________________
કુલ
કિવિષિક
કેવલી
કેવલ સમુદ્દાત
કૃષ્ણરાજી
ગતિ
ગણ
ગણધર
Jain Education International
એક આચાર્યનો જે શિષ્ય પરિવાર તે કુલ. જેમકે - ચંદ્રકુલ.
દેવોમાં જે અંત્યજ = શુદ્ર સમાન હોય તે કિલ્ટિષિક. તેમનું કાર્ય અંત્યજ જેવું ઢોલ વગાડવા વગેરેનું હોય છે.
ચારઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં જે સર્વકાલીન,સંપૂર્ણજ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનના ધારક મહાન આત્માને કેવલી કહે
..
કોઈક કેવલી ભગવંતનું અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે અંતર્મુહૂર્તથી વધુ સ્થિતિવાળા વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મને આયુષ્યની સમાન સ્થિતિવાળા કરવા માટે આત્મપ્રદેશને ચૌદરાજ લોકવ્યાપી કરવા પડે છે. આ પ્રક્રિયા ને કેવલસમુદ્દાત કહે છે તે આઠ સમય પ્રમાણ છે.
પાંચમાદેવલોકની ઊપર અને લોકાંતિકદેવોના વિમાનને ફરતી કૃષ્ણવર્ણના પુદ્ગલની આઠ રેખાઓ છે તે કૃષ્ણરાજી. તે આઠે સ્વસ્તિક જેવા આકારે ગોઠવાયેલી છે.
ગમન. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવું. જીવનું એક જન્મ ભવમાંથી બીજા ભવમાં ગમન તે ગતિ.
જુદા-જુદા આચાર્યોના પરસ્પર સમાન વાચનાવાળા શિષ્યોનો સમુહ તે.
ગણની વ્યવસ્થા કરે તે ગણધર. તીર્થંકરના પ્રધાન શિષ્ય, જે તીર્થંકરના ઉપદેશને સૂત્રરૂપમાં ગ્રંથિત કરે છે. દરેક તીર્થંકર ભગવંતના ગણધરોની સંખ્યા જુદી-જુદી હોય છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org