________________
इति बालावबोधो लिखियं(त) सं. १७८६ वर्षे शा. १६५१
मिति ज्येष्टधवलचतुर्थी बुधे श्री महिषदुर्गे शुभं भूयात् । ૧૪. પ્રત નં. ૫૯૮૫૦, પત્ર સં. ૧૩ આદિપદ : ઉ. ઓં નમો શ્રી વીતરાગાય નમઃ
નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે યથા - યથાસ્થિત
સાચકે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીછે. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વબાલાવબોધ: સર્વ ભવ્ય જીવ હિતાર્થ. શ્રી
તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાદ વિરચિત: || -. | ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ: સમાપ્ત. ગ્રંથાગ્રંથ ૭૯૦ / સંવત ૧૭૯૬ વર્ષે જેષ્ટ વદિ સપ્તમી તિથી શનીવાસરે નવાનગર મધ્યે લિખિત ઋષિ શ્રી પ. આસકરણ તચ્છિષ્ય ઋષિ જગનાથ પઠનાર્થ શ્રીરડુ |
કલ્યાણમસ્તુ છે यादृशं पुस्तकं दृष्ट्वा तादृशं लिखितं मया । यदि शुद्धमसुद्धं वा मम दोषो न दीयते । लेखक-पाठकयो: शुभं भूयात् ।। ત્યાર પછી મૂલ ભાવ ૫ નાં નામ આપ્યાં છે અને નિક્ષેપાની ગાથા
લખી છે. ૧૫. પ્રત નં. ૪૫૭૫, પત્ર સં. ૧૯ આદિપદ : શ્રી ગુરુમો નમ: |
जीवाजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा ।
बंधो मुक्खो य तहा नव तत्ता हुँति नायव्वा ।।१।। પુષ્મિકા : ઇતિ નવતત્ત્વ બાલાવબોધ સર્વ સમકિતધારી જીવને
હિતાર્થે શ્રી વિધિપક્ષ ગચ્છીય મુનિ શ્રી મતિચંદ્ર વિરચિત: સમાપ્ત: | શુભ ભવતાત્ | સં. ૧૮૧૭ વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે દશમ્યાં તિથી ભીમવાસરે પ્રાતસમયે ઋષિ ચિમનરામ લિપીકૃત. કૃષ્ણગઢ મળે, શુભ ભવતુ, કલ્યાણમસ્તુ શુભ શ્રેય |
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org