________________
હૃઇ દેહ પીડા કરતાં સહીઇ, તેહ ઉપરિ વેષ જે ન કીજઇ તે દંશપરીષહ. માનોપેત વસ્ત્ર-નઉ જે પરિવર્ડ અથવા જૂને મઈલે વસ્ત્ર દૈન્યપણા-નઉ અણકરિવઉ, ભલેવચ્ચે પહિરે હર્ષ-ન અણકરિવઉ તે અચેલ પરીષહ. 4િ5મોહનીય કર્મોદય-થિકલ ચિત્તવિકારિ ઊપનઇ જે તપ, સંયમ, ચારિત્ર-નઇ વિષઇ અવૃતિ = મન-ની ઊદેગ તે અરતિ પરીષહ. જે 146ગ્રામ, નગરાદિકે અપ્રતિબદ્ધપણઇ રતિ, અરતિ ભાવ છાંડી નિરંતર નવકલ્પિ વિહાર કરિવઉ જિ તે ચર્યા પરીષહ. જે વિસ્ત્રીના રૂપ, અંગ, અવયવ જોવા-નઉ ભાવ ન કીજઇ, રૂપ દેખી ક્ષોભ ન થાઇ, સ્ત્રી-નઇ ગ્રહિ પડિયા દૂતાં જે શીલભંગ ન કરઇ. સ્ત્રીએ ક્ષોભવાઇ નહીં તે સ્ત્રી પરીષહ. 148ઉપાશ્રય સંકીર્ણતાદિક ભાવિ કરી જિહાં શૂન્યગૃહાદિકિ જઈ સજઝાય કીજઇ તે નૈધિકી કહીઇ. તિહાં રહિઉં એકલ હૂતઉ ચિત્ત વિષઇ વિકલ્પ ન આણઇ અનઇ ભયિં કિસિ ન ચીંતવઇ સ્વાધ્યાયનઉ ભંગ જં ન કરઇ તે નિષદ્યા પરીષહ. સિજ્યા ભણીઇ ઉપાશ્રય. ભલઇ અથવા પાડૂબ રહિત હૂતાં અનઇ સમી વિસમી ભૂમિકી સંથારતાં જે મન-નઉ ઊદેગ નહી, જે દુઃખસિયા અહીઆસઇ તે સિજ્યા પરીષહ. જે અન્યાનલોકના શાપ, આક્રોશ, વૈભાષ્ય સહઇ તે આક્રોશ પરીષહ. જે વલોકના મારિયા કુટિયા ક્ષમાઇ કરી સહઇ મન રૂડઉઇ જિ કરઇ તે વધપરીષહ. જે મોટા કુલના ભણી વિહરતઉ લાજ કાણિ ન કરઇ. માધુકરી વૃત્તિ = ભિક્ષાવૃત્તિ કરી છે તે વાંચા (યાચના) પરીષહ. જે શુદ્ધમાન આહારાદિકની અપ્રાપ્તિછે અથવા અણદેણાહાર ઊપરિ મનિ ખેદ ન આણઇ તે અલાભ પરીષહ. રોગ 151ઊપનઇ જે ચિત્તિ અસમાધિ નાણીઇ, જે રોગ અહીઆસીઇ ઔષધ પ્રતિકાર ન કરાવી
* પ્રથમ પાંચ પરીષહ નામ માત્રથી જ વર્ણવ્યા છે. Pl/145-9145તપ, સંયમ, ચારિત્ર-નઇ વિષઇ જે અરતિ તે અરતિ પરીષહ. PI/146 જે નિરંતર નવકલ્પિ વિહાર કરવો તે ચર્યાપરીષહ. LJ47-PI/147 જે સ્ત્રી ગ્રહ-નઇ સંકટિ પડિયા થિકા સુદર્શનશ્રેષ્ટિની પરિઇ શીલભંગ ન
કરઈ તે સ્ત્રી પરીષહ. PI/I48 જે સ્વાધ્યાય ભૂમિ દુઃખિઇ રહિઆ થકાં આપણા સ્વાધ્યાયનો ભંગ ન કરઇ જે તે
નિષદ્યા પરીષહ. 20149 જે લોકના કૂટિયા, મારિયા સહીઇ, ક્ષમા-પણિ કરી-નઇ તે વધુ પરીષહ. La150-P1/150જે માધુકરી વૃત્તિ છે ભિક્ષાવૃત્તિ કરી છે તે વાંચા પરીષહ LJ151 જે રોગ અહીયાસીઈ સનકુમાર રાજર્ષિની પરઇ ઔષધ પ્રતીકાર ન કરાવી તે રોગ પરીષહ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org