________________
વઇ સંયમદ્વાર – સંયમ કહીઇ ચારિત્ર. તે પાંચ ભેદ - સામાઇક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. એ પાંચચારિત્ર પ્રવિહિં સંવરતત્ત્વ-માહિ વખાણ્યા. તઉ સિદ્ધ એ પાંચઇ ચારિત્ર-માહિં એક ચારિત્ર નથી. કાંઈ ? જેહ કારણ ચારિત્ર ક્રિયા રૂપ દેહની અવસ્થા હુઇ, અનઇ સિદ્ધ તું દેહ રહિત છઇ તેહકારણ એક ચારિત્ર નથી. યત: - “સિદ્ધ નો વરત્તા નો પરિત્તા’ તિ | અનઇ જાવા આશ્રી યથાખ્યાત ચારિત્રવંત જિ સાધુ મોક્ષિ જાઈ, પુણ ચિહુ ચારિત્ર-નઉ ધણી મોક્ષિ ન જાઈ જિ. હવઇ સમ્યકત્વદ્વાર – સમ્યક્ત પાંચ – સાયિક, ક્ષયોપથમિક, ઔપશામક, સાસ્વાદન, વેદક રૂપ એ પાંચ સમ્યત્વ-થિક બિ ઊપરાંઠા એક મિથ્યાત્વ અનઇ બીજઉં મિશ્ર. તઉ97 એહ સાતહ-માહિ સ્વર સમ્મરે | પહિલઇ ક્ષાયિક સમ્યફવિ જિ સિદ્ધ હુઇ. બીજે છએ છતે સિદ્ધ - પણઉ ન હુઇ જિ. અનઇ વસાયિક જવ તે બિહુ ભેટે ...... એક શુદ્ધ, બીજ ગણાયક. શું વાર્ષિક સમ્યકત્વ તે ભવસ્થકેવલી-હુઇ અનઇં સિદ્ધ-હિં હુઇ. અનઇ અશુદ્ધ ક્ષાયિકસમ્યક્ત્વ તે શ્રેણિકાદિકની પરિઇ જાણિવઉં. જેહકારણ અશુદ્ધ-પહલે નરગિ જાવા-નઇ અંતર્મુહૂત્તિ કિંચિત્માત્ર મિથ્યાત્વ. તઉ સિદ્ધ-હૂઇ મોલિ ગ્યા હૂતા ક્ષાયિકસમ્યક્ત્વ ગિઉ નથી, જેહ કારણ એ સમ્યકત્વ સર્વકષાય, મિથ્યાત્વાદિક-નઇ ક્ષયઇ કરી ઊપજઇ છઇ એહકારણ. હવઇ આહારદ્વાર – આહાર ત્રિસું પ્રકારિઉં – ઓજાહાર, લોમાહાર, પ્રક્ષેપાહાર, ઓજ ભણીઇ તૈજસ દેહ. તેણઇ જે જીવ આહાર લિઇ તે ઓજાહાર કહીઇ. ઉત્પત્તિકાલિ પહિલે સવે જીવ ઓજાહાર જિ હુઇ, ઉત્પત્તિસ્થાનકિ ઊપના હુઆ જીવ જાં શરીર પર્યાપ્તિ પૂરી ન કરઇ તાં કાંઈ તૈજસદેહ અનઇ કાર્મણદેહ ઔદારિકાદિ. મિશ્ર કરી આહારઇ તે ઓજાહાર. શરીર પર્યાપ્તિ હુઈ પૂઠિઇ લોમાહાર હુઇ. ત્રસ-હિં લોકાહાર અનઇ પ્રક્ષેપાહાર હુઇ. તથા ગર્ભ-માહિ જીવ-હિ લોમાહાર હુઇ, નીહાર ન હુઇ. જે ત્વચા અનિ પર્શિ અનઇ મનિ આહાર હુઇ તે લોકાહાર. જે મુંઢઇ ઘાતીઇ તે પ્રક્ષેપાહાર. અનઇ ઉપવાસ ઊચરિઇ હૂત પ્રક્ષેપાહાર જિ તણું પરિહાર હુઇ પુણ લોમાહાર-નઉં ન હુઇ. PI/197 તો એક ક્ષાયિક સમ્યકત્વ ટાલી બીજે છેહલે સમ્યકત્વે છએ છતે સિદ્ધ ન હોઇ.
ક્ષાયિક સમ્યકત્વઇ જ છતઇ સિદ્ધ-પણ હોઈ. અનઇ. અન્યપ્રતોમાં આહારના ત્રણ પ્રકારનો અર્થ બતાવ્યો નથી તેમજ જીવો કયા સમયે ક્યા પ્રકારનો આહાર કરે તે વર્ણન નથી.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org