________________
શુક્રપુગલે, વાત, પિત્ત, રૂધિરે, મૃતક્લેવરે, સ્ત્રી-પુરૂષસંયોગે, નગરખાલે અનેરે મનુષ્ય સંબંધીએ અશુચિસ્થાનકે સમૂર્શિયમનુષ્ય ગર્ભ વિણ સ્વયમેવ ઊપજ ઈ. જઘન્ય–તુ એક, બિ, ત્રિણિ. ઉત્કૃષ્ટ-તઉ અસંખ્યાતા. મિથ્યાત્વી અંગુલાઅસંખ્ય ભાગ દેહ અંતર્મુહુર્તા, ઊપજઈ. સંશાનું સ્વરૂપ :
અથ સંજ્ઞા તે કિસી કહીઇ ? જેણઈ કરી જીવ સંજ્ઞીયા, અસંજ્ઞીયા કહી છઇ. તે સંજ્ઞા સ્વરૂપ કહઈ છઇ. સંજ્ઞા કહીઇ જ્ઞાન વિશેષ. તે ત્રિવિધ - હેતુવાદિકી, દીર્ઘકાલિકી, દૃષ્ટિવાદકી.
જે દેહ પાલવા હેતુ ઇષ્ટ-તણ ગ્રહણ, અનિષ્ટ-તણ પરિત્યાગ કરઇ તે હેતુવાદસંજ્ઞા કહીઇ.
જે મનિ પૂર્વાપર કાલ વિમાસી કાર્ય કરઇ તે દીર્ઘકાલિકી સંજ્ઞા. જે સમ્યફ જિનોક્ત તત્ત્વ જાણી અનેકાંત થાપઇ તે દૃષ્ટિવાદ સંજ્ઞા.
તત્ર જીવ-હિં દીર્ઘકાલિકી સંજ્ઞા હુઇ અથવા અંતમૂહુર્નિઇ હુસઇ તે સંજ્ઞી કહીઇ, બીજા અસંજ્ઞી જાણિવા.
ગર્ભજ પ્રાહિ = બાહુલ્યિ સંજ્ઞી હુઇ. સંમૂર્છાિમ અસંશી હુઇ. જે ગર્ભજ મરી દેવ, નારકી ઊપજઇ તે સદા સંશી કહીઇ. અનઇ જે સંમૂર્છાિમ-તઉ દેવ, નારકી ઊપજઇ તે અંતર્મુહુર્ત અસંજ્ઞી કહીઇ. તેહ-હિં અંતર્મુહુર્ત પૂઠિઇ અવધિજ્ઞાન હુઇ. ઈશુ શ્રી ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં. તત્ર ભવનપતિ, વ્યંતરદેવ અનઇ પહિલા નરગ-તણા નારકી સમૂચ્છિમ હઉ ઊપજઇ. યદ્યપિ વિકલૅન્દ્રિય-હિં હેતુવાદિકી સંજ્ઞા છઇ. અનઇ સ્તોક થોડી મનોલબ્ધિ છઇ, પણિ જિમ દીનાર માત્રિશું કરી ધનવંત ન કહાઇ તિમ બેંદ્રિયાદિક સંપૂરાં મનોબલ પાખઇ સંજ્ઞીયા ન કહી.
દૃષ્ટિવાદ સંજ્ઞા તે સમ્યગ્દષ્ટીઇ જિ હુઇઇ. પણ ઇહ સંજ્ઞીયા, અસંજ્ઞીયા - નઇ અધિકારિ દીર્ઘકાલિકી સંજ્ઞાવંત જિ જીવ સંજ્ઞી કહીઇ, તેહ વિણુ અસંજ્ઞી કહી. તથા સોલ સંજ્ઞા પણિ કહી. યથા – આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ, સુખ, દુઃખ, મોહ, વિતિગિચ્છા, શોક, ધર્મસંજ્ઞા. આદ્ય દશ સંજ્ઞા થાવર અનઇ ત્રસ જિ હુઇ. * અન્ય પ્રતોમાં સંજ્ઞાનું સ્વરૂ૫ વર્ણવ્યું નથી.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org