________________
હવઇ વરૂધમ્મો = તિધર્મો ઢરશ મેર | યથા –
खंती अज्जव मद्दव मुत्ती तव संजमे अ बोधब्बे ।
सच्चं सोअं अकिंचणं च बंभं च जइधम्मो ।। ભાવાર્થ :
ક્ષમા, નિરભિમાનતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારનો સાધુ ધર્મ છે. બાલાવબોધ :
ક્ષતિ = ક્ષમા. જે ક્રોધ ત્યાગ. માર્દવSિ8 = જે સર્વત્ર ગુરૂ પ્રમુખ - હૂછે વિનયકર્મ કરવઇ. માન, અહંકાર ત્યાગ તે માર્દવ. તેહ માર્દવ-હૂછે બીજઉ વિનય ઇસિલું નામ. આર્જવ - માયાત્યાગ. મુક્તિ - નિર્લોભતા. ભલીઇ વસ્તુની પ્રાપ્તિ હૂતી જે લોભ નહીં. તપ = તપો દ્વાદશમેવું | નિયમ, અભિગ્રહ રૂ૫. નિયમ તે કહઇ જે જાવજીવ લગઇ લીજઇ. અનઇ કેતલાદિન લગઇ લીજઇ તે અભિગ્રહ. સંયમ = છજીવ નિકાય-તણી મન, વચન, કાય શુદ્ધિછે જે દયા કીજઇ તે સંયમ. અથવા
पंचाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहश्व कषायजयः ।
दण्डत्रयस्य विरतिश्चेति संयम: सप्तदशभेदः ।। ભાવાર્થ :
પાંચ આશ્રવોથી નિવર્તન, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો ઉપર વિજય. મન-વચન-કાયારૂપ ત્રિદંડની વિરતિ એ સર્વ મળી સંયમના સત્તરભેદ છે. બાલાવબોધ :
સત્ય = સાચઉ વચન. શૌચ = અચૌર્ય, નિરતિચાર-પણઉં. અકિંચનતા = નિઃપરિગ્રહી10_પણઉં. 16/બ્રહ્મચર્ય = અષ્ટાદશભેદિ શુદ્ધશીલ. એ દશભેદે યતિધર્મ. L2158-Pl/158-24158માદવ – માનત્યાગ. PI/I59-2-159તપ બાર પ્રકારે. સંયમ ૧૭ ભેદિ.સત્ય. શૌચ. L260-PI/162160નિ:પરિગ્રહવં. Pa6i ..............બ્રહ્મવ્રત. એ દશભેદે યતિધર્મ - સાધુધર્મ જાણિવો.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org