SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગજ, વ્યાઘ્ર, નાટકાદિક જોવા અનેક લોક મિલિઉં દેખી સમંત-તઉ સહૂકો વખાણતઉ દેખી હર્ષ કીજઇ અથવા તિહાં જઈ મિલઇ અથવા આપણી કુંડી, સાચી ઉક્ત તણી વાત અનેક લોક જણાવીઇ તેહ પાહિઆધી ચલાવીઇ તે સામંતોપનિપાતિકી ક્રિયા. જં અણઢાંકિઇં ભાજનિ મેહલવઇ કરી જીવ-નઉ નિપાત હુઇ તેહઇ સામંતોપનિપાતિકી ક્રિયા. જં રાજાદિક-તણા આદેશ-થિકઉ અથવા આપહણીઇં યંત્ર, ઢીકલી, ગોલક, શસ્ત્રાદિક તાણીઇ મુકીઇ તે નૈશસ્ત્રિકીક્રિયા. આપણઇ હાથિઇં 132કરી જીવાદિક આહણીઇ અથવા શ્વાનાદિક જીવ-સિહં સસા, ચિડા પ્રમુખ જીવ વિણાસાવઇ તે સ્વાહસ્તિકી ક્રિયા. જીવ-હૂઇં આજ્ઞા દેવઇ કરી અથવા જીવ, અજીવ જં અનેરા-પાહિ અણાવીઇ તે આજ્ઞાપનિકી ક્રિયા. જીવ અનઇ અજીવ સ્ફોટન, વિદારણ કરિવઇ કરી તે વિદારણકી ક્રિયા. જે અત્યંત વિસ્મૃતિ લગઇ કાંઇ અવિધિ વસ્તુ લીજઇ, મૂકીઇ, શૂન્ય-પણઇ ગમનાગમનાદિ કીજઇ તે અનાભોગકી ક્રિયા. જે ઇહલોક, ૫૨લોકિ વિરૂદ્ધઉં આચરીઇ તે અનવકાંક્ષપ્રત્યયકી ક્રિયા. જે મન, વચન, કાય-નઇ દુષ્ટ-પણઇ કરી કાંઇ સાવઘ કીજઇ અથવા કરાવીઇ તે અન્યપ્રાયોગિકી ક્રિયા. અથવા કુંભકાર, સ્વર્ણકારાદિક પાહિ જું 133ઘટ, મુકુટાદિક ઘડાવીઇ તેહઇ અન્યપ્રાયોગિકી ક્રિયા. જં 134ઘણે જણે મિલિ પાપવ્યાપાર કીજઇ સમુદાઇ કર્મ ઊપાર્જીઇ તે સામુદાયિકી ક્રિયા. જે પ્રેમઇં, સ્નેહઇં કરી માયા નઇ લોભ મિશ્રિત ક્રિયા અથવા રાગદીપક વચન કહિતાં જે ક્રિયા કીજઇ તે પ્રેમપ્રત્યયકી ક્રિયા. આપણ-હૂઇં અથવા પર-હૂિઇં જે રોસ અથવા માન ઊપાર્જીઇ અથવા ક્રોધ નઇ માનઇં કરી મિશ્રિત જે ક્રિયા કીજઇ તે દ્રુષિકી ક્રિયા. જં રાગ-દ્વેષ, કષાય રહિત કેવલી-પ્રતિઇં એક કેવલઇ કાયયોગઇં કર્મબંધ હુઇ તે ઇર્યાપથિકી ક્રિયા. 135એ ક્રિયા ઉપશાંત મોહાદિક ત્રિહુ ગુણસ્થાનકે હુઇ. અથવા માર્ગઇં જાતાં આવતાં ચીંતવી પગ મૂકતાં જં અજાણતા જીવવિરાધના હુઇ તેહઇ ઇર્યાપથિકી ક્રિયા. એ પંચવીસઇ ક્રિયા વખાણી. ઇંદ્રિય ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, ક્રિયા ૨૫ એણી પર્દિ આશ્રવ ૪૨ ભેદ હુઇ. એ પાંચમઉ તત્ત્વ. P1/132 ફરી જે શ્વાન, સીંચાણાદિક પાહિ જીવર્સિó સસલાદિક જીવ વિણાસાવીઇ તે. P1/133 જે ઘટ, પટાભરણાદિક કરાવીઇ તેહ નઇ અન્યપ્રાયોગિકી. P1/134-L2/134જે મેલાવતું કરી પાપવ્યાપાર આચરઇ સમુદાય કર્મ ઊપાર્જઇ તે. P1/135 અથવા માર્ગઇ જાતા આવતા અજાણતા જીવની વિરાધના હોઇ તેહઇ ઇર્થાપથિકી. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy