________________
તે રોગ પરીષહ. કાંટા, ડાભ, શીએ પગ ચીરાણે હૂતે અથવા તૃણ, દર્ભાદિકતણઈ સંથાર સંથારતા કેતીવારઇ દેહ ચીરાઈ તકે હઇ તે મનઇ ઊદેગ નાણાં તે તૃણસ્પર્શપરીષહ. જે ઉષ્ણકાલઇ, શીતકાલઇ, વસ્ત્ર-તણઉં, દેહ-તણઉં મલ ન ટાલીઇ. સ્નાન, અંગોહલિ ન કીજઇ તે મલ પરીષહ. એક-હૂઇ સત્કાર, સન્માન, પૂજા, વિનાયાદિક ભક્તિ હૂતી દેખી-નઇ જે મનિ ખીજઇ નહી તે સત્કાર પરીષહ. જે 15ઘણીઇ પ્રજ્ઞા હૂતીઇ ગર્વ-તણઉ અભાવ અથવા એકહૃઇ ઘણી પ્રજ્ઞા, શાસ્ત્ર પરિજ્ઞાન દેખી આપણ-પાઇ એક ગાથા પાયામાત્રની પ્રજ્ઞા અણહૂતી દેખી-નઇ જે મન-માહિ ઊદેગ ચીંતવઇઆ પાખઇ કિ આપણ અજ્ઞાન-પણ3 અજ્ઞાનકર્મ અહીઆસઇ તે પ્રજ્ઞાપરીષહ, કેતીવારઇ કો પરમત54. નઉ કુદર્શની આત્મસંબંધાદિક કારણિઈ કરી ચારિત્રભ્રંશ કરિવા-નઇ કારણ છે અથવા આપણિ ઝિશાસનિ લેવા-નઇ કારણિ કહઇ, તલ વંચિલ, ફૂડઇ ધર્મિઇ કરી બાપડા છાંડિ પરહઉ એ ધર્મ, ઇત્યાદિક પરદર્શનીને ઘણે કુબોધબોલે સાંભળે હૂતે જં અજ્ઞાનપણા-થિકી ધર્મભ્રંશ ન ઊપજઇ જે સ્થિરધર્મ હુઇ તે અજ્ઞાન પરીષહ. જગ-માહિ ધર્મ નથી, જિન નથી, ઇહલોક-પરલોક નથી ઇત્યાદિક Iકુદર્શનીને બોલિવે કરી જે સમ્યકત્વ જર્જર ન થાઇ અથવા સૂક્ષ્મ વિચાર સાંભળતા તેહ-તણી જે સદૂહણ, પરતીર્થિક-તણાં પ્રભાવ, કલાદિક ભાવ દેખી અક્ષોભ્યચિત્તતા હુઈ તે સમ્યક્ત્વપરીષહ. એ 157બાવીસ પરીષહ.
સમg-ત્તિ-પરીસદ એ પદ વખાણિી .
Pl/152 જે આદર મહત્ત્વ પામી હતઇ હર્ષ ન પામઈ તે સત્કારપુરસ્કાર પરીષહ. 2-152 એક-હૂઇ સત્કાર, સન્માન હતા દેખી અનઇ આપણ પાહૂઇ સત્કાર સન્માન
અણહુતા દેખી-નઇ જં મનિ ખીજઇ નહીં તે સત્કાર પુરસ્કાર પરીષહ. Pl153 એક-નજી ઘણી પ્રજ્ઞા દેખી-નઇ આપણ પારઇ એક શ્લોક, એક પદની પ્રજ્ઞા
અણદેખીનઈ જે મન-માહિ ઉદ્વેગ ચીંતવઇઆ પાખઇ જ જે આપણ3 અજ્ઞાનકર્મ
અહિયાસઇ તે પ્રજ્ઞાપરીષહ. L2154-P/154પરમત દર્શની ચારિત્ર. PI/155-Pai55આપણઇ મતિ લેવા.
2156 ઇત્યાદિક પરદર્શનને બોલિ કરી જે સમ્યકત્વ જર્જર ન થાઇ તે સમ્યક્ત્વ પરીષહ. Pl/157 એ ૨૨ પરીષહ જિમ શ્રી ઉત્તરાધ્યયન માંહિ સવિસ્તર પ્રકાસિયા છઇ તિમ જાણિવા.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org