SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સવૈયા : ૧૭. ૧૬. પ્રત નં. ૫૪૮૯૬, પત્ર સં. ૧૪ આદિપદ : પુષ્પિકા : પુષ્પિકા : દેહ અચેતન પ્રેતદરી [] ૨જ રેત ભરી મલખેત કી ક્યારી, વ્યાધિ કી પોટ આરાધિકી ઔટ, ઉપાધિ કી જોટ સમાધિ સૌં ન્યારી, રે જિય દેહ કરૈ સુખહાનિ ઇð પર તોહિ તૌ લાગત પ્યારી, દેહ તૌ તોહિ ત‰ગી નિદાંન મૈં તૂહિ તજૈ ન ક્યું દેહ કી ક્યારી ॥૧॥ પુષ્પિકા : પ્રત નં. ૨૨૪૭, પત્ર સં. ૨૭ આદિપદ : Jain Education International ६॥ जीवाजीवा पुन्नं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा । । १ । । ઇતિ શ્રી નવતત્ત્વ પ્રકરણ સમાપ્ત. સંવત ૧૮૨૫ વર્ષે શાકે ૧૬૯૦ પ્રવર્તમાનેં માહમાર્સે શુકલપક્ષે ૧૫ પૂર્ણમાસ્યાં ત્તિથી ભોમવાસરેં કર્ણપૂરનગરે લિપિકૃતા લિખતાં દિપસાગરેણ લિપિકૃતા | શ્રી || સાધવીશ્રી રાધકાપુર મધ્યે લખ્યી છે. શ્રી ગૌડીજી પાર્શ્વનાથ પ્રાસાદાત્ શ્રી ભવતુ સ્વાહા ||૧|| લા. દ. ભા. સં. વિ. અમદાવાદના સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતોની નોંધ : ૧. પ્રત નં. ૩૧૫૪/૨, પત્ર સં. ૧૭ આદિપદ : | CII શ્રી પાર્શ્વનાથ પ્રસાદાય | શ્રી || નવતત્ત્વસ્ય બાલાવબોધ લખ્યતે. एद યથાસ્થિત સાચઉં જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. ઇતિશ્રી નવતત્ત્વ બાલાવબોધ સમાપ્ત, સંવત્ ૧૮૯૩ના વર્ષે કાર્તિક અમાવાસ્યા તીર્થો લખાવીતં નવતત્ત્વ ગાથા બાલાવબોધો લિખ્યતે. યથાસ્થિતિ સાચું જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીયઇ. ઇતિ શ્રી નવતત્ત્વ સમાપ્ત. બાલાવબોધ સર્વજીવ હિતાર્થ શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાદૈ નવતત્ત્વ પ્રકરણ ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy