________________
ભાવાર્થ :
મોક્ષ એ શુદ્ધપદ = એકાદ વાચ્ય હોવાથી સતું એટલે વિદ્યમાન છે પરંતુ આકાશપુષ્પની જેમ અસત્ = અવિદ્યમાન નથી. તે મોક્ષપદની પ્રરૂપણા માર્ગણા દ્વારોથી કરવામાં આવે છે. બાલાવબોધ :
મોક્ષ ઇસિલું પદ સંત ભણિઇ છતઉં છઇ સ્યા થિકઉં ? સુદ્ધાચત્તા = શુદ્ધાત્વાન્ ! શુદ્ધપદ-થિકઉં. શુદ્ધપદ તે જે એકઈ શબ્દિ ઊચરીઇ અનઇ ઇસિફે એક પદિઇ ઊચરવા-પણા-થિક એ હેતુ અનઇ જે જે વસ્તુ શુદ્ધ પદિ ઊચરાઇ તે તે છત જાણિવઉં. જિમ ઘટ, પટ, આત્મા, આકાશાદિક. અનઇ જે નામ વસ્તુ અશુદ્ધ પદિઇ ઊચરાઈ, બિહુ શબ્દ કરી ઊચરીઇ તે વસ્તુ અછતી જાણિવી. જિમ ખકસમ = આકાશપુષ્પ. તરંગશૃંગ ઇત્યાદિ. તઉ મોક્ષ ઇસિ૩ વસ્તુ એકપદ વાચ્ય ભણી છતુ છઇ, પુણ બકુસુમની પરિઇ અછતું નથી. એ મોક્ષપદની સત્તા સ્થાપી.
તસ્ય ૩ પવા માર્દિ રૂતિ તુ પુન: I તરસ ભણીઇ તેહ મોક્ષપદની પ્રરૂપણા સ્થાપના દસે પ્રકારે માણા દ્વારે કરી કરાઇ છઇ. પહિલઉ ચઊદ માર્ગણા દ્વાર કહીઇ છઇ – ___ गई इंदिए य काए जोए वेए कसाय नाणे अ ।
संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे ।। ભાવાર્થ :
ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ (ચારિત્ર), દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી, આહારક આ પ્રમાણે ચૌદ મૂલ માર્ગણા છે. બાલાવબોધ :
એહ ચઊદ બોલ-માહિ મોક્ષ જિહાં હુઇ અનઇ જિહાં ન હુઇ તે કહિવઉં. તે ભણી એહ ચઊદ બોલ માહિંથી જે બોલે મોક્ષ હુઇ તે સૂત્રકારિ દસ દ્વાર ટાલી જૂઓ લીધાં. બીજા થ્યારિ સૂત્રકારિ ન લીધા. યથા –
नरगइ पणिंदि तस भव्व सन्नि अहक्खाय खईअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दसणनाणे न सेसेसु ।।२०।।
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org