________________
તે કૂંડી, જેહ કારણ ન જાણીઇ આઠ, નવ જાયા, ન જાણીઇ અગ્યાર, બાર જાયા, તઉ એ ત્રીજઉ સત્યમૃષાવચનયોગ. સાચઉઇ નહી નઇ કૂડઉઇ નહી ઇસિસ્તું જે બોલઇ, દેવદત્તાદિક-21 મુધૈવ જે ઊચરઇ તે અસત્યમૃષાવચનયોગ. હવઇ કાયયોગના સાત ભેદ ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારક કાયયોગ, આહા૨કમિશ્રકાયયોગ, કાર્યણકાયયોગ. એ22 સાતઇ યોગ વખાણઇ છઇ. ઔદારિક કાયયોગ મનુષ્ય નઇ તિર્યંચઇ જિ હૂઇં જાણિવઉં. જેહ કારણ મનુષ્યના અનઇ તિર્યંચના દેહ ઔદારિક કહીઇ,
—
ઔદારિકમિશ્રકાયયોગ તેહૂ તે મનુષ્ય, તિર્યંચઇ જિ હૂઇં અપર્યાપ્તાવસ્થા જાણિવઉં. જેહ કારણ જા કાંઈ મનુષ્ય, તિર્યંચ પૂરી પર્યાપ્તિ ન કરઇ તાં કાંઇ તેહ-નઉ દેહ ઔદારિકન કહીઇ અનઇ કાર્પણઇ ન કહીઇ. કિંતુ ઔદારિકમિશ્રઇં જિ કહીઇ. જિમ દહીં નઇ ગુલ એકઠાં ભેલિયાં દહીઇં ન કહીઇ અનઇ ગુલઇ ન કહીઇ, મિશ્ર જિ કહીઇ. તિમ ઔદારિકમિશ્ર કાર્યણકાયયોગિó ભેગઉ હૂતó કાર્પણ-માહિ કહી ન સકીઇ અનઇ ઔદારિકમાહિં કહી ન સકીઇ, 123એકઇ-માંહિ ન કહિવરાઇ. તેહ ભણી જા ઔદારિકદેહ પૂરĞ ન થાઇ તાં ઔદારિકમિશ્ર. પૂર હૂઆ પૂઠિઇં ઔદારિક અનઇ કાર્પણ જૂ થિઉં. વૈક્રિયકાયયોગ દેવ, નારક-હૂઇં સદૈવ હુઇ અનઇ વૈક્રિયલબ્ધિવંત મનુષ્ય, તિર્યંચ-Çઇં જિવારઇ વૈયિરૂપ કરઇ તિવારઇ હુઇ. વૈક્રિયમિશ્રકાયયોગ તે દેવ, નારકી-હૂઇં અપર્યાપ્તાવસ્થા હુઇ. પૂર્વલ્યા ઔદારિકમિશ્રની પરિઇં, અનઇ મનુષ્ય, તિર્યંચ્-હૂઇં આરંભવા-નઇ કાલિ અનઇ પરિત્યાગ-નઇ કાલિ વૈક્રિયમિશ્ર હુઇ. જે કારણ તિવારઇ તે ઔદારિક-સિહં ભેગઉ વૈક્રિય છઇ. આહારકકાયયોગ ચઊદપૂર્વધર જિÇઇં હુઇ. આહારકમિશ્રકાયયોગ તેડૂતે ચઊદપૂર્વધર જિÇઇં આરંભવા-નઇં સમઇ અનઇ પરિત્યાગ-નઇં સમઈ હુઇ. જેહ કારણ તિવારઇ ઔદારિક-સિલું ભેગઉ હુઇં દેહ, તેહ કારણ આહારકમિશ્રઇ કહીઇ. સાતમઉ કાર્યણકાયયોગ તે અષ્ટપ્રકાર
P1/121 દેવદત્ત, ઘટ, પટ, ઇત્યાદિ એણી પરિ જે વચન ઊચ૨ઇ તે ચઉથઉ વચનયોગ. P1/122 એહ સાતઇ કાયયોગનું સ્વરૂપ કહઇ છઇ.
P1/123
સફીઇ જિહાં લગઇ ઔદારિક દેહ પૂરું ન કરઇ તિહાં લગઇ તે એકઇ-માહિં ન કહિવરાઇ તે ઔદારિકમિશ્ર જ કહીઇ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org