SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ इति बालावबोधो लिखियं(त) सं. १७८६ वर्षे शा. १६५१ मिति ज्येष्टधवलचतुर्थी बुधे श्री महिषदुर्गे शुभं भूयात् । ૧૪. પ્રત નં. ૫૯૮૫૦, પત્ર સં. ૧૩ આદિપદ : ઉ. ઓં નમો શ્રી વીતરાગાય નમઃ નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે યથા - યથાસ્થિત સાચકે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીછે. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વબાલાવબોધ: સર્વ ભવ્ય જીવ હિતાર્થ. શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાદ વિરચિત: || -. | ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ: સમાપ્ત. ગ્રંથાગ્રંથ ૭૯૦ / સંવત ૧૭૯૬ વર્ષે જેષ્ટ વદિ સપ્તમી તિથી શનીવાસરે નવાનગર મધ્યે લિખિત ઋષિ શ્રી પ. આસકરણ તચ્છિષ્ય ઋષિ જગનાથ પઠનાર્થ શ્રીરડુ | કલ્યાણમસ્તુ છે यादृशं पुस्तकं दृष्ट्वा तादृशं लिखितं मया । यदि शुद्धमसुद्धं वा मम दोषो न दीयते । लेखक-पाठकयो: शुभं भूयात् ।। ત્યાર પછી મૂલ ભાવ ૫ નાં નામ આપ્યાં છે અને નિક્ષેપાની ગાથા લખી છે. ૧૫. પ્રત નં. ૪૫૭૫, પત્ર સં. ૧૯ આદિપદ : શ્રી ગુરુમો નમ: | जीवाजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नव तत्ता हुँति नायव्वा ।।१।। પુષ્મિકા : ઇતિ નવતત્ત્વ બાલાવબોધ સર્વ સમકિતધારી જીવને હિતાર્થે શ્રી વિધિપક્ષ ગચ્છીય મુનિ શ્રી મતિચંદ્ર વિરચિત: સમાપ્ત: | શુભ ભવતાત્ | સં. ૧૮૧૭ વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે દશમ્યાં તિથી ભીમવાસરે પ્રાતસમયે ઋષિ ચિમનરામ લિપીકૃત. કૃષ્ણગઢ મળે, શુભ ભવતુ, કલ્યાણમસ્તુ શુભ શ્રેય | નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy