જ ન દેખઇ તે કેવલદર્શનાવરણ. કિસિ કેવલજ્ઞાન ઊપના પૂઠિઇં જીવ સ્વભાવ-તઉ એક સમઇ સર્વવસ્તુ-તણ વિશેષબોધરૂપ જ્ઞાન હુઇ. પહિલઇ સમઇ પરમાણુ-પરમાણુ જૂજૂઉ દેખઇ તે કેવલજ્ઞાન કહીઇ. અનઇ બીજઇ સમઇ સામાન્યોપયોગરૂ૫-ઇ કેવલદર્શન હુઇ જે બીજઇ સમજી પિંડરૂપ વસ્તુ દેખઇ તે દર્શન. એ વાત સર્વકેવલી અનઇ સિદ્ધ-હછે જાણવી. અત્ર શિષ્ય પૂછઇ – પ્રભો ! મન:પર્યવદર્શન કાઇ ન કહી ? તે – મન:પર્યવજ્ઞાન પહિલઉં લગઇ મન-તણા વિશેષિ જિ લેવાયોગ્ય હુઇ, પુણ સામાન્યપણઇ ન લિઇ તેહ કારણ તે દર્શન ન હુઇ તેહ કારણિ થ્યારિ જિ આવરણ. હિવ નિદ્રા પાંચ તે કિસી ? પહિલી નિદ્રા, બીજી નિદ્રા-નિદ્રા, ત્રીજી પ્રચલા, ચઉથી પ્રચલા-પ્રચલા, પાંચમી સ્યાનó એ પાંચઇ કિમ ઊલખીઇ ? સુખિd, અલ્પસંચલિઇ જે જાગઇ તે નિદ્રા કહીઇ. દુઃખિઇ, કલેશિઇ, ઘણા ઉપક્રમઇ જે જાગઇ તે નિદ્રા-નિદ્રા કહી. ઊભા, બઠાં, જિમતાં જે ઉંઘ આવઈ તે પ્રચલા કહીઇ. ઊજાગરાવિશું જે હીંડતા, ચાલતાં ઉઘ આવઇ તે પ્રચલા-પ્રચલા કહે . જે કાંઈ જાગતાં ચીંતવિલે હુઇ, દુર્ઘટ કાજ કરવા તે રાત્રિ નિદ્રા-માહિ ઊઠી-નઇ હેલા-માત્રિ કરી અનઇ વલી પાછઉ આવી સૂઅઇ તે પાંચમી થીણદ્ધિ નિદ્રા કહીઇ. એહ નિદ્રાના પ્રમાણ થિકઉ વાસુદેવના-પાહિ અધઉં બલ હુઇ અનઇ એ નરકગતિ ગામી-ઇ મહાપાપ કર્મના ઉદય-થિકઉં હુઇ, અનઇ જાગ્યા પૂઠિઇ નિદ્રા-માહિ જે કાંઇ કીધુ હુઇ તે દોહિલ સાંભરઇ, તતકાલ ન સાંભરઇ.
યત :
सुहपडिबोहा निद्दा निद्दानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओववट्ठिस्स पयलापयला य चंकमओ ।।
दिणचिंतिअत्थकरणी थीणद्धी अद्धचक्की अद्धबला । ભાવાર્થ :
સુખપૂર્વક જાગે અર્થાત્ સહેજ અવાજ થતાં જાગી જાય તે નિદ્રા, દુઃખપૂર્વક જાગે અર્થાતુ ઘણાં પ્રયત્ન પૂર્વક જાગે તો નિદ્રા-નિદ્રા, બેઠાં-બેઠાં કે
PI75 જે કાંઈ કાજ દહઇ કરિવા વાંછિઉ હોઇ તે રાતિ નિદ્રા-માહિ ઊટી નઇ કરાઇ તે
પાંચમી થીણદ્ધિ નિદ્રાં કહીઇ. એ નિદ્રાના વિશેષ થકો વાસુદેવનું અધ બલ હોઇ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org