________________
ભાવાર્થ :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય, સકાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક, કેવલદર્શન, કેવલજ્ઞાન એ દસ માર્ગણામાં મોક્ષ થાય છે. બાકીની ચાર માર્ગણામાં મોક્ષ હોતો નથી.
બાલાવબોધ :
ગતિદ્વાર આશ્રી 192વિચારતાં ચિહું ગતિ-થિક અતીત જે પાંચમી મોક્ષગતિ તિહાંઇ સિદ્ધ છઇ પણિ બીજી ચિહું ગતિ-માહિં સિદ્ધ નથી. અનઇ જાવા આશ્રી નરŞ = મનુષ્યગતિઇ જિ થિકઉ મોક્ષ193 જાઇ, પુણ બીજી ત્રિહુ
= દેવ, તિર્યંચ, નારકીની ગતિ-થિકઉ ન જાઇ એ ગતિદ્વાર. હવઇ ઇંદ્રિયદ્વાર—સિદ્ધ તઉ અનિંદ્રિય. જેહ કારણ સિદ્ધ-નઇં દેહ નથી અનઇ દેહ-નઇં અણહવઇ ઇંદ્રિય નથી. અનઇ જાવા આશ્રી તઉ નિતિ = પંચેંદ્રિયની જાતિ-થિકĞ મોક્ષ જાઇ, પણિ એકેંદ્રિય અનઇ વિકલેન્દ્રિય-માહિં-થિકઉં મોક્ષિ ન જાઇ. હવઇ કાયદ્વાર પુવિ, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ ષટ્કાયમાહિં સિદ્ધ-હૂઇં એકઇ નિકાય-પણઉ નથી. જેહ કારણ સરીરા સિદ્ધા કૃતિ સિદ્ધાંતવવનં । અનઇ જાવા આશ્રી તઉ તસ =ત્રસકાયઇ જિ થિકઉ મોક્ષિ જાઇ, પુણ પૃથ્યાદિક પાંચ નિકાય-થિકઉ ન જાઇ જિ. હવઇ ભવ્યદ્વાર ભવ્ય તે કહીઇ જે મોક્ષિ14 જાસિ અનઇ અભવ્ય તે કહીઇ જે કહીંઇ195 મોક્ષિ નહી જાઇ. તઉ સિદ્ધ ભવ્ય ન કહીંઇ અનઇ અભવ્ય ન કહીઇ. યતઃ:- सिद्धांतवचनं સિદ્ધે નો મળે નો સમને” કૃતિ । અનઇ જાવા આશ્રી તઉ ભવ્ય જિ સિદ્ધ હુઇ, પુણ અભવ્ય સિદ્ધ ન હુઇ. હવઇ સંશીઆદ્વાર ~~ સંજ્ઞા ભણીઇ દીર્ઘકાલિકી વિચારણા. જં ત્રિકાલ વિષઇઉં સ્મરણાજ્ઞાન તે જ્ઞાનવંત જીવ તે સંજ્ઞીઆ કહીઇ. તેહ-થિક ઊફરાટા તે અસંજ્ઞીયા કહીઇ. તઉ સિદ્ધ19 સંજ્ઞીઆ ન કહઇ અનઇ અસશીયાઇ ન કહીઇ. યતઃ સિદ્ધે નો સન્ની ના પ્રસન્ની' કૃતિ । અનઇ જાવા આશ્રી સંજ્ઞીઆઇ જિ જીવ મોક્ષ જાઈ, પુણ અસંજ્ઞીઆ ન જાઈ.
-
P1/192 આશ્રી પાંચહગતિ-માહિં જે મોક્ષની પાંચમી ગતિ તિહાં જઈ જ સિદ્ધ છઇ બીજી.
P1/193-P2/193થકો સિદ્ધિ જાઇ પણિ બીજી ત્રિણિ - દેવ.
P1/194-P2/194સિદ્ધિં પુચિસિઇ અનઇ.
P1/195-P2/195 જે સિદ્ધિ નહીં પુહુચઇ તો સિદ્ધ.
P1/196 સિદ્ધ સંશિયાઇ અસંશિયાž એકઇ-માહિં નહીં કહીઇ. યત:
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org